શોધખોળ કરો

આજે નહીં તો કાલે, મુખ્યમંત્રી યોગી છોડી દેશે ભાજપ! અખિલેશ યાદવના દાવાથી ખળભળાટ 

ઉત્તર પ્રદેશના રાજકારણમાં શું થશે અને કોણ શું દાવા કરશે તે અંગે હંમેશા અનિશ્ચિતતા રહે છે. હવે સીએમ યોગી આદિત્યનાથ વિશે પણ આવો જ દાવો કરવામાં આવ્યો છે.

UP Politics: ઉત્તર પ્રદેશના રાજકારણમાં શું થશે અને કોણ શું દાવા કરશે તે અંગે હંમેશા અનિશ્ચિતતા રહે છે. હવે સીએમ યોગી આદિત્યનાથ વિશે પણ આવો જ દાવો કરવામાં આવ્યો છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે બુલડોઝર મુદ્દે મુખ્યમંત્રીના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે આજે નહીં તો કાલે મુખ્યમંત્રીએ પોતાની પાર્ટી બનાવવી પડશે.

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે સોમવારે (2 ઓગસ્ટ) ગુનાના આરોપી વ્યક્તિઓના મકાનો અથવા મિલકતોને તોડી પાડવાના વધતા જતા વલણની ટીકા કરી અને તેને "બુલડોઝર ન્યાય" મામલો ગણાવ્યો. કોર્ટે કહ્યું હતું કે તે આ મુદ્દાના ઉકેલ માટે માર્ગદર્શિકા જાહેર કરશે. બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પછી સીએમ યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવ વચ્ચે શબ્દ યુદ્ધ ચાલુ છે.

અખિલેશે આ વાત કહી 

અખિલેશ યાદવે સીએમ યોગીને ટોણો માર્યો છે અને કહ્યું છે કે જો તમે અને તમારું બુલડોઝર આટલું સફળ છો તો અલગ પાર્ટી બનાવો અને બુલડોઝર ચૂંટણી ચિન્હ સાથે ચૂંટણી લડો. તમારો ભ્રમ અને અભિમાન પણ તૂટી જશે. આમ પણ તમારી જે હાલત છે, જેમાં તમે ભાજપમાં હોવા છતાં, તમારું કોઈ મહત્વ નથી.અલગ પાર્ટી તો તમારે આજે નહીં તો કાલે બનાવવી જ પડશે. 

અખિલેશ યાદવે CM નિવાસ વિશે શું કહ્યું ? 

સપાના વડા અખિલેશ યાદવે એમ પણ કહ્યું કે જો નકશાનો જ સવાલ છે તો સરકારે જણાવવું જોઈએ કે મુખ્યમંત્રીના નિવાસસ્થાનનો નકશો મંજૂર છે કે નહીં અને ક્યારે મંજૂર કરવામાં આવ્યો. મને આ પણ કહો અથવા મને કાગળ બતાવો. આનો અર્થ એ છે કે તમે તે જાણી જોઈને કર્યું છે. જેમને તમારે નીચા દેખાડવાના હતા અને તમારી સરકારના અહંકાર પર તમે જાણી જોઈ બુલડોઝર ચલાવ્યું છે.

જ્યારે તેમણે સીએમના ડીએનએવાળા નિવેદનને લઈ કહ્યું કે કોઈને બોલતા પહેલા કે સમાજવાદીઓના ડીએનએમાં શું છે, પહેલા ડીએનએનું ફુલ ફોર્મ તો જણાવી દો. જ્યાં સુધી બુલડોઝરનો સવાલ છે તો કોર્ટનું બુલડોઝર ચાલ્યું કે હવે બુલડોઝર નહીં ચલાવી શકો.  

Haryana Polls: કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે વિનેશ અને બજરંગ પૂનિયા! રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget