શોધખોળ કરો

દેશના ક્યા મોટા રાજ્યે ઓક્સિજનના અભાવે કોરોનાના દર્દીનું મોત થયાનો કર્યો સ્વીકાર ? કબૂલાત કરનારું દેશનું પહેલું રાજ્ય

તાજેતરમાં જ કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ વર્ષની શરઆતમાં આવેલી કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવના કારણે થયેલા મોતના આંકડા માંગ્યા હતા.

નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશે બુધવારે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે વેન્ટિલેટર સપોર્ટ પર રહેલા કોરોનાના કેટલાક દર્દીઓનું મોત ઓક્સિજનના અભાવના કારણે મોત થયું છે. ઓક્સિજનના અભાવના કારણે કોરોનાના દર્દીઓના મોત થયાનું પ્રથમવાર કોઇ રાજ્યએ સ્વીકાર કર્યો હતો. નોંધનીય છે કે અગાઉ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર દરમિયાન કોઇ પણ રાજ્યમાં ઓક્સિજનના અભાવના કારણે કોઇ મોત થયાની સૂચના મળી નથી.

તાજેતરમાં જ કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ વર્ષની શરઆતમાં આવેલી કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવના કારણે થયેલા મોતના આંકડા માંગ્યા હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઇએ સૂત્રોના હવાલે જણાવ્યું હતું કે, 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, ઓડિશા, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, લદાખ, ઝારખંડ, હિમાચલપ્રદેશ, અને પંજાબે પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે પંજાબે કહ્યું કે, તેમને ત્યાં ઓક્સિજનના અભાવે  ચાર શંકાસ્પદ મોત થયા છે.

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવને કારણે  મોટી સંખ્યામાં કોવિડ -19 દર્દીઓ રસ્તાઓ અને હોસ્પિટલોમાં મૃત્યુ પામ્યા છે કે કેમ તે અંગેના સવાલના જવાબમાં આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે 20 જુલાઈએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કહ્યું હતું કે આરોગ્ય રાજ્યનો વિષય છે.

તેમણે કહ્યું હતું કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મૃત્યુના અહેવાલ માટે વિગતવાર માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો નિયમિત ધોરણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને કેસ અને મૃત્યુની જાણ કરે છે. જો કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્ધારા ખાસ કરીને ઓક્સિજનની અછતને કારણે કોઈ મૃત્યુ થયાની કોઇ જાણકારી આપી નથી.

નોંધનીય છે કે થોડા સમય અગાઉ કેન્દ્ર સરકારે સંસદમાં કહ્યું હતુ કે રાજ્ય સરકારો દ્ધારા જે આંકડાઓ આપવામાં આવ્યા છે જેમાં કોઇએ પણ કહ્યું નથી કે કોરોનાની બીજી લહેર દરમિયાન કોઇ પણ કોરોનાના દર્દીનું ઓક્સિજનના અભાવે મોત થયું છે. જોકે રાજ્ય સરકારોએ સ્વીકાર્યું હતું કે, બીજી લહેર દરમિયાન ઓક્સિજનની ભારે અછત હતી. પરંતુ કોઇ દર્દીનું મોત પાછળ આ કારણ માન્યું નહોતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
Embed widget