શોધખોળ કરો

'15 દિવસની અંદર અરવિંદ કેજરીવાલ ખાલી કરી દેશે મુખ્યમંત્રી આવાસ': સંજય સિંહ

Arvind Kejriwal News:આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હવે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ તમામ સરકારી સુવિધાઓ છોડી દેશે

Arvind Kejriwal News: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હવે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ તમામ સરકારી સુવિધાઓ છોડી દેશે. અરવિંદ કેજરીવાલ સીએમ આવાસ છોડશે. AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે બુધવારે (18 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે, "અરવિંદ કેજરીવાલ 15 દિવસમાં સરકારી આવાસ ખાલી કરશે."

તેમણે કહ્યું હતું કે , "મુખ્યમંત્રી તરીકે વ્યક્તિને ઘણી સુવિધાઓ મળે છે અને કેજરીવાલને પણ મળી છે." ગઈકાલે રાજીનામું આપ્યા બાદ પહેલા તેમણે કહ્યું કે અમે તમામ સુવિધાઓ છોડી દઈશું. તેમની સુરક્ષા પર પણ સવાલ છે. તેમના પર હુમલાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. ભાજપના લોકોએ હુમલા કર્યા હતા. શારીરિક ઈજા થઈ છે. અમને તેમના પરિવારની ચિંતા છે.

સુરક્ષાની ચિંતા- સંજય સિંહ

સંજય સિંહે કહ્યું, "અમે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કેજરીવાલે કહ્યું કે હું જેલમાં રહ્યો છું, ભયંકર ગુનેગારોની વચ્ચે ભગવાન મારી રક્ષા કરશે." સામાન્ય લોકોની વચ્ચે રહેશે. અમે ક્યાં રહીશું એ હજુ નક્કી નથી. પરંતુ નવું આવાસ ટૂંક સમયમાં મળી જશે.

મંગળવારે જ અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. જ્યારે કોઈ પણ નેતા મુખ્યમંત્રી રહેતા નથી ત્યારે તેમને પોતાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા માટે પૂરતો સમય આપવામાં આવે છે. જે વધુમાં વધુ ત્રણ મહિના સુધી હોઈ શકે છે.

સરકારી આવાસના રિનોવેશનને લઇને વિવાદ

હાલમાં અરવિંદ કેજરીવાલ જે સરકારી મકાનમાં રહે છે તે સિવિલ લાઇન્સના ફ્લેગ સ્ટાફ રોડ પર આવેલું છે. અરવિંદ કેજરીવાલ તેના રિનોવેશન પરના ખર્ચને લઈને ભાજપના નિશાના પર આવ્યા હતા. આને મુદ્દો બનાવીને ભાજપે દિલ્હી સરકાર સામે મોરચો ખોલ્યો હતો. જે બાદ એલજીએ એન્ટી કરપ્શન બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરી હતી.

ડિસેમ્બર 2013માં જ્યારે અરવિંદ કેજરીવાલ પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ ગાઝિયાબાદના કૌશામ્બી વિસ્તારમાં રહેતા હતા. આ પછી મુખ્યમંત્રી તરીકે તેઓ દિલ્હીના તિલક લેન સ્થિત ઘરમાં રહેવા લાગ્યા. આ પછી જ્યારે ફેબ્રુઆરી 2015માં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારે તે ઉત્તર દિલ્હીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં રહેવા લાગ્યા હતા. રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ હોવાના કારણે અરવિંદ કેજરીવાલ સરકારી આવાસ મેળવવાના હકદાર છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે તેમનું નવું લોકેશન ક્યાં હશે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધ વચ્ચે રાહત! ઇન્ડિગો જેદ્દાહથી 10 ખાસ ફ્લાઇટ્સ ચલાવશે, જાણો ભારત પરત આવવાનો પ્લાન
યુદ્ધ વચ્ચે રાહત! ઇન્ડિગો જેદ્દાહથી 10 ખાસ ફ્લાઇટ્સ ચલાવશે, જાણો ભારત પરત આવવાનો પ્લાન
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
પતિનો પગાર 9000! પત્નીએ એલિમનીમાં માંગ્યા 12 હજાર, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યુ?
પતિનો પગાર 9000! પત્નીએ એલિમનીમાં માંગ્યા 12 હજાર, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યુ?
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત

વિડિઓઝ

Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત
Gold Price Hike : આજે સોનાના ભાવમાં 7 હજારનો વધારો, કેટલો થયો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
UAN નંબર વિના કેવી રીતે જાણી શકશો PF બેલેન્સ? જાણો તમામ પ્રોસેસ
UAN નંબર વિના કેવી રીતે જાણી શકશો PF બેલેન્સ? જાણો તમામ પ્રોસેસ
Artificial Intelligence: ફક્ત ટાઈમપાસ નહીં! AIથી તમે દર મહિને કરી શકો છો લાખોની કમાણી,જાણો રીત
Artificial Intelligence: ફક્ત ટાઈમપાસ નહીં! AIથી તમે દર મહિને કરી શકો છો લાખોની કમાણી,જાણો રીત
T20 World Cup: ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનલ વરસાદમાં ધોવાશે તો કેવી રીતે થશે વિજેતાનો નિર્ણય? જાણો ICCનો નિયમ
T20 World Cup: ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનલ વરસાદમાં ધોવાશે તો કેવી રીતે થશે વિજેતાનો નિર્ણય? જાણો ICCનો નિયમ
ઈરાનના હુમલાઓ વચ્ચે અબુ ધાબીમાં આવેલું BAPS હિંદુ મંદિર 9 માર્ચ સુધી બંધ રહેશે
ઈરાનના હુમલાઓ વચ્ચે અબુ ધાબીમાં આવેલું BAPS હિંદુ મંદિર 9 માર્ચ સુધી બંધ રહેશે
Embed widget