શોધખોળ કરો

પોરબંદરમાં ધોધમાર વરસાદથી અનેક સોસાયટી પાણીમાં ગરકાવ, ઘરોમાં ઘૂસ્યા પાણી

પોરબંદરની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઇ હતી. ઉપરવાસનું પાણી ખાડીમાં આવતા સ્થિતિ બની વિકટ બની ગઇ છે

પોરબંદરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. મળતી જાણકારી અનુસાર ,પોરબંદરની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઇ હતી. ઉપરવાસનું પાણી ખાડીમાં આવતા સ્થિતિ બની વિકટ બની ગઇ છે. પોરબંદરમાં બે દિવસથી પડેલા સતત ભારે વરસાદના કારણે પાણી ખાડીમાં આવતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.


પોરબંદરમાં ધોધમાર વરસાદથી અનેક સોસાયટી પાણીમાં ગરકાવ, ઘરોમાં ઘૂસ્યા પાણી

પોરબંદરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગાયત્રી મંદિર આસપાસની સોસાયટીમાં પાણી ભરાયા હતા. તે સિવાય વાળંદ સોસાયટીની અંદર કેડ સમા પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓ વધી ગઇ છે. ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. ખાડીમાં પાણી વધતા જુબેલી, નર્સ ટેકરીને જોડતો રસ્તો બંધ કરાયો હતો.


પોરબંદરમાં ધોધમાર વરસાદથી અનેક સોસાયટી પાણીમાં ગરકાવ, ઘરોમાં ઘૂસ્યા પાણી

 આ ઉપરાંત ગાયત્રી મંદિર આસપાસની સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. પોરબંદરમાં બે દિવસમા અંદાજિત 15થી વધુ ઇંચ વરસાદ અને ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે ખાડીમાં પૂર આવ્યું હતું. આ ઉપરાંત રોકડિયા હુમાન મંદિર સામે આવેલ વાળંદ સોસાયટીની અંદર પાણી ભરાઇ ગયા હતા. જ્યારે આ સોસાયટીમાં અંદાજિત 50 થી 100 જેટલા ઘરોમાં કમર સુધી પાણી ભરાઇ ગયા હતા. તંત્ર તરફથી હાલમાં કોઈ સહાય આપવામાં આવી નથી જેને પગલે લોકોની હાલત કફોડી બની હતી.

મૂશળધાર વરસાદથી પોરબંદરમાં અલગ અલગ વિસ્તારોમાંથી રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી રહી છે. કુંભારવાળા, સુદામા પરોઠા હાઉસ જેવા વિસ્તારોમાં રેસ્ક્યૂની કામગીરી હાથ ધરાઇ હતી. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે રાજ્યમાં વધુ 25 લોકોના મોત થયા હતા. આ સાથે ત્રણ દિવસમાં મૃત્યુઆંક 35 પર પહોંચી ગયો છે. વરસાદ અને પૂરના પ્રકોપનો સામનો કરી રહેલા ગુજરાતને રાહત મળવાની આશા નથી, હવામાન વિભાગે વધુ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં વધુ 25 લોકોએ વરસાદના કારણે જીવ ગુમાવ્યો છે. આ સાથે સોમવારથી ત્રણ દિવસમાં મૃત્યુઆંક 35 પર પહોંચી ગયો છે, જ્યારે બુધવારે સતત ચોથા દિવસે રાજ્યના ભાગોમાં ભારે વરસાદ પડતાં લગભગ 17,800 લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવ્યા હતા.

વડોદરા શહેર હજુ પણ જળમગ્ન, સેનાની ટીમે સંભાળ્યો મોરચો, હેલિકોપ્ટરથી પહોંચાડાયા ફૂડ પેકેટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Valsad: વલસાડમાં ડેન્ગ્યુનો કહેર, 2 દિવસમાં 2 વ્યક્તિના મોત થતા હાહાકાર
Valsad: વલસાડમાં ડેન્ગ્યુનો કહેર, 2 દિવસમાં 2 વ્યક્તિના મોત થતા હાહાકાર
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Ganesh Visarjan|‘જસપાલને બચાવવા એક એક ગયાને બધા ડુબી ગયા..’ પ્રત્યક્ષદર્શીનો મોટો ખુલાસોAnand group Clash | વિદ્યાનગરમાં પથ્થરમારાની ઘટના પાછળનું કારણ જાણી તમે ચોંકી જશોAhmedabad Crime | અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જહેબાઝની ધરપકડHun To Bolish | હું તો બોલીશ | સારવારની શોધ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Valsad: વલસાડમાં ડેન્ગ્યુનો કહેર, 2 દિવસમાં 2 વ્યક્તિના મોત થતા હાહાકાર
Valsad: વલસાડમાં ડેન્ગ્યુનો કહેર, 2 દિવસમાં 2 વ્યક્તિના મોત થતા હાહાકાર
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Health Tips: જો તમને પણ શ્વાસ સંબંધી રોગ છે તો ભૂલથી પણ ન કરો આ વસ્તુનું સેવન, નહીં તો થશે ગંભીર નુકસાન
Health Tips: જો તમને પણ શ્વાસ સંબંધી રોગ છે તો ભૂલથી પણ ન કરો આ વસ્તુનું સેવન, નહીં તો થશે ગંભીર નુકસાન
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં પિતૃઓેને કેવી રીતે કરવા પ્રસન્ન? જાણો સરળ ઉપાય
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં પિતૃઓેને કેવી રીતે કરવા પ્રસન્ન? જાણો સરળ ઉપાય
Embed widget