શોધખોળ કરો

લઘુમતી આયોગના કાર્યકારી અધ્યક્ષ સૈયદ શહેઝાદીએ ગીતા પર આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

Syed Shahzadi : હિજાબ મુદ્દે શહેઝાદીએ કહ્યું કે દેશ તમારી કે મારી લાગણીઓ પર નથી ચાલતો. દેશ બંધારણના આધારે ચાલે છે.

રાષ્ટ્રીય લઘુમતી આયોગના કાર્યકારી અધ્યક્ષ સૈયદ શહેઝાદીએ શુક્રવારે શ્રીમદ્દ ભગવદ્દગીતા અંગે મોટું નિવેદન આપ્યું છે.  તેમણે કહ્યું કે ભગવદ્ ગીતા કોઈ ધાર્મિક ગ્રંથ નથી, પણ આ તત્વજ્ઞાન  પર આધારિત ગ્રંથ  છે. થોડા દિવસો પહેલા ગુજરાત સરકારે ગીતાને શાળાના અભ્યાસક્રમનો ભાગ બનાવવાની જાહેરાત કરી હતી.

ગુજરાત સરકારે ગયા અઠવાડિયે રાજ્યની વિધાનસભામાં જાહેરાત કરી હતી કે શૈક્ષણિક વર્ષ 2022-23 થી રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 6 થી 12  સુધીના અભ્યાસક્રમમાં ભગવદ્દગીતાનો સમાવેશ કરવામાં આવશે. થોડા દિવસો બાદ કર્ણાટક સરકારે પણ આવું જ વલણ દર્શાવ્યું હતું.

શાળાના અભ્યાસક્રમમાં ભગવદ્દગીતાને સામેલ કરવાના નિર્ણય પર શહેઝાદીએ કહ્યું કે મારો અંગત મત છે કે ગીતા કોઈ ધાર્મિક પુસ્તક નથી, તે તત્વજ્ઞાનનું પુસ્તક છે. તેમણે કહ્યું, “તેને તત્વજ્ઞાનના દૃષ્ટિકોણથી જોવું જોઈએ. એટલું જ નહીં વિદેશોમાં પણ તેના પર અભ્યાસ થઈ રહ્યો છે.”

કુરાન અથવા અન્ય ધાર્મિક પુસ્તકોને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવી રહ્યાં નથી તેવા પ્રશ્નના જવાબમાં શહેઝાદીએ કહ્યું કે અમે કોઈને રોકી રહ્યાં નથી. અમે ઇચ્છીએ છીએ કે લોકો એકબીજાના ધર્મ પ્રત્યે આદરની મજબૂત ભાવના રાખે. અમે ઈચ્છીએ છીએ કે તમામ ધર્મોના પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવે.

શહેઝાદીએ કહ્યું, “મારા અંગત મતે, અમે કોઈને ભગવદ્દગીતા કે કુરાન વાંચવાનું કહ્યું નથી. વ્યક્તિ શું વાંચવા માંગે છે તે તેની ઈચ્છા પર આધાર રાખે છે. આપણે ગીતાને ફિલસૂફીના દૃષ્ટિકોણથી જોઈ શકીએ છીએ, તે એવી વસ્તુ છે જે આપણા દેશ અને તેની ઓળખ સાથે જોડાયેલી છે.”

હિજાબ મુદ્દે શહેઝાદીએ કહ્યું કે દેશ તમારી કે મારી લાગણીઓ પર નથી ચાલતો. દેશ બંધારણના આધારે ચાલે છે. કોર્ટે આદેશ જાહેર કર્યો છે અને આપણે  તેનું પાલન કરવું પડશે. તેમણે કહ્યું કે આ કોર્ટનો નિર્ણય છે અને તેને સ્વીકારવો જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Embed widget