શોધખોળ કરો

રામ મંદિર ભૂમિ પૂજનઃ પ્રધાનમંત્રી મોદીના આ 5 નિવેદનની થઈ રહી છે ચર્ચા

આજે PM મોદીએ જયશ્રી રામના બદલે જય સિયા રામનો નારો લગાવ્યો હતો. આ પહેલા મંદિર આંદોલન સાથે જોડાયેલા નેતા જયશ્રી રામના નારા લગાવતા હતા.

અયોધ્યાઃ પ્રધાનમંત્રી મોદીએ આજે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું. આ અવસરે તેમણે સંબોધન કર્યુ હતું. આજે તેમણે જયશ્રી રામના બદલે જય સિયા રામનો નારો લગાવ્યો હતો. આ પહેલા મંદિર આંદોલન સાથે જોડાયેલા નેતા જયશ્રી રામના નારા લગાવતા હતા. પ્રધાનમંત્રી મોદીએ આજે પરંપરાગત ધોતી-કુર્તા પહેર્યા હતા. તેમની સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા. મોદીએ કહ્યું કે, રામ જન્મભૂમિ ટ્રસ્ટે મને આમંત્રણ આપ્યું અને ઐતિહાસિક કાર્યક્રમનો હિસ્સો લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આજે ફરી ઈતિહાસનું પુનરાવર્તન થયું છે. રામ મંદિર માટે ચાલેલા આંદોલનમાં અર્પણ હતું, તર્પણ હતુ, સંઘર્ષ પણ હતો, સંકલ્પ પણ હતો. જેના ત્યાગ, બલિદાન અને સંઘર્ષથી આજે આ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે, જેની તપસ્યા રામમંદિરમાં પાયા તરીકે જોડાયેલ રહી છે, હું એ બધાને આજે 130 કરોડ દેશવાસીઓ તરફથી નમન કરું છું.  ભગવાન શ્રી રામનો સંદેશ, રામમંદિરનો સંદેશ, આજે આપણા હજારો વર્ષોની પરંપરાનો સંદેશ, કેવી રીતે વિશ્વ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું પડશે. આપણી જીવન દ્રષ્ટિથી વિશ્વ પરિચિત થાય તે આપણા સૌની વર્તમાન અને ભાવિ પેઢીની જવાબદારી છે. ભગવાન રામે એમ પણ બતાવ્યું છે કે જ્યા સુધી આપણી પાસે તાકાત નહીં હોય ત્યાં સુધી ડર નહીં હોય. આ માટે રાષ્ટ્રએ શક્તિશાળી બનવાની જરૂર છે. પ્રધાનમંત્રીનું મોદીનું આ નિવેદન તાજેતરમાં ચીન સાથે થયેલા વિવાદને લઈ આપવામાં આવ્યું છે. ભારતમાં અયોધ્યામાં સુવર્ણ અધ્યાય રચાઈ રહ્યો છે. મંદિરની સાથે ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છએ. રામ મંદિર માટે જે લોકોએ બલિદાન આપ્યુ છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભગવાન રામ વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશ ઈન્ડોનેશિયા સહિત વિશ્વના વિવિધ દેશોમાં આજે પૂજનીય છે. રામ મંદિરના નિર્માણથી સમગ્ર અયોધ્યા ક્ષેત્રની અર્થવ્યવસ્થામાં ઉછાળો આવશે. ભારતની આસ્થામાં રામ છે, આદર્શોમાં રામે છે. ભારતની દિવ્યતામાં રામ છે, ભારતના દર્શનમાં રામ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ketan Agarwal Murder Case: સિયાએ નહીં, ચેતને માર્યો હતો કેતનને ધક્કો, પોલીસે રિક્રિએટ કર્યું ક્રાઈમ સીન
Ketan Agarwal Murder Case: સિયાએ નહીં, ચેતને માર્યો હતો કેતનને ધક્કો, પોલીસે રિક્રિએટ કર્યું ક્રાઈમ સીન
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
હવે 75 રૂપિયા નહીં ભરવા પડે! 1 જુલાઈથી આધારમાં આ અપડેટ થશે મફત, જાણો શું બદલાયું
હવે 75 રૂપિયા નહીં ભરવા પડે! 1 જુલાઈથી આધારમાં આ અપડેટ થશે મફત, જાણો શું બદલાયું
સ્વિમિંગ પૂલની મજા બની મોતનું કારણ: માથાભેર કૂદકો મારતા 25 વર્ષીય યુવકનું કરુણ મોત, Video વાયરલ
સ્વિમિંગ પૂલની મજા બની મોતનું કારણ: માથાભેર કૂદકો મારતા 25 વર્ષીય યુવકનું કરુણ મોત, Video વાયરલ

વિડિઓઝ

Ahmedabad Jal Yatra : અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથી જળયાત્રા
Europe Hit Wave : યુરોપમાં ગરમીથી હાહાકાર, ફ્રાંસમાં ગરમીને કારણે 1 હજાર લોકોના મોત
El Nino Effect : અલ નીનોની અસરને પગલે જૂન પૂર્ણ થવા છતાં અનેક રાજ્યોમાં નથી વરસ્યો વરસાદ
Gujarat Monsoon: ગુજરાત પર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Mumbai Rain: મુંબઈમાં મુશળધાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં સુપર અલ નીનોની અસર, ચાલુ વર્ષે 146 વર્ષમાં સૌથી ઓછો જૂન મહિનામાં વરસાદ
દેશમાં સુપર અલ નીનોની અસર, ચાલુ વર્ષે 146 વર્ષમાં સૌથી ઓછો જૂન મહિનામાં વરસાદ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ભરાયા પાણી, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ભરાયા પાણી, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી કરાશે જળાભિષેક 
Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી કરાશે જળાભિષેક 
હંમેશા માટે બંધ થઈ જશે ગેસ સબસિડી! બે દિવસમાં કરી લો આ કામ, જાણો LPG e-KYCની પ્રોસેસ
હંમેશા માટે બંધ થઈ જશે ગેસ સબસિડી! બે દિવસમાં કરી લો આ કામ, જાણો LPG e-KYCની પ્રોસેસ
'ગૌતમ ગંભીર, અમે તમને ક્યારેય અમારા કોચ નહીં બનાવીએ...' આયર્લેન્ડ સામે હાર બાદ આ ક્રિકેટ બોર્ડે ઉડાવી મજાક
'ગૌતમ ગંભીર, અમે તમને ક્યારેય અમારા કોચ નહીં બનાવીએ...' આયર્લેન્ડ સામે હાર બાદ આ ક્રિકેટ બોર્ડે ઉડાવી મજાક
Pakistan: કરાંચી હુમલા બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરી એરસ્ટ્રાઈક, 35 લોકોના મોત
Pakistan: કરાંચી હુમલા બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરી એરસ્ટ્રાઈક, 35 લોકોના મોત
Deepti Sharma New Record: દીપ્તિ શર્માએ બનાવ્યો મહા-રેકોર્ડ, આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ વિકેટ લેનારી બની બોલર
Deepti Sharma New Record: દીપ્તિ શર્માએ બનાવ્યો મહા-રેકોર્ડ, આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ વિકેટ લેનારી બની બોલર
Tax Rules: પતિ-પત્ની પરસ્પર ગિફ્ટમાં આપે શેર તો શું લાગશે ટેક્સ? ITRના આ નિયમોનું રાખો ખાસ ધ્યાન
Tax Rules: પતિ-પત્ની પરસ્પર ગિફ્ટમાં આપે શેર તો શું લાગશે ટેક્સ? ITRના આ નિયમોનું રાખો ખાસ ધ્યાન
Embed widget