શોધખોળ કરો

શું બેંકોના મર્જરથી જતી રહેશે નોકરી ? મોદી સરકારે આપ્યો આવો જવાબ

સરકારે પબ્લિક સેક્ટરની 10 બેંકોનું વિલય કરીને તેમને ચાર પબ્લિક સેક્ટર બેંકમાં બદલવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનું વિલય પંજાબ નેશનલ બેંકમાં કરવામાં આવશ. જ્યારે અલાહાબાદ બેંકને ઈન્ડિયન બેંક સાથે ભેળવી દેવામાં આવશે.

નવી દિલ્હીઃ થોડા મહિનાઓ પહેલા મોદી સરકાર દ્વારા પબ્લિક સેકટરની 10 બેંકોના વિલયની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ એવી અટકળો થતી હતી કે, બેંકોના વિલય બાદ ઘણા લોકોની નોકરી જતી રહેશે. પરંતુ સરકાર દ્વારા આવી આશંકાને નકારતા કહેવામાં આવ્યું કે, તેનાથી કર્મચારીઓના હિતની રક્ષા થશે અને ગ્રાહકોને શ્રેષ્ઠ સુવિધાઓ મળી શકશે. મંગળવારે નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક સવાલનો જવાબ આપતાં કહ્યું કે, વિવિધ બેંકોના વિલયથી તેઓ મજબૂત અને પ્રતિસ્પર્ધી થશે. કોઈ કર્મચારીને નોકરી ગુમાવવાનો વારો ન આવે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. બેંકોના વિલયથી કર્મચારીઓને મહત્તમ લાભ થશે અને વિલયમાં તેમના હિતોને ધ્યાનમાં રાખવામાં આવશે. વિલય પ્રક્રિયા દરમિયાન પૂરતી સાવધાની રાખવામાં આવી છે. અનુરાગ ઠાકુરે કહ્યું, 1998માં નરસિમ્હન સમિતિ અને 2008માં લીલાધર સમિતિએ બેંકોના વિલયની ભલામણ કરી હતી. સરકારે પબ્લિક સેક્ટરની 10 બેંકોનું વિલય કરીને તેમને ચાર પબ્લિક સેક્ટર બેંકમાં બદલવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનું વિલય પંજાબ નેશનલ બેંકમાં કરવામાં આવશ. જ્યારે અલાહાબાદ બેંકને ઈન્ડિયન બેંક સાથે ભેળવી દેવામાં આવશે. અનુરાગ ઠાકુરના કહેવા મુજબ, યુબીઆઈનો કુલ કારોબાર 2,08,000 કરોડ રૂપિયાનો છે, જ્યારે પીએનબીનો 11,82,224 કરોડ રૂપિયા છે. વિલયની સાથે કુલ કારોબાર 17,94,526 કરોડ રૂપિયા થઈ જસે અને દેશની બીજી સૌથી મોટી બેંક બની જશે. આ રીતે અન્ય વિલય અંતર્ગત કેનેરા બેંકમાં સિંડિકેટ બેંક સામેલ થશે. જ્યારે ચોથા વિલયમાં યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા, આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંક એક થઈ જશે. PM મોદીએ જમશેદપુરમાં ટાટાના ગુજરાત કનેકશનનો કર્યો ઉલ્લેખ, જાણો શું કહ્યું જૂનાગઢઃ  કેશોદ અને માળીયા હાટીનામાં કમોસમી વરસાદ; ઘઉં, ડુંગળીના પાકને ભારે નુકસાનની ભીતિ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Supreme Court News: PM મોદીના કથિત 'હેટ સ્પીચ' વિરુદ્ધની અરજી SCએ ફગાવી, EC સમક્ષ જવાના આપ્યા નિર્દેશ
Supreme Court News: PM મોદીના કથિત 'હેટ સ્પીચ' વિરુદ્ધની અરજી SCએ ફગાવી, EC સમક્ષ જવાના આપ્યા નિર્દેશ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Chhota Udepur । છોટા ઉદેપુરમાં સવારથી વરસ્યો છુટોછવાયો વરસાદAhmedabad News । અમદાવાદના સાણંદ APMCમાં ભારે પવન સાથે વરસાદથી પલળ્યો પાકSurat News । સુરતના ઓલપાડ તાલુકામાં પવન સાથે વરસાદથી પાકને નુકસાનSouth Gujarat । દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Supreme Court News: PM મોદીના કથિત 'હેટ સ્પીચ' વિરુદ્ધની અરજી SCએ ફગાવી, EC સમક્ષ જવાના આપ્યા નિર્દેશ
Supreme Court News: PM મોદીના કથિત 'હેટ સ્પીચ' વિરુદ્ધની અરજી SCએ ફગાવી, EC સમક્ષ જવાના આપ્યા નિર્દેશ
Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ
Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ
Wholesale Inflation: મોંઘવારીમાં રેકોર્ડતોડ ઉછાળો, મોંઘા શાકભાજી અને કઠોળાને કારણે ફુગાવો વધ્યો
Wholesale Inflation: મોંઘવારીમાં રેકોર્ડતોડ ઉછાળો, મોંઘા શાકભાજી અને કઠોળાને કારણે ફુગાવો વધ્યો
આ એરલાઇનને થયો તગડો નફો, કર્મચારીઓને બોનસ તરીકે આપશે પાંચ મહિનાનો પગાર
આ એરલાઇનને થયો તગડો નફો, કર્મચારીઓને બોનસ તરીકે આપશે પાંચ મહિનાનો પગાર
Layoffs: આ કંપનીએ 1000 કર્મચારીઓની કરી છટણી, સીઇઓએ શું આપ્યો મેસેજ?
Layoffs: આ કંપનીએ 1000 કર્મચારીઓની કરી છટણી, સીઇઓએ શું આપ્યો મેસેજ?
Embed widget