શોધખોળ કરો

ABP e-Shikhar Sammelan: ગયા વર્ષે નવા-નવા ફેંસલા લેવાયા, નવી વિચારસરણીથી દેશને ચલાવ્યોઃ મંત્રી જિતેન્દ્ર સિંહ

આ કાર્યક્રમમાં મોદી સરકારનો કાર્યકાળ કેવો રહ્યો, આ સવાલ પર સત્તાપક્ષ અને વિપક્ષ સામે સવાલો છે. e-શિખર સંમેલનમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સરકારની એક વર્ષની ઉપલબ્ધિઓને ગણાવી હતી

નવી દિલ્હીઃ આખો દેશ અત્યારે જીવલેણ કોરોના સામે જંગ લડી રહ્યો છે, કેન્દ્ર સરકારથી લઇને તમામ રાજ્યોની સરકારો આને રોકવા માટે સંભવ પગલા ભરી રહી છે. આ દરમિયાન મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળનું એક વર્ષ પુરુ કરવા જઇ રહી છે. આ પ્રસંગે એબીપી ન્યૂઝ આજે e Shikhar Sammelan આયોજિત કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં મોદી સરકારનો કાર્યકાળ કેવો રહ્યો, આ સવાલ પર સત્તાપક્ષ અને વિપક્ષ સામે સવાલો છે. e-શિખર સંમેલનમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સરકારની એક વર્ષની ઉપલબ્ધિઓને ગણાવી હતી. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે ગયા વર્ષે મોટા મોટા ફેંસલા લેવામાં આવ્યા, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી, રામ જન્મભૂમિનો વિવાદ ખતમ થઇ ગયો. સીએએને લઇને ફેંસલો લેવામાં આવ્યો, અમે અસંભવને સંભવ બનાવ્યુ છે, અને નવી વિચારસરણીની સાથે દેશને ચલાવ્યો છે. જિતેન્દ્ર સિંહે કહ્યું કે, સીએએ અને એનઆરસી પર ભ્રમ ફેલાવવામાં આવ્યો છે. હું કોરોનાને લઇને કોઇનુ નામ નહીં લઉ, પણ કોઇએ તો આને ભ્રમ ફેલાવ્યો છે. કોઇ તો પૉકેટ હતુ જેના કારણે કોરોના ફેલાયો. મીડિયાએ જ તેને બતાવ્યુ, બધા જાણે છે કોરોના કોણે ફેલાવ્યો. પીએમઓમાં રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વનેતા બનીને ઉભર્યા છે. પહેલીવાર ભારતનો આવો નેતા દુનિયામા સામે આવ્યો છે, અને દુનિયામાં ચર્ચિત થયો છે. કોરોના પછીની દુનિયા ભારત માટે મોકો હશે. આમ છતા અમે પ્રયાસ કરીશુ કે ટાઇમલાઇનનુ પુરેપુરુ પાલન થાય.

ટોપ સ્ટોરી

મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget