શોધખોળ કરો

Mathura News: પ્રેમાનંદ જી મહારાજના ફ્લેટમાં લાગી ભીષણ આગ, જાણો અપડેટ્સ

Mathura News:એપાર્ટમેન્ટમાંથી અચાનક ધુમાડો અને જ્વાળાઓ નીકળતી જોઈને, નજીકના લોકો મદદ માટે દોડી આવ્યા. સદનસીબે, પ્રેમાનંદ મહારાજ છેલ્લા એક મહિનાથી શ્રી રાધાહિત કલિકુંજ ખાતે રહે છે.

Mathura News:એપાર્ટમેન્ટમાંથી અચાનક ધુમાડો અને જ્વાળાઓ નીકળતી જોઈને, નજીકના લોકો મદદ માટે દોડી આવ્યા. સદનસીબે, પ્રેમાનંદ મહારાજ છેલ્લા એક મહિનાથી શ્રી રાધાહિત કલિકુંજ ખાતે રહે છે.

ઉત્તર પ્રદેશના મથુરાના વૃંદાવનમાં છટીકારા રોડ પર આવેલી શ્રી કૃષ્ણ શરણમ સોસાયટીમાં રવિવારે સવારે સંત પ્રેમાનંદજી મહારાજના ફ્લેટ નંબર 212 માં ભીષણ આગ લાગી હતી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આગ લાગવાનું મુખ્ય કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. જોકે, ઘટના દરમિયાન મહારાજના સેવકોએ સ્થાનિક રહેવાસીઓ, પોલીસ અધિકારીઓ અને પત્રકારો પ્રત્યે જે અભદ્ર વર્તન દાખવ્યું હતું તેનાથી પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી.

અહેવાલો અનુસાર, ફ્લેટમાંથી ધુમાડો અને જ્વાળાઓ નીકળતી જોઈને નજીકના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. સદનસીબે, પ્રેમાનંદ મહારાજ છેલ્લા મહિનાથી શ્રી રાધાહિત કલિકુંજમાં રહે છે, જેના કારણે અનિચ્છનિય ઘટના બનતા અટકી. ઘટનાની માહિતી મળતાં, સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઝડપથી આગ પર કાબુ મેળવ્યો.                                                       

પત્રકારો અને સ્થાનિકો સાથે અભદ્ર વર્તન

જ્યારે મહારાજના સેવકોએ ઘટનાનું કવરેજ કરી રહેલા પત્રકારો અને સ્થાનિક રહેવાસીઓને બળજબરીથી અટકાવ્યા ત્યારે ઘટનાસ્થળે તણાવ ફાટી નીકળ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સેવકોએ ઘણા લોકો પાસેથી મોબાઇલ ફોન છીનવી લીધા હતા અને હાજર પોલીસ અધિકારીઓ સાથે પણ ગેરવર્તન કર્યું હતું.

સ્થાનિકોમાં  ગુસ્સો

સંતના સેવકો દ્વારા કરવામાં આવેલા આ આક્રમક અને બેકાબૂ વર્તનથી સ્થાનિક બ્રજ રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. તેમનું કહેવું છે કે જ્યારે લોકો કટોકટીના સમયે મદદ કરવા આવ્યા હતા, ત્યારે સેવકોએ અભદ્ર વર્તન દર્શાવ્યું હતું. સ્થાનિક રહેવાસીઓએ પોલીસ વહીવટીતંત્ર પાસેથી સેવકો સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. સેવકોના આ વર્તનથી વૃંદાવનના ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં એક નવી ચર્ચા જગાવી છે.

ફાયર બ્રિગેડે આ ઘટનાની તપાસ શરૂ કરી છે, અને કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક વહીવટીતંત્રે ઇમારતના સાધનોનું ફાયર સેફ્ટી નિરીક્ષણ પણ શરૂ કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
Hun To Bolish: હું તો બોલીશ : રૂપિયા રળવાની રાજનીતિ!
Harsh Sanghavi : હારનું મંથન કરવાના બદલે કોંગ્રેસ ગુજરાતીઓને ગાળો આપે છે
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
Jio Plan : જિયોએ લોન્ચ કર્યો નવો રિચાર્જ પ્લાન, મળશે ડેઈલી 1.5GB ડેટા સહિત ઘણુ બધુ
Jio Plan : જિયોએ લોન્ચ કર્યો નવો રિચાર્જ પ્લાન, મળશે ડેઈલી 1.5GB ડેટા સહિત ઘણુ બધુ
IPL 2026: આઈપીએલ 2026ના પ્રથમ સપ્તાહમાં આ 5 સ્ટાર ખેલાડીઓ રહ્યા ફ્લોપ, ટીમમાંથી બહાર થવાનો ખતરો!
IPL 2026: આઈપીએલ 2026ના પ્રથમ સપ્તાહમાં આ 5 સ્ટાર ખેલાડીઓ રહ્યા ફ્લોપ, ટીમમાંથી બહાર થવાનો ખતરો!
Iran US War: ટ્રમ્પે પણ ઈરાનની તાકાતનો કર્યો સ્વીકાર, કહ્યું-
Iran US War: ટ્રમ્પે પણ ઈરાનની તાકાતનો કર્યો સ્વીકાર, કહ્યું- "દુશ્મન શક્તિશાળી છે." યુદ્ધ સમાપ્ત કરવા અંગે શું કહ્યું?
Embed widget