શોધખોળ કરો

'15 દિવસની અંદર અરવિંદ કેજરીવાલ ખાલી કરી દેશે મુખ્યમંત્રી આવાસ': સંજય સિંહ

Arvind Kejriwal News:આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હવે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ તમામ સરકારી સુવિધાઓ છોડી દેશે

Arvind Kejriwal News: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હવે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ તમામ સરકારી સુવિધાઓ છોડી દેશે. અરવિંદ કેજરીવાલ સીએમ આવાસ છોડશે. AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે બુધવારે (18 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે, "અરવિંદ કેજરીવાલ 15 દિવસમાં સરકારી આવાસ ખાલી કરશે."

તેમણે કહ્યું હતું કે , "મુખ્યમંત્રી તરીકે વ્યક્તિને ઘણી સુવિધાઓ મળે છે અને કેજરીવાલને પણ મળી છે." ગઈકાલે રાજીનામું આપ્યા બાદ પહેલા તેમણે કહ્યું કે અમે તમામ સુવિધાઓ છોડી દઈશું. તેમની સુરક્ષા પર પણ સવાલ છે. તેમના પર હુમલાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. ભાજપના લોકોએ હુમલા કર્યા હતા. શારીરિક ઈજા થઈ છે. અમને તેમના પરિવારની ચિંતા છે.

સુરક્ષાની ચિંતા- સંજય સિંહ

સંજય સિંહે કહ્યું, "અમે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કેજરીવાલે કહ્યું કે હું જેલમાં રહ્યો છું, ભયંકર ગુનેગારોની વચ્ચે ભગવાન મારી રક્ષા કરશે." સામાન્ય લોકોની વચ્ચે રહેશે. અમે ક્યાં રહીશું એ હજુ નક્કી નથી. પરંતુ નવું આવાસ ટૂંક સમયમાં મળી જશે.

મંગળવારે જ અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. જ્યારે કોઈ પણ નેતા મુખ્યમંત્રી રહેતા નથી ત્યારે તેમને પોતાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા માટે પૂરતો સમય આપવામાં આવે છે. જે વધુમાં વધુ ત્રણ મહિના સુધી હોઈ શકે છે.

સરકારી આવાસના રિનોવેશનને લઇને વિવાદ

હાલમાં અરવિંદ કેજરીવાલ જે સરકારી મકાનમાં રહે છે તે સિવિલ લાઇન્સના ફ્લેગ સ્ટાફ રોડ પર આવેલું છે. અરવિંદ કેજરીવાલ તેના રિનોવેશન પરના ખર્ચને લઈને ભાજપના નિશાના પર આવ્યા હતા. આને મુદ્દો બનાવીને ભાજપે દિલ્હી સરકાર સામે મોરચો ખોલ્યો હતો. જે બાદ એલજીએ એન્ટી કરપ્શન બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરી હતી.

ડિસેમ્બર 2013માં જ્યારે અરવિંદ કેજરીવાલ પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ ગાઝિયાબાદના કૌશામ્બી વિસ્તારમાં રહેતા હતા. આ પછી મુખ્યમંત્રી તરીકે તેઓ દિલ્હીના તિલક લેન સ્થિત ઘરમાં રહેવા લાગ્યા. આ પછી જ્યારે ફેબ્રુઆરી 2015માં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારે તે ઉત્તર દિલ્હીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં રહેવા લાગ્યા હતા. રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ હોવાના કારણે અરવિંદ કેજરીવાલ સરકારી આવાસ મેળવવાના હકદાર છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે તેમનું નવું લોકેશન ક્યાં હશે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

jagannath rath yatra: પુરી રથયાત્રામાં નાસભાગ જેવી સ્થિતિ, શ્વાસ રૂંધાતા એક શ્રદ્ધાળુનું મોત અનેક ઘાયલ
jagannath rath yatra: પુરી રથયાત્રામાં નાસભાગ જેવી સ્થિતિ, શ્વાસ રૂંધાતા એક શ્રદ્ધાળુનું મોત અનેક ઘાયલ
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
જમ્મુ-કાશ્મીરમાં બદલાશે સરકાર ? BJPનો મોટો દાવો, 'NC ના ધારાસભ્યો મફતમાં વેચવવા તૈયાર, અમે...'
જમ્મુ-કાશ્મીરમાં બદલાશે સરકાર ? BJPનો મોટો દાવો, 'NC ના ધારાસભ્યો મફતમાં વેચવવા તૈયાર, અમે...'
Instamart પર કરો બુકિંગ, મિનિટોમાં ઘરે પહોંચશે LPG સિલિન્ડર, કનેક્શન ના હોય તો પણ ચાલશે
Instamart પર કરો બુકિંગ, મિનિટોમાં ઘરે પહોંચશે LPG સિલિન્ડર, કનેક્શન ના હોય તો પણ ચાલશે

વિડિઓઝ

Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ
Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Embed widget