શોધખોળ કરો

પુલવામા હુમલોઃ પ્રારંભિક તપાસમાં મોટો ખુલાસો, RDXથી નહોતો થયો વિસ્ફોટ

કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલાની પ્રારંભિક તપાસમાં મોટો ખુલાસો થયો છે. આ હુમલામાં આરડીએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો પરંતુ કાશ્મીરના પથ્થરોની ખીણમાં ઉપયોગમાં લેવામાં આવતા સારી ગુણવત્તાવાળા યુરિયા અમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આતંકવાદી આદિલે તેને બે કે ત્રણ જગ્યા પરથી એકઠો કર્યો હતો. હુમલાની તપાસ કરી રહેલી એનઆઇએ, એનએસજી, જેવી કેન્દ્રિય તપાસ એજન્સીઓના ફોરેન્સિક નિષ્ણાંતોના મતે પ્રારંભિક તપાસમાં આરડીએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો તેવો રિપોર્ટ આવ્યો છે. હાલમાં એવું જાણવા મળ્યું છે કે ખાતર બનાવવામાં ઉપયોગ થનારા અમોનિયમ નાઇટ્રેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે અમોનિયમ નાઇટ્રેર એક અકાર્બનિક સંયોજન છે. આ સાધારણ તાપ અને દબાણ પર સફેદ રંગના ક્રિસ્ટલીય સોલિડ પદાર્થ હોય છે. ખેતીમાં તેનો ઉપયોગ ઉચ્ચ નાઇડ્રોજનયુક્ત ખાતરના રૂપમાં તથા વિસ્ફોટકોમાં ઓક્સીકારકના રૂપમાં હોય છે. મીડિયા રિપોર્ટ અનુસાર, વિસ્ફોટકો બનાવવામાં આ સામગ્રી પંજાબ અથવા હરિયાણાના સ્થાનિક ડિલરો પાસેથી ખરીદવામાં આવી હોઇ શકે છે. તપાસના પ્રથમ તબક્કામાં આરડીએક્સનો ઉપયોગ ના થયો હોવાના ખુલાસાથી સુરક્ષા એજન્સીઓ માટે ગંભીર ચિંતાનો વિષય છે. આરડીએક્સનો ઉપયોગ કાશ્મીરમાં એક દાયકાથી વધુ સમયથી થયો નથી. છેલ્લા વર્ષામાં કાશ્મીરમાં આતંકી અમોનિયમ નાઇટ્રેટ આધારિત વિસ્ફોટકોનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. ગંભીર ચિંતાનું કારણ એ છે કે આરડીએક્સની સરખામણીએ અમોનિયમ નાઇટ્રેટ બનાવવું ખૂબ સરળ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
બંગાળમાં કોણ મારશે બાજી? એક્ઝિટ પોલના અનુમાનો વચ્ચે અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી
બંગાળમાં કોણ મારશે બાજી? એક્ઝિટ પોલના અનુમાનો વચ્ચે અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી
Kailash Mansarovar Yatra: જૂનથી શરૂ થશે આ પાવન યાત્રા, રજિસ્ટ્રેશન શરૂ, જાણો કેવી રીતે કરશો અપ્લાય
Kailash Mansarovar Yatra: જૂનથી શરૂ થશે આ પાવન યાત્રા, રજિસ્ટ્રેશન શરૂ, જાણો કેવી રીતે કરશો અપ્લાય
Animal Behavior: શું પ્રાણીઓને વાવાઝોડા જેવી આપત્તિ આવવાની પહેલા જ ખબર પડી જાય છે? જાણો કેટલો સાચો છે આ દાવો
Animal Behavior: શું પ્રાણીઓને વાવાઝોડા જેવી આપત્તિ આવવાની પહેલા જ ખબર પડી જાય છે? જાણો કેટલો સાચો છે આ દાવો

વિડિઓઝ

Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઑટોમેટિક ટોલનાકું
Hun To Bolish : હું તો બોલીશ : તોફાની વાંદરાઓનો ત્રાસ !
Hun To Bolish: હું તો બોલીશ : મજૂરોનું ગૌરવ ક્યારે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર
ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર
આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
IPL 2027 માં આ 3 મોટી ટીમોના બદલાશે કેપ્ટન? સતત ખરાબ પ્રદર્શનથી મેનેજમેન્ટ ટેન્શનમાં!
IPL 2027 માં આ 3 મોટી ટીમોના બદલાશે કેપ્ટન? સતત ખરાબ પ્રદર્શનથી મેનેજમેન્ટ ટેન્શનમાં!
મોરબી ભાજપમાં 'ગઢ આલા પણ સિંહ ગેલા' જેવો ઘાટ! બહુમતી મળવા છતાં કોંગ્રેસના ઉમેદવાર બનશે જિલ્લા પંચાયત પ્રમુખ
મોરબી ભાજપમાં 'ગઢ આલા પણ સિંહ ગેલા' જેવો ઘાટ! બહુમતી મળવા છતાં કોંગ્રેસના ઉમેદવાર બનશે જિલ્લા પંચાયત પ્રમુખ
રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ
રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ
બંગાળમાં કોણ મારશે બાજી? એક્ઝિટ પોલના અનુમાનો વચ્ચે અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી
બંગાળમાં કોણ મારશે બાજી? એક્ઝિટ પોલના અનુમાનો વચ્ચે અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી
T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો કોને મળી તક અને કોનું પત્તું કટ થયું?
T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો કોને મળી તક અને કોનું પત્તું કટ થયું?
Embed widget