શોધખોળ કરો
વડોદરા શહેર હજુ પણ જળમગ્ન, સેનાની ટીમે સંભાળ્યો મોરચો, હેલિકોપ્ટરથી પહોંચાડાયા ફૂડ પેકેટ
વડોદરા શહેરમાં હજુ પણ પાણી ભરાયેલા છે. જોકે વડોદરા શહેર પરથી સંકટ ઓછું થયું છે. વિશ્વામિત્રી નદીની જળ સપાટી 35.50 ફૂટ પર પહોંચી હતી. સતત ત્રીજા દિવસે અડધા વડોદરામાં પાણી ભરાયેલા છે.
વડોદરામાં જળબંબાકાર
1/6

વડોદરા શહેરમાં હજુ પણ પાણી ભરાયેલા છે. જોકે વડોદરા શહેર પરથી સંકટ ઓછું થયું છે. વિશ્વામિત્રી નદીની જળ સપાટી 35.50 ફૂટ પર પહોંચી હતી. સતત ત્રીજા દિવસે અડધા વડોદરામાં પાણી ભરાયેલા છે.
2/6

આજવા સરોવરના દરવાજા બંધ કરાયા બાદ પણ સ્થિતિમાં સુધારો થયો નથી. હજુ પણ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. શહેરના અનેક વિસ્તારોમાં 48 કલાકથી વીજકાપ છે. લોકો પોતાના ઘરોમાં રહેવા માટે મજબૂર થયા છે
Published at : 29 Aug 2024 10:47 AM (IST)
આગળ જુઓ





















