શોધખોળ કરો

Uttarakhand Exit Poll 2022: ઉત્તરાખંડમાં કોની બનશે સરકાર? જાણો એક્ઝિટ પોલના ચોંકવનાર પરિણામ

ઉતરાખંડની વિધાનસભાની 70 બેઠકો પર 14 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. અહીં એક્ઝિટ પોલ પહેલાં જ વર્તમાન મુખ્યમંત્રી પુષ્કર ધામીએ ફરીથી ભાજપની સરકાર બનવાનો દાવો કર્યો હતો.

ઉતરાખંડની વિધાનસભાની 70 બેઠકો પર 14 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. અહીં એક્ઝિટ પોલ પહેલાં જ વર્તમાન મુખ્યમંત્રી પુષ્કર ધામીએ ફરીથી ભાજપની સરકાર બનવાનો દાવો કર્યો હતો. જો કે, ઉત્તરાખંડમાં કોની સરકાર બનશે તેની જાણ તો 10 માર્ચના રોજ આવનાર ચૂંટણી પરથી જ થશે. પરંતુ ચૂંટણી બાદ અને ચૂંટણી પરીણામ પહેલાં ABP C-Voterએ મતદારોના પ્રતિભાવો જાણ્યા હતા અને સર્વે કર્યો હતો. આ સર્વેનો એક્ઝીટ પોલ અને ઓપિનીયન પોલા હાલ જાહેર થયો છે. તો આવો જાણીએ ઉત્તરાખંડમાં કોણ સરકાર બનાવી રહ્યું છે. 

ઉતરાખંડની વિધાનસભામાં કુલ 70 બેઠકો છે. આ વખતે ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સામ-સામે ચૂંટણી જંગ જામ્યો હતો.  ABP C-Voter એ કરેલા સર્વેના એક્ઝિટ પોલના પરીણામ જોઈએ તો, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સત્તાની ખેંચતાણ થઈ શકે છે. એક્ઝિટ પોલના વોટિંગ શેર જોઈએ તો, 

Cong - 39.3%
BJP - 40.8%
AAP - 8.7%
Others - 11.2% ટકા વોટિંગ શેર મળશે.

હવે ઉત્તરાખંડની વિધાનસભાની કુલ સીટોમાંથી કોને કેટલી સીટો મળશે તેના આંકડા જોઈએ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર થશે તેવું એક્ઝીટ પોલના પરીણામ પરથી લાગી રહ્યું છે. સીટોના આંકડા જોઈએ તો,

Cong - 32 થી 38 સીટો જીતી શકે છે.
BJP - 26 થી 32 સીટો જીતી શકે છે
AAP - 0 થી 2 સીટો જીતી શકે છે
Others - 3 થી 7 સીટો જીતી શકે છે.

ઉત્તરાખંડમાં વર્ષ 2017ના ચૂંટણી પરીણામ જોઈએ તો ભાજપે બંપર સીટો જીતીને સરકાર બનાવી હતી. ભાજપને 2017ની ચૂંટણીમાં 56 સીટો પર જીત મળી હતી. તો કોંગ્રેસને ફક્ત 11 સીટો પર જીત મળી હતી અને અન્યના ખાતામાં 3 સીટો ગઈ હતી. ઉત્તરાખંડમાં વર્ષ 2017ની ચૂંટણીમાં 65.56 ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે 65.37 ટકા મતદાન થયું છે.

ABP C-Voter 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
'સાંભળી રહ્યા છો ને વિનોદ...', PM મોદીએ ગુજરાતમાં મંચ પરથી કહ્યું અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો પંડાલ
'સાંભળી રહ્યા છો ને વિનોદ...', PM મોદીએ ગુજરાતમાં મંચ પરથી કહ્યું અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો પંડાલ

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Embed widget