શોધખોળ કરો

Arvind Kejriwal Arrested: જો કેજરીવાલ રાજીનામું નહીં આપે તો શું થશે? દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગું થવાની સંભાવના કેટલી?

Arvind Kejriwal Arrested: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુરુવારે (21 માર્ચ) એક્સાઇઝ કૌભાંડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ પ્રથમ મુખ્યમંત્રી છે જેમની પદ પર રહેતા ધરપકડ થઈ છે.

Arvind Kejriwal Arrested: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુરુવારે (21 માર્ચ) એક્સાઇઝ કૌભાંડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ પ્રથમ મુખ્યમંત્રી છે જેમની પદ પર રહેતા ધરપકડ થઈ છે. આમ આદમી પાર્ટી (AAP) કહે છે કે તેઓ આ પદ પર ચાલુ રહેશે. જો અરવિંદ કેજરીવાલ રાજીનામું નહીં આપે તો દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાગુ થઈ શકે છે. દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે અને આવી સ્થિતિમાં લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

કાયદા હેઠળ, એલજીને બંધારણીય તંત્રના ભંગાણ અથવા બંધારણીય વ્યવસ્થાની નિષ્ફળતાને ટાંકીને રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરવાનો અધિકાર છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 239 એબીમાં એલજીને આ અધિકાર આપવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે ક્યારે અને કયા રાજ્યમાં અને કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું -

પ્રધાનમંત્રી કેટલી વાર લાગ્યું રાષ્ટ્રપતિ શાસન
નરેન્દ્ર મોદી 8
મનમોહન સિંહ 10
પીવી નરસિમ્હા રાવ 11
રાજીવ ગાંધી 6
ઈન્દિરા ગાંધી 48
જવાહર લાલ નહેરુ 7

ક્યારે ક્યા રાજ્યમાં લાગું થયું રાષ્ટ્રપતિ શાસન?

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ ક્યારે લાગ્યું રાષ્ટ્રપતિ શાસન ક્યારે હટ્યું રાષ્ટ્રપતિ શાસન
મહારાષ્ટ્ર 28 સપ્ટેમ્બર, 2014  31 ઓક્ટોબર, 2014
અરુણાચલ પ્રદેશ 26 જાન્યુઆરી, 2016 19 ફેબ્રુઆરી, 2016
ઉત્તરાખંડ 27 માર્ચ, 2016 11 મે, 2016
મહારાષ્ટ્ર 12 નવેમ્બર, 2016 23 નવેમ્બર, 2019
જમ્મુ અને કાશ્મીર 9 જાન્યુઆરી, 2016 1 માર્ચ, 2015
જમ્મુ અને કાશ્મીર 8 જાન્યુઆરી, 2016 4 અપ્રીલ, 2016
જમ્મુ અને કાશ્મીર 19 ફેબ્રુઆરી, 2018 31 ઓક્ટોબર, 2019
પુડુચેરી 23 ફેબ્રુઆરી, 2021 5 મે, 2021

દિલ્હીના લિકર પોલિસી કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. તેમની પહેલા મનીષ સિસોદિયા અને AAP સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તે બંને જેલમાં છે. તે જ સમયે, દિલ્હી સરકારમાં મંત્રી રહી ચૂકેલા સત્યેન્દ્ર જૈન પણ જેલમાં છે. આવી સ્થિતિમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જો અરવિંદ કેજરીવાલ રાજીનામું આપશે તો દિલ્હીની જવાબદારી કોણ લેશે. આ માટે આતિશી, સૌરભ ભારદ્વાજ અને અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલના નામની ચર્ચા થઈ રહી છે. તે જ સમયે, આમ આદમી પાર્ટીના કન્વીનર માટે આતિશી, પંજાબના સીએમ ભગવંત માન અને સુનીતા કેજરીવાલના નામ સામે આવી રહ્યા છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે (21 માર્ચ 2024) દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. લિકર પોલિસીમાં મની લોન્ડરિંગના કેસમાં બે કલાકની પૂછપરછ બાદ EDએ કેજરીવાલની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીએ તેને શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યો હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch VideoSaurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch VideoRajkot Rain | વહેલી સવારથી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ નજારો આ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
Embed widget