શોધખોળ કરો

‘દીકરો એટલો મોટો થઈ ગયો કે હવે તે માતાને આંખ બતાવી રહ્યો છે.... ', કેજરીવાલે RSS ચીફને પૂછ્યા 5 સવાલ

CM Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલે RSS પ્રમુખ મોહન ભાગવતને પૂછ્યું કે જે રીતે PM મોદી CBI નો ડર બતાવીને સરકારો પાડી રહ્યા છે શું RSS તેની સાથે સંમત છે?

CM Arvind Kejriwal: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જંતર મંતર પર 'જનતાની અદાલત'ને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે PM મોદી અને કેન્દ્રની NDA સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. અરવિંદ કેજરીવાલે RSS પ્રમુખ મોહન ભાગવતને પણ 5 સવાલો પૂછ્યા. તેમણે પૂછ્યું કે જે રીતે PM મોદી CBI નો ડર બતાવીને સરકારો પાડી રહ્યા છે શું RSS તેની સાથે સહમત છે?

અરવિંદ કેજરીવાલે સંઘ પ્રમુખને પૂછ્યા આ 5 સવાલો

  1. જે રીતે મોદીજી ED CBI નો ડર બતાવીને સરકારો પાડી રહ્યા છે શું RSS તેની સાથે સંમત છે?
  2. મોદીજીએ સૌથી ભ્રષ્ટ નેતાઓને BJP માં સામેલ કરાવ્યા. શું RSS મોદીજી સાથે સંમત છે?
  3. JP નડ્ડાના નિવેદનથી RSS દુઃખી થયું કે નહીં?
  4. 75 વર્ષનો નિયમ મોદીજી પર લાગુ પડશે કે નહીં?
  5. BJP RSS ની કૂખમાંથી જન્મી છે. કહેવાય છે કે એ જોવું RSS ની જવાબદારી છે કે BJP પથભ્રષ્ટ ન થાય. શું તમે આજની BJP ના પગલાંઓથી સહમત છો? શું તમે ક્યારેય મોદીજીને આ બધું ન કરવા માટે કહ્યું?

અમે પ્રામાણિકતાથી ચૂંટણી લડીને બતાવ્યું - કેજરીવાલ

AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું, અન્ના આંદોલન 4 એપ્રિલ 2011 ના રોજ જંતર મંતરથી શરૂ થયું હતું. ત્યારે સરકારે અમને ચેલેન્જ કરી હતી કે ચૂંટણી લડીને બતાવો, જીતીને બતાવો. અમે પણ ચૂંટણી લડી લીધી. દેશની અંદર સાબિત કરી દીધું કે પ્રામાણિકતાથી ચૂંટણી લડી શકાય છે અને પ્રામાણિકતાથી ચૂંટણી જીતી પણ શકાય છે. અમે સરકાર ચલાવી. વીજળી પાણી મફત કરી દીધું. બસોમાં મહિલાઓનો પ્રવાસ મફત કરી દીધો. સારવાર મફત કરી દીધી. શાનદાર હોસ્પિટલો અને શાળાઓ બનાવી દીધી. આ જોઈને મોદીજી ગભરાઈ ગયા અને અમારા પર ખોટા આરોપો લગાવી દીધા અને જેલમાં મોકલી દીધા.

કેજરીવાલે દિલ્હી દારૂ નીતિ કૌભાંડનો ઉલ્લેખ કરતા કહ્યું, વકીલોએ કહ્યું કે આ કેસ દસ વર્ષ પણ ચાલી શકે છે. હું આ દાગ સાથે નથી જીવી શકતો. એટલે વિચાર્યું કે જનતાની અદાલતમાં જઈશ. જો હું બેઈમાન હોત તો વીજળી મફત કરવાના ત્રણ હજાર કરોડ ખાઈ જાત, મહિલાઓનું ભાડું મફત ન કરત, બાળકો માટે શાળાઓ ન બનાવત. ખરેખર, અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટથી આ કેસમાં જામીન મળ્યા છે, તે પછી તેમણે CM પદેથી રાજીનામું આપી દીધું.

આ પણ વાંચોઃ

જ્યાં જ્યાં સરકાર મંદિરોમાં આવીને વ્યવસ્થા કરવા લાગી છે ત્યાં ધર્માચાર્યો સામે આવે અને....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget