શોધખોળ કરો

દેશના ક્યા મોટા રાજ્યે ઓક્સિજનના અભાવે કોરોનાના દર્દીનું મોત થયાનો કર્યો સ્વીકાર ? કબૂલાત કરનારું દેશનું પહેલું રાજ્ય

તાજેતરમાં જ કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ વર્ષની શરઆતમાં આવેલી કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવના કારણે થયેલા મોતના આંકડા માંગ્યા હતા.

નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશે બુધવારે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે વેન્ટિલેટર સપોર્ટ પર રહેલા કોરોનાના કેટલાક દર્દીઓનું મોત ઓક્સિજનના અભાવના કારણે મોત થયું છે. ઓક્સિજનના અભાવના કારણે કોરોનાના દર્દીઓના મોત થયાનું પ્રથમવાર કોઇ રાજ્યએ સ્વીકાર કર્યો હતો. નોંધનીય છે કે અગાઉ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર દરમિયાન કોઇ પણ રાજ્યમાં ઓક્સિજનના અભાવના કારણે કોઇ મોત થયાની સૂચના મળી નથી.

તાજેતરમાં જ કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ વર્ષની શરઆતમાં આવેલી કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવના કારણે થયેલા મોતના આંકડા માંગ્યા હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઇએ સૂત્રોના હવાલે જણાવ્યું હતું કે, 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, ઓડિશા, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, લદાખ, ઝારખંડ, હિમાચલપ્રદેશ, અને પંજાબે પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે પંજાબે કહ્યું કે, તેમને ત્યાં ઓક્સિજનના અભાવે  ચાર શંકાસ્પદ મોત થયા છે.

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવને કારણે  મોટી સંખ્યામાં કોવિડ -19 દર્દીઓ રસ્તાઓ અને હોસ્પિટલોમાં મૃત્યુ પામ્યા છે કે કેમ તે અંગેના સવાલના જવાબમાં આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે 20 જુલાઈએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કહ્યું હતું કે આરોગ્ય રાજ્યનો વિષય છે.

તેમણે કહ્યું હતું કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મૃત્યુના અહેવાલ માટે વિગતવાર માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો નિયમિત ધોરણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને કેસ અને મૃત્યુની જાણ કરે છે. જો કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્ધારા ખાસ કરીને ઓક્સિજનની અછતને કારણે કોઈ મૃત્યુ થયાની કોઇ જાણકારી આપી નથી.

નોંધનીય છે કે થોડા સમય અગાઉ કેન્દ્ર સરકારે સંસદમાં કહ્યું હતુ કે રાજ્ય સરકારો દ્ધારા જે આંકડાઓ આપવામાં આવ્યા છે જેમાં કોઇએ પણ કહ્યું નથી કે કોરોનાની બીજી લહેર દરમિયાન કોઇ પણ કોરોનાના દર્દીનું ઓક્સિજનના અભાવે મોત થયું છે. જોકે રાજ્ય સરકારોએ સ્વીકાર્યું હતું કે, બીજી લહેર દરમિયાન ઓક્સિજનની ભારે અછત હતી. પરંતુ કોઇ દર્દીનું મોત પાછળ આ કારણ માન્યું નહોતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: કાલે દેશના આ 15 રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે! હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: કાલે દેશના આ 15 રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે! હવામાન વિભાગની મોટી આગાહી
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
Lucknow Fire: લખનૌના કોચિંગ સેન્ટરમાં ભયંકર આગ, અત્યાર સુધીમાં 15 વિદ્યાર્થીઓના મોત
Lucknow Fire: લખનૌના કોચિંગ સેન્ટરમાં ભયંકર આગ, અત્યાર સુધીમાં 15 વિદ્યાર્થીઓના મોત
IMD Alert: આગામી 48 કલાકમાં મુંબઈ સહિત આ વિસ્તારો આભ ફાટશે? આગામી 2 દિવસ આ 5 રાજ્યો માટે ભારે!
IMD Alert: આગામી 48 કલાકમાં મુંબઈ સહિત આ વિસ્તારો આભ ફાટશે? આગામી 2 દિવસ આ 5 રાજ્યો માટે ભારે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણ પર કંટ્રોલ કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : હકાભાના હૈયે ખેડૂત
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી, જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Gujarat Rain Forecast : દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Ahmedabad news : અમદાવાદના નાગરિકોને મોંઘવારીનો વધુ એક માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ
અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લામાં વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લામાં વરસાદની આગાહી
ફરી મંડરાયું LPG અછતનું સંકટ: કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત, 54 ઈજાગ્રસ્ત
ફરી મંડરાયું LPG અછતનું સંકટ: કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત, 54 ઈજાગ્રસ્ત
આવતીકાલનું હવામાન: કાલે દેશના આ 15 રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે! હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: કાલે દેશના આ 15 રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે! હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
બુધ ગોચર 2026: 7 જુલાઈ સુધી આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન, થઈ શકે છે મોટું આર્થિક નુકસાન
બુધ ગોચર 2026: 7 જુલાઈ સુધી આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન, થઈ શકે છે મોટું આર્થિક નુકસાન
મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 6 બળવાખોર સાંસદ શિંદે જૂથમાં જોડાયા  
મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 6 બળવાખોર સાંસદ શિંદે જૂથમાં જોડાયા  
Embed widget