શોધખોળ કરો

Anant Radhika Wedding Reception Live: PM મોદીએ અનંત રાધિકાને આશીર્વાદ આપ્યા, નવપરિણીત યુગલે ચરણસ્પર્શ કર્યા, અંબાણી પરિવારે સ્વાગત કર્યું

Anant Ambani Radhika Marchant Wedding Reception Live: અનંત રાધિકાના લગ્ન બાદ હવે આશીર્વાદ સેરેમની અને વેડિંગ રિસેપ્શન યોજાશે. આની સાથે જોડાયેલી દરેક અપડેટ માટે અમારી સાથે અહીં બની રહો

LIVE

Key Events
Anant Radhika Wedding Reception Live: PM મોદીએ અનંત રાધિકાને આશીર્વાદ આપ્યા, નવપરિણીત યુગલે ચરણસ્પર્શ કર્યા, અંબાણી પરિવારે સ્વાગત કર્યું

Background

Anant Radhika Wedding Reception Live: અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાનીના સૌથી નાના પુત્ર અનંત અંબાની અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ શુક્રવારે મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં એક શાહી સમારોહમાં લગ્નના બંધનમાં બંધાયા. આ સૌથી મોટા લગ્નમાં ભવ્યતા, પરંપરા અને સેલિબ્રિટી ગ્લેમરનો સંગમ જોવા મળ્યો, જેમાં ગ્લોબલ આઇકોન, બોલીવુડ હસ્તીઓ અને રાજકીય ગણમાન્ય વ્યક્તિઓ હાજર રહ્યા.

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાનીના લગ્ન થઈ ચૂક્યા છે હવે અંબાની ફેમિલી ત્રણ વધુ ફંક્શન યોજવાની તૈયારી કરી રહી છે. 13 જુલાઈએ 'શુભ આશીર્વાદ' સેરેમની રાખવામાં આવી છે. 14 જુલાઈએ 'મંગલ ઉત્સવ' અથવા લગ્નનું રિસેપ્શન અને 15 જુલાઈએ મુંબઈમાં એક વધુ રિસેપ્શન પાર્ટી યોજાશે.

PM મોદી વર વધૂની આશીર્વાદ સેરેમનીમાં હાજરી આપી શકે છે અનંત રાધિકાના લગ્નમાં લાલુ પ્રસાદ યાદવ, અખિલેશ યાદવ સહિત રાજકારણના ઘણા દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા. PM મોદી આ રોયલ વેડિંગમાં દેખાયા નહોતા. જોકે એવી આશા રાખવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વર વધૂની આશીર્વાદ સેરેમનીમાં હાજરી આપી શકે છે. એ કન્ફર્મ થયું નથી કે PM મોદી ફંક્શનમાં કેટલો સમય રહેશે. રિપોર્ટ્સ માનીએ તો વડાપ્રધાન નવપરિણીત જોડીને આશીર્વાદ આપશે અને ચાલ્યા જશે.

લગ્નમાં આંતરરાષ્ટ્રીય હસ્તીઓની હતી હાજરી અમેરિકન ટેલિવિઝન સ્ટાર કિમ કાર્દશિયન અને તેમની બહેન ખ્લોઈ, નાઇજીરિયન રેપર રેમા, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર, અને સાઉદી અરામકોના CEO અમીન નાસર, સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના અધ્યક્ષ જે લી અને GSK PLCના મુખ્ય કાર્યકારી એમ્મા વાલ્મસ્લે સહિત આંતરરાષ્ટ્રીય બિઝનેસ ટાયકૂન પણ અનંત રાધિકાના સૌથી મોંઘા લગ્નના સાક્ષી બન્યા.

બોલીવુડ સાઉથના સિતારાઓએ ખૂબ મચાવ્યો ધમાલ અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, અજય દેવગન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, ટાઇગર શ્રોફ અને વરુણ ધવન સહિત બોલીવુડના લગભગ બધા ટોપ સ્ટાર્સ આ લગ્નમાં હાજર રહ્યા. આમાંથી ઘણા તેમના સમગ્ર પરિવારો સાથે પહોંચ્યા હતા. સાઉથ સુપરસ્ટાર રજનીકાંત, રામ ચરણ અને મહેશ બાબુએ પણ આ લગ્નમાં હાજરી આપી. આ આયોજનમાં ઘણા ભારતીય ક્રિકેટરો પણ સામેલ થયા, જેમાં સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજોથી લઈને પૂર્વ મહાન કૃષ્ણા શ્રીકાંત અને વર્તમાન સિતારા જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સામેલ હતા.

23:30 PM (IST)  •  13 Jul 2024

Anant Radhika Wedding Reception Live: સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના એક્ઝિક્યુટિવ ચેરમેન અનંત-રાધિકાના આશીર્વાદ સમારોહમાં હાજરી આપી હતી.

સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના એક્ઝિક્યુટિવ ચેરમેન લી જે યંગે પણ આશીર્વાદ સમારોહમાં હાજરી આપી હતી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manav Manglani (@manav.manglani)

23:29 PM (IST)  •  13 Jul 2024

Anant Radhika Wedding Reception Live: જગદગુરુ રામભદ્રાચાર્ય અનંત-રાધિકાને આશીર્વાદ આપવા પહોંચ્યા.

જગદગુરુ રામભદ્રાચાર્યએ પણ અનંત-રાધિકાના આશીર્વાદ સમારોહમાં હાજરી આપી હતી. મુકેશ અને નીતા અંબાણીએ તુલસી પીઠના સ્થાપક રામભદ્રાચાર્યના આશીર્વાદ લીધા હતા.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manav Manglani (@manav.manglani)

22:55 PM (IST)  •  13 Jul 2024

Anant Radhika Wedding Reception Live: જ્હોન સીનાએ ફંક્શનમાં હાજરી આપી, અંબાણી પરિવારની આતિથ્યની પ્રશંસા કરી, શાહરૂખ માટે લખી ખાસ નોંધ

હોલિવૂડ એક્ટર અને રેસલર જ્હોન સીના પણ અંબાણી પરિવારના લગ્ન કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા છે. તેણે અનંત-રાધિકાના લગ્ન અને આશીર્વાદ બંને ફંક્શનમાં હાજરી આપી છે. આ દરમિયાન તેણે પોતાના વેરિફાઈડ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પોસ્ટ પણ કરી છે. આ પોસ્ટમાં તેણે શાહરૂખ ખાન સાથે પોતાનો એક ફોટો પણ મૂક્યો છે.

તેણે લખ્યું, "તે એક અદ્ભુત 24 કલાક હતા." હું અંબાણી પરિવારની અજોડ હૂંફ અને આતિથ્ય માટે આભારી છું. આ અનુભવ ક્યારેય ભૂલવાનો નથી. આ સમય દરમિયાન મને અસંખ્ય મિત્રો સાથે જોડાવાનો મોકો મળ્યો. આમાં એ પણ સામેલ છે કે હું શાહરૂખ ખાનને મળ્યો અને તેને અંગત રીતે કહી શક્યો કે તેણે મારા જીવન પર શું સકારાત્મક અસર કરી છે.

22:54 PM (IST)  •  13 Jul 2024

Anant Radhika Wedding Reception Live: આશીર્વાદ સમારોહમાં 'રામ રામ જય રાજા રામ' ગુંજી ઉઠ્યું, સોનુ નિગમ અને હરિહરન સહિતના ઘણા ગાયકોએ આ પ્રસંગે હાજરી આપી

સોનુ નિગમ, શંકર મહાદેવન, હરિહરન અને શ્રેયા ઘોષાલ જેવા ગાયકોએ અનંત-રાધિકાના આશીર્વાદ સમારોહમાં 'રામ રામ જય રાજા રામ' ભજન ગાઈને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manav Manglani (@manav.manglani)

22:52 PM (IST)  •  13 Jul 2024

Anant Radhika Wedding Reception Live: જાવેદ જાફરીના પુત્ર મીઝાન અને કિમ કાર્દાશિયન અનંતના આશીર્વાદ સમારોહમાં સાથે જોવા મળ્યા

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યના 7 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: રાજ્યના 7 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Manekchowk Food: અમદાવાદીઓ માણેકચોકમાં ખાતા પહેલા સાવધાન, પિઝાની ગ્રેવી સહિત આ વસ્તુઓ સબ સ્ટાન્ડર્ડ નીકળી
Manekchowk Food: અમદાવાદીઓ માણેકચોકમાં ખાતા પહેલા સાવધાન, પિઝાની ગ્રેવી સહિત આ વસ્તુઓ સબ સ્ટાન્ડર્ડ નીકળી
Hindus in Bangladesh: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારથી મૌલાના ખુશ, કહ્યું- હિન્દુઓનો પહેલો વિકલ્પ તલવાર અને બીજો.....
Hindus in Bangladesh: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારથી મૌલાના ખુશ, કહ્યું- હિન્દુઓનો પહેલો વિકલ્પ તલવાર અને બીજો.....
Bangladesh: બાંગ્લાદેશમાં ફરી રસ્તા પર ઉતર્યા પ્રદર્શનકારીઓ, સુપ્રીમ કોર્ટનો ઘેરવા કરતા રાજીનામું આપવા મજબૂર થયા ચીફ જસ્ટીસ
Bangladesh: બાંગ્લાદેશમાં ફરી રસ્તા પર ઉતર્યા પ્રદર્શનકારીઓ, સુપ્રીમ કોર્ટનો ઘેરવા કરતા રાજીનામું આપવા મજબૂર થયા ચીફ જસ્ટીસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kodinar Police Raid | કોડીનારમાં બુટલેગરોને ત્યાં પોલીસના દરોડા, શું થયો મોટો ધડાકો?Narmada Dam | સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો, ડેમ 80 ટકા ભરાઈ ગયોPM Modi Wayanad Visit | 422 લોકોનો ભોગ લેનાર વાયનાડ ભૂસ્ખલન સ્થળનું PM મોદીએ કર્યું હવાઈ નિરીક્ષણNarmada Crime | નર્મદાના ગરુડેશ્વરમાં 2 યુવકોના મોતને લઈ રાજનીતિ તેજ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના 7 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: રાજ્યના 7 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Manekchowk Food: અમદાવાદીઓ માણેકચોકમાં ખાતા પહેલા સાવધાન, પિઝાની ગ્રેવી સહિત આ વસ્તુઓ સબ સ્ટાન્ડર્ડ નીકળી
Manekchowk Food: અમદાવાદીઓ માણેકચોકમાં ખાતા પહેલા સાવધાન, પિઝાની ગ્રેવી સહિત આ વસ્તુઓ સબ સ્ટાન્ડર્ડ નીકળી
Hindus in Bangladesh: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારથી મૌલાના ખુશ, કહ્યું- હિન્દુઓનો પહેલો વિકલ્પ તલવાર અને બીજો.....
Hindus in Bangladesh: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારથી મૌલાના ખુશ, કહ્યું- હિન્દુઓનો પહેલો વિકલ્પ તલવાર અને બીજો.....
Bangladesh: બાંગ્લાદેશમાં ફરી રસ્તા પર ઉતર્યા પ્રદર્શનકારીઓ, સુપ્રીમ કોર્ટનો ઘેરવા કરતા રાજીનામું આપવા મજબૂર થયા ચીફ જસ્ટીસ
Bangladesh: બાંગ્લાદેશમાં ફરી રસ્તા પર ઉતર્યા પ્રદર્શનકારીઓ, સુપ્રીમ કોર્ટનો ઘેરવા કરતા રાજીનામું આપવા મજબૂર થયા ચીફ જસ્ટીસ
Paris Olympics 2024: નીરજ ચોપરાને ગોલ્ડ મળશે? અરશદ નદીમનો ડોપ ટેસ્ટ થયો? જાણો વાયરલ દાવાની સત્યતા
Paris Olympics 2024: નીરજ ચોપરાને ગોલ્ડ મળશે? અરશદ નદીમનો ડોપ ટેસ્ટ થયો? જાણો વાયરલ દાવાની સત્યતા
Mehana News: મહેસાણા જિલ્લામાં 10 શિક્ષકો એક વર્ષથી નથી આવતા શાળામાં, પાંચ શિક્ષકો કરે છે વિદેશમાં પરિભ્રમણ
મહેસાણા જિલ્લામાં 10 શિક્ષકો એક વર્ષથી નથી આવતા શાળામાં, પાંચ શિક્ષકો કરે છે વિદેશમાં પરિભ્રમણ
UP Politics: PM મોદીએ માયાવતી અને ચંદ્રશેખર આઝાદની આ માંગણી પૂરી કરી દીધી!
UP Politics: PM મોદીએ માયાવતી અને ચંદ્રશેખર આઝાદની આ માંગણી પૂરી કરી દીધી!
Anand News: આણંદથી અમેરિકાનું હવાલા કૌભાંડ આવ્યું સામે, વૈભવી ગાડીઓમાં રોફ મારતા હિસ્ટ્રીશીટરો ઝડપાયા
Anand News: આણંદથી અમેરિકાનું હવાલા કૌભાંડ આવ્યું સામે, વૈભવી ગાડીઓમાં રોફ મારતા હિસ્ટ્રીશીટરો ઝડપાયા
Embed widget