શોધખોળ કરો

રાજસ્થાન સરકારના સેઈ નદી પર ડેમ બનાવવાના નિર્ણયનો ગુજરાતે કેમ કર્યો વિરોધ ?

આ ડેમનું નિર્માણ થાય તો ગુજરાતમાં ઉત્તર ગુજરાત વિસ્તારને પાણીની મોટી અસર થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Gujarati News: ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રાજસ્થાનમાંથી પસાર થતી સેઈ નદી પર રાજસ્થાન રાજ્યમાં રાજસ્થાન સરકાર દ્વારા મોટો ડેમ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ડેમનું ટેન્ડરિંગ પણ રાજ્યસ્થાન સરકાર દ્વારા કરી દેવામાં આવ્યું છે એટલું જ નહીં પરંતુ જેની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે, ત્યારે આ ડેમનું નિર્માણ થાય તો ગુજરાતમાં ઉત્તર ગુજરાત વિસ્તારને પાણીની મોટી અસર થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક ખેડૂતો સહિત રાજકીય લોકો પણ આ બંધ અટકાવવા અથવા તો તેની અલાયદી વ્યવસ્થા કરવા માટે રજૂઆતો અત્યારથી જ કરવા લાગ્યા છે ત્યારે ઈડરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ અધ્યક્ષ રમલાલ વોરા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆતો કરવામાં આવી છે.

રમણલાલ વોરાએ પત્રમાં શું લખ્યું

રમણલાલ વોરાએ ધરોઈ ડેમ બનાવવામાં આવ્યો તેના નિયમો અને અન્ય વિગતો પણ મંગાવી તેનો અભ્યાસ કરી રાજ્ય સરકારને પણ ટાંક્યું હતું કે જે તે સમયે કેન્દ્ર સરકારમાંથી કેટલી ગ્રાન્ટ મળી છે અને કયા નિયમો અનુસાર આ ડેમ બનાવવામાં આવે છે તેની વિગતો મેળવી તાત્કાલિક ધોરણે બની રહેલા આ ડેમ પર વિચારણા કરવી જોઈએ. જોકે એટલું જ નહીં પરંતુ જો ડેમ બને તો ધરોઈ જળાશયમાં નર્મદા ડેમનું પાણી પણ ઠાલવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે, એટલું જ નહીં પરંતુ રમણલાલે ઉમેર્યું હતું કે રાજસ્થાન રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તેને લઈને પણ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા આ કામગીરી હાથ ધરાયું હોવાનું આક્ષેપ પણ રમણલાલ વોરા દ્વારા કરવામાં આવ્યો હતો.


રાજસ્થાન સરકારના સેઈ નદી પર ડેમ બનાવવાના નિર્ણયનો ગુજરાતે કેમ કર્યો વિરોધ ?

ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ખપત પડી શકે

 જોકે સેઈ નદી પર રાજસ્થાન સરકાર દ્વારા રાજસ્થાનમાં ડેમ બનાવવામાં આવે તો આગામી સમયમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ખપત પડે તેવી સ્પષ્ટ શક્યતાઓ જોવા મળી રહી છે.

કચ્છમા નર્મદાનું વધારાનું પાણી આપવા બીજા તબક્કાની મંજુરી આપવામાં આવી છે. અંદાજે 2300 કરોડના ખર્ચે બીજા તબક્કાની મંજુરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કચ્છના છેવાડાના ગામ સુંધી નર્મદાનું પાણી મળી રહે તે માટે તબક્કાની મંજુરી આપવામાં આવી છે. નર્મદાનુ વધારાનું પાણી કચ્છના છેલ્લા ગામોને મળી રહે તે પ્રકારની યોજના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
Embed widget