શોધખોળ કરો

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા સમિતિને આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય

આ પહેલા 8 માર્ચે અયોધ્યાની ભૂમિ પર માલિકી હકના મામલાને સૉલ્વ કરવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતાની મંજૂરી આપી હતી. મધ્યસ્થોની કમિટીમાં જસ્ટીસ ઇબ્રાહિમ ખલીફૂલ્લા, વકીલ શ્રીરામ પંચૂ અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર સામેલ છે

નવી દિલ્હીઃ અયોધ્યા મામલા પર મધ્યસ્થતાની પ્રક્રિયાના આદેશ બાદ શુક્રવારે પહેલીવાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રિમ કોર્ટે સર્વમાન્ય ઉકેલ માટે પૂર્વ ન્યાયાધીશ એફ એમ આઈ ખલીફુલ્લાની અધ્યક્ષતાવાળી મધ્યસ્થતા સમિતિના કાર્યકાળને  15 ઓગસ્ટ સુધી વધારી દીધો છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યની બંધારણીય બેન્ચે કહ્યું કે ખલીફુલ્લા મધ્યસ્થતા સમિતિનો રિપોર્ટ મળ્યો છે અને તેમણે પોતાની કાર્યવાહી પૂર્ણ કરવા માટે 15 ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો છે. તેના પર કોર્ટે મધ્યસ્થતાનો સમય 15 ઓગસ્ટ સુધી વધારી દીધો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, ‘અમે આ મામલે મધ્યસ્થા ક્યાં સુધી પહોંચી તેની જાણકારી સાર્વજનિક નથી કરી શકતા. તેને ગુપ્ત રાખવામાં આવે.’ વરિષ્ઠ વકીલ રાજીવ ધવને કહ્યું કે, અમે કોર્ટની બહાર વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવવા સમર્થન કરીએ છે. આ મામલે બન્ને પક્ષના વકીલોએ મધ્યસ્થતાની કાર્યવાહી પ્રતિ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું કે તે આ પ્રક્રિયામાં પૂરો સહયોગ કરી રહ્યાં છે. મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ એસએ બોબડે, ડીવાઇ ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ.અબ્દુલ નજીરની બંધારણીય બેન્ચ કરી રહી છે. આ પહેલા 8 માર્ચે અયોધ્યાની ભૂમિ પર માલિકી હકના મામલાને સૉલ્વ કરવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતાની મંજૂરી આપી હતી. મધ્યસ્થોની કમિટીમાં જસ્ટીસ ઇબ્રાહિમ ખલીફૂલ્લા, વકીલ શ્રીરામ પંચૂ અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર સામેલ છે. આ કમિટીના ચેરમેન જસ્ટિસ ખલીફૂલ્લા છે. આ કમિટીને આઠ અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યુ હતું. કોર્ટે કહ્યું હતું કે, મધ્યસ્થતા પર કોઇ મીડિયા રિપોર્ટિંગ નહીં થાય. સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતાની પ્રક્રિયાને ફૈઝાબાદમાં કરવાનો આદેશ આપ્યો હતો. અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા સમિતિને આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
Ketan Murder Case: મારી પુત્રી દોષિત હોય તો તેને પણ એજ કિલ્લા પરથી ફેંકી દો, સિયાના પિતાએ શું કહ્યું, જુઓ વીડિયો
Ketan Murder Case: મારી પુત્રી દોષિત હોય તો તેને પણ એજ કિલ્લા પરથી ફેંકી દો, સિયાના પિતાએ શું કહ્યું, જુઓ વીડિયો
Weather Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 22 રાજ્યોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
Weather Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 22 રાજ્યોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
પહેલા જ T20 મુકાબલામાં ઇતિહાસ રચી શકે છે 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી, ડેબ્યૂ કરતાની સાથે જ તૂટી જશે આ 6 મોટા રેકોર્ડ
પહેલા જ T20 મુકાબલામાં ઇતિહાસ રચી શકે છે 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી, ડેબ્યૂ કરતાની સાથે જ તૂટી જશે આ 6 મોટા રેકોર્ડ
Embed widget