શોધખોળ કરો

અહેમદ પટેલનુ કયા ગોટાળામાં નામ ઉછળતા પાર્ટીમાંથી કરાયા હતા સાઇડ લાઇન, જાણો વિગતે

અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં ગાંધી પરિવાર બાદ સૌથી શક્તિશાળી નેતા ગણાતા હતા, પાર્ટીમાં તેઓ અહેમદ ભાઇ કે એપી તરીકે પણ ઓળખાતા હતા. તેમના નિધનથી કોંગ્રેસને મોટી ક્ષતિ પહોંચી છે

નવી દિલ્હીઃ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને 71 વર્ષીય વરિષ્ઠ નેતા અહેમદ પટેલનુ બુધવારે વહેલી સવારે મેદાંતા હૉસ્પીટલમાં નિધન થઇ ગયુ, આ અગાઉ કોરોના પૉઝિટીવ નીકળતા અહેમદ પટેલને સારવાર માટે હૉસ્પીટલમાં દાખલ કરાયા હતા. અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં ગાંધી પરિવાર બાદ સૌથી શક્તિશાળી નેતા ગણાતા હતા, પાર્ટીમાં તેઓ અહેમદ ભાઇ કે એપી તરીકે પણ ઓળખાતા હતા. તેમના નિધનથી કોંગ્રેસને મોટી ક્ષતિ પહોંચી છે. ખાસ વાત છે કે અહેમદ પટેલનુ નામ વર્ષ 2008માં થયેલા નૉટ ફૉર વૉટ કૌભાંડમાં ઉછળ્યુ હતુ. આ ગોટાળા બાદ અહેમદ પટેલને પાર્ટીમાંથી સાઇડ લાઇન કરવામાં આવ્યા હતા. બીજેપીએ આરોપ લગાવ્યો હતો કે યુપીએ વિરુદ્ધ વામપંથી પ્રાયોજિત અવિશ્વાસ પ્રસ્તાવની આગળ સાંસદોને કેશ બતાવવામાં આવી હતી. જોકે, આ કેસની તપાસ કરનારી સંસદીય પેનલ તેમની વિરુદ્ધ કંઇપણ ન હતુ મળ્યુ. વર્ષ 2008માં ભારતીય સંસદમાં એક કલંકિત ઘટના ઘટી જેમાં મનમોહન સરકાર દ્વારા વિશ્વાસ મત હાંસલ કરવા માટે ચર્ચા દરમિયાન બીજેપીના ત્રણ સાસંદોએ સંસદમાં એક કરોડ રૂપિયાની નૉટેની ગડ્ડીઓ સંસદમાં બતાવી હતી. આ સાંસદોનો આરોપ હતો કે મનમોહન સરકારે સમાજવાદી પાર્ટીના અમરસિંહના મધ્યમથી તેમના મતને ખરીદવાની કોશિશ કરી હતી. આ કેસમાં અહેમદ પટેલનુ નામ પણ ઉછળ્યુ હતુ. છેલ્લા ત્રણ દાયકા કરતાં વધારે સમયથી રાજકારણમાં.... ભરૂચ જિલ્લાના નાનકડા પિરામણ ગામમાં 21 ઓગસ્ટ, 1949ના રોજ જન્મેલા અહમદભાઈ મોહમ્મદભાઈ પટેલની રાજકીય કારકિર્દી ભારે રોમાંચક રહી છે. અહમદ પટેલ સતત લાઈમલાઈટમાં રહ્યા છે ને આવી રાજકીય કારકિર્દી બહુ ઓછા રાજકારણીઓને મળે. 1976માં માત્ર 27 વર્ષની ઉંમરે ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીતીને રાજકીય સફર શરૂ કરનારા પટેલ 1977માં માત્ર 26 વર્ષની ઉંમરે જ ભરૂચ લોકસભા બેઠક જીત્યા હતા ને ઓ વખતે સૌથી યુવાન સાંસદ બન્યા હતા. અહેમદ પટેલની એ વખતની જીતે ઇન્દિરા ગાંધી સહિતના દિગ્ગજ કોંગી નેતાઓને પણ ચોંકાવી દીધા હતા. એ પછી 1980 અને 1984માં ફરી જીતીને તેમણે હેટ્રિક કરી પણ 1989માં પહેલી વાર ભાજપના ચંદુભાઈ દેશમુખ સામે હાર્યા. 1991માં ફરી હાર્યા પછી તેમણે લોકસભાની ચૂંટણી લડવાનું છોડ્યું અને 1993માં પહેલી વાર રાજયસભાના સાંસદ બન્યા. એ પછી તે વધુ ચાર વાર રાજ્યસભામાં ગયા ને ગુજરાતમાં સળંગ પાંચ વાર રાજ્યસભાની ચૂંટણીમાં જીતનારા એક માત્ર નેતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
તમામ બેરોજગારોને સરકાર આપશે 2500 રુપિયા? જાણી લો આ યોજનાનું પૂરૂં સત્ય
તમામ બેરોજગારોને સરકાર આપશે 2500 રુપિયા? જાણી લો આ યોજનાનું પૂરૂં સત્ય
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
CJP પ્રદર્શન દરમિયાન જૈશેનું આંતકી હુમલાનું કાવતરૂં, સોશિયલ મીડિયાની આ પોસ્ટથી થયો પર્દાફાશ
CJP પ્રદર્શન દરમિયાન જૈશેનું આંતકી હુમલાનું કાવતરૂં, સોશિયલ મીડિયાની આ પોસ્ટથી થયો પર્દાફાશ

વિડિઓઝ

Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
Embed widget