શોધખોળ કરો

દેશના ક્યા મોટા રાજ્યે ઓક્સિજનના અભાવે કોરોનાના દર્દીનું મોત થયાનો કર્યો સ્વીકાર ? કબૂલાત કરનારું દેશનું પહેલું રાજ્ય

તાજેતરમાં જ કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ વર્ષની શરઆતમાં આવેલી કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવના કારણે થયેલા મોતના આંકડા માંગ્યા હતા.

નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશે બુધવારે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે વેન્ટિલેટર સપોર્ટ પર રહેલા કોરોનાના કેટલાક દર્દીઓનું મોત ઓક્સિજનના અભાવના કારણે મોત થયું છે. ઓક્સિજનના અભાવના કારણે કોરોનાના દર્દીઓના મોત થયાનું પ્રથમવાર કોઇ રાજ્યએ સ્વીકાર કર્યો હતો. નોંધનીય છે કે અગાઉ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર દરમિયાન કોઇ પણ રાજ્યમાં ઓક્સિજનના અભાવના કારણે કોઇ મોત થયાની સૂચના મળી નથી.

તાજેતરમાં જ કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ વર્ષની શરઆતમાં આવેલી કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવના કારણે થયેલા મોતના આંકડા માંગ્યા હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઇએ સૂત્રોના હવાલે જણાવ્યું હતું કે, 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, ઓડિશા, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, લદાખ, ઝારખંડ, હિમાચલપ્રદેશ, અને પંજાબે પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે પંજાબે કહ્યું કે, તેમને ત્યાં ઓક્સિજનના અભાવે  ચાર શંકાસ્પદ મોત થયા છે.

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવને કારણે  મોટી સંખ્યામાં કોવિડ -19 દર્દીઓ રસ્તાઓ અને હોસ્પિટલોમાં મૃત્યુ પામ્યા છે કે કેમ તે અંગેના સવાલના જવાબમાં આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે 20 જુલાઈએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કહ્યું હતું કે આરોગ્ય રાજ્યનો વિષય છે.

તેમણે કહ્યું હતું કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મૃત્યુના અહેવાલ માટે વિગતવાર માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો નિયમિત ધોરણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને કેસ અને મૃત્યુની જાણ કરે છે. જો કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્ધારા ખાસ કરીને ઓક્સિજનની અછતને કારણે કોઈ મૃત્યુ થયાની કોઇ જાણકારી આપી નથી.

નોંધનીય છે કે થોડા સમય અગાઉ કેન્દ્ર સરકારે સંસદમાં કહ્યું હતુ કે રાજ્ય સરકારો દ્ધારા જે આંકડાઓ આપવામાં આવ્યા છે જેમાં કોઇએ પણ કહ્યું નથી કે કોરોનાની બીજી લહેર દરમિયાન કોઇ પણ કોરોનાના દર્દીનું ઓક્સિજનના અભાવે મોત થયું છે. જોકે રાજ્ય સરકારોએ સ્વીકાર્યું હતું કે, બીજી લહેર દરમિયાન ઓક્સિજનની ભારે અછત હતી. પરંતુ કોઇ દર્દીનું મોત પાછળ આ કારણ માન્યું નહોતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
Bomb Threat: દિલ્હી વિધાનસભાને મળી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, બજેટ પહેલા હાઈ એલર્ટ
Bomb Threat: દિલ્હી વિધાનસભાને મળી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, બજેટ પહેલા હાઈ એલર્ટ

વિડિઓઝ

CM Bhupendra Patel : પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રીની અપીલ
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ
Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, જાહેર કર્યો OBC ક્યૂઆર કૉડ
Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, જાહેર કર્યો OBC ક્યૂઆર કૉડ
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Iran Isreal US War: ઈસ્લામાબાદમાં બેઠક કરી શકે છે અમેરિકા અને ઈરાન, મધ્યસ્થીની ભૂમિકામાં આ ત્રણ મુસ્લિમ દેશ
Iran Isreal US War: ઈસ્લામાબાદમાં બેઠક કરી શકે છે અમેરિકા અને ઈરાન, મધ્યસ્થીની ભૂમિકામાં આ ત્રણ મુસ્લિમ દેશ
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
Embed widget