શોધખોળ કરો

પોરબંદરમાં ધોધમાર વરસાદથી અનેક સોસાયટી પાણીમાં ગરકાવ, ઘરોમાં ઘૂસ્યા પાણી

પોરબંદરની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઇ હતી. ઉપરવાસનું પાણી ખાડીમાં આવતા સ્થિતિ બની વિકટ બની ગઇ છે

પોરબંદરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. મળતી જાણકારી અનુસાર ,પોરબંદરની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઇ હતી. ઉપરવાસનું પાણી ખાડીમાં આવતા સ્થિતિ બની વિકટ બની ગઇ છે. પોરબંદરમાં બે દિવસથી પડેલા સતત ભારે વરસાદના કારણે પાણી ખાડીમાં આવતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.


પોરબંદરમાં ધોધમાર વરસાદથી અનેક સોસાયટી પાણીમાં ગરકાવ, ઘરોમાં ઘૂસ્યા પાણી

પોરબંદરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગાયત્રી મંદિર આસપાસની સોસાયટીમાં પાણી ભરાયા હતા. તે સિવાય વાળંદ સોસાયટીની અંદર કેડ સમા પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓ વધી ગઇ છે. ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. ખાડીમાં પાણી વધતા જુબેલી, નર્સ ટેકરીને જોડતો રસ્તો બંધ કરાયો હતો.


પોરબંદરમાં ધોધમાર વરસાદથી અનેક સોસાયટી પાણીમાં ગરકાવ, ઘરોમાં ઘૂસ્યા પાણી

 આ ઉપરાંત ગાયત્રી મંદિર આસપાસની સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. પોરબંદરમાં બે દિવસમા અંદાજિત 15થી વધુ ઇંચ વરસાદ અને ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે ખાડીમાં પૂર આવ્યું હતું. આ ઉપરાંત રોકડિયા હુમાન મંદિર સામે આવેલ વાળંદ સોસાયટીની અંદર પાણી ભરાઇ ગયા હતા. જ્યારે આ સોસાયટીમાં અંદાજિત 50 થી 100 જેટલા ઘરોમાં કમર સુધી પાણી ભરાઇ ગયા હતા. તંત્ર તરફથી હાલમાં કોઈ સહાય આપવામાં આવી નથી જેને પગલે લોકોની હાલત કફોડી બની હતી.

મૂશળધાર વરસાદથી પોરબંદરમાં અલગ અલગ વિસ્તારોમાંથી રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી રહી છે. કુંભારવાળા, સુદામા પરોઠા હાઉસ જેવા વિસ્તારોમાં રેસ્ક્યૂની કામગીરી હાથ ધરાઇ હતી. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે રાજ્યમાં વધુ 25 લોકોના મોત થયા હતા. આ સાથે ત્રણ દિવસમાં મૃત્યુઆંક 35 પર પહોંચી ગયો છે. વરસાદ અને પૂરના પ્રકોપનો સામનો કરી રહેલા ગુજરાતને રાહત મળવાની આશા નથી, હવામાન વિભાગે વધુ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં વધુ 25 લોકોએ વરસાદના કારણે જીવ ગુમાવ્યો છે. આ સાથે સોમવારથી ત્રણ દિવસમાં મૃત્યુઆંક 35 પર પહોંચી ગયો છે, જ્યારે બુધવારે સતત ચોથા દિવસે રાજ્યના ભાગોમાં ભારે વરસાદ પડતાં લગભગ 17,800 લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવ્યા હતા.

વડોદરા શહેર હજુ પણ જળમગ્ન, સેનાની ટીમે સંભાળ્યો મોરચો, હેલિકોપ્ટરથી પહોંચાડાયા ફૂડ પેકેટ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન: ‘જો આ ઘટનામાં ડોકટરો સંડોવાયેલા હોય, તો આપણી કોમ....’
દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન: ‘જો આ ઘટનામાં ડોકટરો સંડોવાયેલા હોય, તો આપણી કોમ....’
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિરંકુશ ભેળસેળ !
Hun To Bolish : હું તો બોલીશ : આ ભેદભાવ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓની 'ડૉક્ટર બ્રિગેડ' !
Gujarat ATS Operation : ગાંધીનગરથી ઝડપાયેલા આતંકીઓની તપાસ માટે અન્ય રાજ્યોની ટીમ ગુજરાતમાં
Delhi Blast Updates: દિલ્લી બ્લાસ્ટને લઈ સૌથી મોટો ધડાકો, માસ્ટર માઇન્ડ ડો. ઉમર માર્યો ગયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન: ‘જો આ ઘટનામાં ડોકટરો સંડોવાયેલા હોય, તો આપણી કોમ....’
દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન: ‘જો આ ઘટનામાં ડોકટરો સંડોવાયેલા હોય, તો આપણી કોમ....’
દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને મળ્યા PM મોદી, ભૂટાનથી પરત આવતા એરપોર્ટથી સીધા પહોંચ્યા LNJP હોસ્પિટલ 
દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને મળ્યા PM મોદી, ભૂટાનથી પરત આવતા એરપોર્ટથી સીધા પહોંચ્યા LNJP હોસ્પિટલ 
IND vs SA: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયો આ સ્ટાર ઓલરાઉન્ડર; કોચે કર્યો ખુલાસો
IND vs SA: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયો આ સ્ટાર ઓલરાઉન્ડર; કોચે કર્યો ખુલાસો
નીતિન પટેલનો 'મોદીવાળો' અંદાજ: ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી’, નામ લીધા વગર પૂર્વ મંત્રી બચુ ખાબડ પર....
નીતિન પટેલનો 'મોદીવાળો' અંદાજ: ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી’, નામ લીધા વગર પૂર્વ મંત્રી બચુ ખાબડ પર....
બિહારમાં એનડીએની સરકાર જશે તો શેરબજારમાં આવશે સૌથી મોટો કડાકો, જાણો બજાર કેટલું ઘટી શકે છે
બિહારમાં એનડીએની સરકાર જશે તો શેરબજારમાં આવશે સૌથી મોટો કડાકો, જાણો બજાર કેટલું ઘટી શકે છે
Embed widget