શોધખોળ કરો

Arvind Kejriwal Arrested: જો કેજરીવાલ રાજીનામું નહીં આપે તો શું થશે? દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગું થવાની સંભાવના કેટલી?

Arvind Kejriwal Arrested: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુરુવારે (21 માર્ચ) એક્સાઇઝ કૌભાંડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ પ્રથમ મુખ્યમંત્રી છે જેમની પદ પર રહેતા ધરપકડ થઈ છે.

Arvind Kejriwal Arrested: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુરુવારે (21 માર્ચ) એક્સાઇઝ કૌભાંડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ પ્રથમ મુખ્યમંત્રી છે જેમની પદ પર રહેતા ધરપકડ થઈ છે. આમ આદમી પાર્ટી (AAP) કહે છે કે તેઓ આ પદ પર ચાલુ રહેશે. જો અરવિંદ કેજરીવાલ રાજીનામું નહીં આપે તો દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાગુ થઈ શકે છે. દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે અને આવી સ્થિતિમાં લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

કાયદા હેઠળ, એલજીને બંધારણીય તંત્રના ભંગાણ અથવા બંધારણીય વ્યવસ્થાની નિષ્ફળતાને ટાંકીને રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરવાનો અધિકાર છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 239 એબીમાં એલજીને આ અધિકાર આપવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે ક્યારે અને કયા રાજ્યમાં અને કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું -

પ્રધાનમંત્રી કેટલી વાર લાગ્યું રાષ્ટ્રપતિ શાસન
નરેન્દ્ર મોદી 8
મનમોહન સિંહ 10
પીવી નરસિમ્હા રાવ 11
રાજીવ ગાંધી 6
ઈન્દિરા ગાંધી 48
જવાહર લાલ નહેરુ 7

ક્યારે ક્યા રાજ્યમાં લાગું થયું રાષ્ટ્રપતિ શાસન?

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ ક્યારે લાગ્યું રાષ્ટ્રપતિ શાસન ક્યારે હટ્યું રાષ્ટ્રપતિ શાસન
મહારાષ્ટ્ર 28 સપ્ટેમ્બર, 2014  31 ઓક્ટોબર, 2014
અરુણાચલ પ્રદેશ 26 જાન્યુઆરી, 2016 19 ફેબ્રુઆરી, 2016
ઉત્તરાખંડ 27 માર્ચ, 2016 11 મે, 2016
મહારાષ્ટ્ર 12 નવેમ્બર, 2016 23 નવેમ્બર, 2019
જમ્મુ અને કાશ્મીર 9 જાન્યુઆરી, 2016 1 માર્ચ, 2015
જમ્મુ અને કાશ્મીર 8 જાન્યુઆરી, 2016 4 અપ્રીલ, 2016
જમ્મુ અને કાશ્મીર 19 ફેબ્રુઆરી, 2018 31 ઓક્ટોબર, 2019
પુડુચેરી 23 ફેબ્રુઆરી, 2021 5 મે, 2021

દિલ્હીના લિકર પોલિસી કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. તેમની પહેલા મનીષ સિસોદિયા અને AAP સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તે બંને જેલમાં છે. તે જ સમયે, દિલ્હી સરકારમાં મંત્રી રહી ચૂકેલા સત્યેન્દ્ર જૈન પણ જેલમાં છે. આવી સ્થિતિમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જો અરવિંદ કેજરીવાલ રાજીનામું આપશે તો દિલ્હીની જવાબદારી કોણ લેશે. આ માટે આતિશી, સૌરભ ભારદ્વાજ અને અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલના નામની ચર્ચા થઈ રહી છે. તે જ સમયે, આમ આદમી પાર્ટીના કન્વીનર માટે આતિશી, પંજાબના સીએમ ભગવંત માન અને સુનીતા કેજરીવાલના નામ સામે આવી રહ્યા છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે (21 માર્ચ 2024) દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. લિકર પોલિસીમાં મની લોન્ડરિંગના કેસમાં બે કલાકની પૂછપરછ બાદ EDએ કેજરીવાલની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીએ તેને શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યો હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Embed widget