શોધખોળ કરો

શું બેંકોના મર્જરથી જતી રહેશે નોકરી ? મોદી સરકારે આપ્યો આવો જવાબ

સરકારે પબ્લિક સેક્ટરની 10 બેંકોનું વિલય કરીને તેમને ચાર પબ્લિક સેક્ટર બેંકમાં બદલવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનું વિલય પંજાબ નેશનલ બેંકમાં કરવામાં આવશ. જ્યારે અલાહાબાદ બેંકને ઈન્ડિયન બેંક સાથે ભેળવી દેવામાં આવશે.

નવી દિલ્હીઃ થોડા મહિનાઓ પહેલા મોદી સરકાર દ્વારા પબ્લિક સેકટરની 10 બેંકોના વિલયની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ એવી અટકળો થતી હતી કે, બેંકોના વિલય બાદ ઘણા લોકોની નોકરી જતી રહેશે. પરંતુ સરકાર દ્વારા આવી આશંકાને નકારતા કહેવામાં આવ્યું કે, તેનાથી કર્મચારીઓના હિતની રક્ષા થશે અને ગ્રાહકોને શ્રેષ્ઠ સુવિધાઓ મળી શકશે. મંગળવારે નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક સવાલનો જવાબ આપતાં કહ્યું કે, વિવિધ બેંકોના વિલયથી તેઓ મજબૂત અને પ્રતિસ્પર્ધી થશે. કોઈ કર્મચારીને નોકરી ગુમાવવાનો વારો ન આવે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. બેંકોના વિલયથી કર્મચારીઓને મહત્તમ લાભ થશે અને વિલયમાં તેમના હિતોને ધ્યાનમાં રાખવામાં આવશે. વિલય પ્રક્રિયા દરમિયાન પૂરતી સાવધાની રાખવામાં આવી છે. અનુરાગ ઠાકુરે કહ્યું, 1998માં નરસિમ્હન સમિતિ અને 2008માં લીલાધર સમિતિએ બેંકોના વિલયની ભલામણ કરી હતી. સરકારે પબ્લિક સેક્ટરની 10 બેંકોનું વિલય કરીને તેમને ચાર પબ્લિક સેક્ટર બેંકમાં બદલવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનું વિલય પંજાબ નેશનલ બેંકમાં કરવામાં આવશ. જ્યારે અલાહાબાદ બેંકને ઈન્ડિયન બેંક સાથે ભેળવી દેવામાં આવશે. અનુરાગ ઠાકુરના કહેવા મુજબ, યુબીઆઈનો કુલ કારોબાર 2,08,000 કરોડ રૂપિયાનો છે, જ્યારે પીએનબીનો 11,82,224 કરોડ રૂપિયા છે. વિલયની સાથે કુલ કારોબાર 17,94,526 કરોડ રૂપિયા થઈ જસે અને દેશની બીજી સૌથી મોટી બેંક બની જશે. આ રીતે અન્ય વિલય અંતર્ગત કેનેરા બેંકમાં સિંડિકેટ બેંક સામેલ થશે. જ્યારે ચોથા વિલયમાં યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા, આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંક એક થઈ જશે. PM મોદીએ જમશેદપુરમાં ટાટાના ગુજરાત કનેકશનનો કર્યો ઉલ્લેખ, જાણો શું કહ્યું જૂનાગઢઃ  કેશોદ અને માળીયા હાટીનામાં કમોસમી વરસાદ; ઘઉં, ડુંગળીના પાકને ભારે નુકસાનની ભીતિ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે

વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
Embed widget