શોધખોળ કરો

અમૃતસરઃ 61 લોકોને કચડનારી ટ્રેનના ડ્રાઇવરે શું આપી સ્પષ્ટતા?

અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં રેલવે ફાટક પાસે મોટી સંખ્યામાં લોકો રાવણ દહન જોઇ રહ્યા હતા તે સમયે ત્યાંથી પસાર થયેલી ટ્રેને 61 લોકોને કચડી દીધા હતા. પણ સવાલ એ થાય છે કે શું આખરે લોકોની આટલી ભીડ ટ્રેનના ડ્રાઇવરને દેખાઇ નહોતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેલવે ડ્રાઇવરે જણાવ્યું કે, રાવણ દહનને કારણે આસપાસ ઘણો ધૂમાડો હતો. ઘટનાસ્થળ પર લાઇટની પણ વ્યવસ્થા નહોતી. એટલા માટે કોઇ દેખાતુ નહોતું. રેલવે અધિકારીનું કહેવું છે કે ત્યાં ખૂબ ધૂમાડો હતો જેને કારણે ડ્રાઇવર કાંઇ જોવામાં અસમર્થ હતો. તે સિવાય ટ્રેન વળાંક મારી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેલવે ડ્રાઇવરની ઓળખ સાર્વજનિક કરવામાં આવી નથી, રેલવે અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે. રેલવેના કહેવા અનુસાર, રાવણ દહન જોવા માટે આટલી મોટી સંખ્યામાં રેલવેના પાટા પર એકઠા થવું સ્પષ્ટ રીતે અતિક્રમણનો મામલો હતો અને આ કાર્યક્રમ માટે રેલવે દ્ધારા કોઇ મંજૂરી આપવામાં આવી નથી. અમૃતસર વહીવટીતંત્ર પર આ દુર્ઘટનાની જવાબદારી નાખતા સતાવાર સૂત્રોએ જણાવ્યું કે, સ્થાનિક અધિકારીઓને દશેરાના કાર્યક્રમની જાણકારી હતી અને તેમાં નવજોત સિંહ સિદ્ધુની પત્ની પણ હાજર રહી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, અમને આ અંગેની જાણકારી આપવામાં આવી નહોતી અને અમારી તરફની કાર્યક્રમની કોઇ મંજૂરી પણ અપાઇ નહોતી. સ્થાનિક વહીવટીતંત્રએ જવાબદારી લેવી જોઇએ. કેન્દ્રિય રેલવે રાજ્યમંત્રી મનોજ સિંહાએ કહ્યું કે, સ્થાનિક વહીવટીતંત્રએ કાર્યક્રમની કોઇ સૂચના રેલવે વિભાગને આપી નહોતી. જો રેલવેને જાણકારી આપવામાં આવી હોત તો રેલવે દ્ધારા ગાઇડલાઇન નિશ્વિત રીતે જાહેર કરવામાં આવી હોત. ટ્રેનની ઝડપ અંગે તેમણે કહ્યું કે, સ્પીડ પર નિયંત્રણ ટ્રેકના આધારે લગાવવામાં આવે છે નહી કે ભીડને જોઇને.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ
સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ
ટર્બ્યુલન્સવાળી ફ્લાઇટના પાઇલટનો થયો ડોપ ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ
ટર્બ્યુલન્સવાળી ફ્લાઇટના પાઇલટનો થયો ડોપ ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Embed widget