શોધખોળ કરો

બગદાદ એરપોર્ટ પર અમેરિકાનો મિસાઇલ હુમલો, એરસ્ટ્રાઇકમાં ઇરાનના મિલિટ્રી જનરલ સહિત 8ના મોત

ઇરાન સમર્થિત મિલિશિયાના પ્રવક્તા અહેમદ અલ-અસદીએ કહ્યું કે, મુઝાહિદ્દીન અબુ મહદી અલ-મુહાંડિસ અને કાસિમ સુલેમાનીને મારવા માટે અમેરિકા અને ઇઝરાયેલી દુશ્મન જવાબદાર છે

ન્યૂયોર્કઃ અમેરિકાએ બગદાદના એરપોર્ટ પર હુમલો કર્યો છે, આ દાવો ઇરાની મિલિશિયાએ કર્યો છે. ઇરાકી મિલિશિયાએ કહ્યું કે, અમેરિકાના આ હવાઇ હુમલામાં ઇલાઇટ કુડ્સ ફોર્સના હેડ ઇરાની મેજર જનરલ કાસિમ સુલેમાની, ઇરાકી મિલિશિયાના કમાન્ડર અબુ મહેદી અલ-મુહાંડિસ સહિત આઠ લોકોના મોત થયા છે. ઇરાન સમર્થિત મિલિશિયાના પ્રવક્તા અહેમદ અલ-અસદીએ કહ્યું કે, મુઝાહિદ્દીન અબુ મહદી અલ-મુહાંડિસ અને કાસિમ સુલેમાનીને મારવા માટે અમેરિકા અને ઇઝરાયેલી દુશ્મન જવાબદાર છે. ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકન દુતાવાસે 1 જાન્યુઆરીએ પોતાના બધા સાર્વજનિક કૉન્સ્યૂલર સંચાલન (ઓપરેશન્સ)ને આગામી આદેશ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી હતી. આ નિર્ણય દુતાવાસ પર ઇરાન સમર્થક પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ લેવામાં આવ્યો હતો. બગદાદ એરપોર્ટ પર અમેરિકાનો મિસાઇલ હુમલો, એરસ્ટ્રાઇકમાં ઇરાનના મિલિટ્રી જનરલ સહિત 8ના મોત દુતાવાસ દ્વારા બુધવારે જાહેર થયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ કે, અમેરિકન પરિસરમાં થયેલા આતંકી હુમલાના કારણે બધા સાર્વજનિક કૉન્સ્યૂલર ઓપરેશન્સને આગાલા આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવે છે. સમાચાર એજન્સી સિન્હૂઆએ નિવેદનના હવાલાથી કહ્યું કે, ભવિષ્યની બધા નિયુક્તિઓને રદ્દ કરી દેવામાં આવી છે. અમેરિકન નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, દુતાવાસ સંપર્ક ના કરે. બગદાદ એરપોર્ટ પર અમેરિકાનો મિસાઇલ હુમલો, એરસ્ટ્રાઇકમાં ઇરાનના મિલિટ્રી જનરલ સહિત 8ના મોત આમાં આગળ કહેવાયુ હતુ કે ઇરાકના અર્ધ-સ્વાયત વિસ્તાર કુર્દિસ્તાનની રાજધાની એર્બિલમાં અમેરિકાનું મહાવાણિજ્ય વિઝા અને અમેરિકન નાગરિક સેવાઓની નિયુક્તિ માટે ખુલ્લો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Karwa Chauth 2024: જો તમે પહેલીવાર કરવા ચોથનું વ્રત કરી રહ્યા છો, તો જાણી લો નિયમો જાણો,ન કરો આ ભૂલ
Karwa Chauth 2024: જો તમે પહેલીવાર કરવા ચોથનું વ્રત કરી રહ્યા છો, તો જાણી લો નિયમો જાણો,ન કરો આ ભૂલ
Navratri 2024 Day 2: આસો નવરાત્રિનો આજે બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીની કથા, પૂજા અને મંત્ર
Navratri 2024 Day 2: આસો નવરાત્રિનો આજે બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીની કથા, પૂજા અને મંત્ર
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Embed widget