શોધખોળ કરો

રામ મંદિર ભૂમિ પૂજનઃ પ્રધાનમંત્રી મોદીના આ 5 નિવેદનની થઈ રહી છે ચર્ચા

આજે PM મોદીએ જયશ્રી રામના બદલે જય સિયા રામનો નારો લગાવ્યો હતો. આ પહેલા મંદિર આંદોલન સાથે જોડાયેલા નેતા જયશ્રી રામના નારા લગાવતા હતા.

અયોધ્યાઃ પ્રધાનમંત્રી મોદીએ આજે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું. આ અવસરે તેમણે સંબોધન કર્યુ હતું. આજે તેમણે જયશ્રી રામના બદલે જય સિયા રામનો નારો લગાવ્યો હતો. આ પહેલા મંદિર આંદોલન સાથે જોડાયેલા નેતા જયશ્રી રામના નારા લગાવતા હતા. પ્રધાનમંત્રી મોદીએ આજે પરંપરાગત ધોતી-કુર્તા પહેર્યા હતા. તેમની સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા. મોદીએ કહ્યું કે, રામ જન્મભૂમિ ટ્રસ્ટે મને આમંત્રણ આપ્યું અને ઐતિહાસિક કાર્યક્રમનો હિસ્સો લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આજે ફરી ઈતિહાસનું પુનરાવર્તન થયું છે. રામ મંદિર માટે ચાલેલા આંદોલનમાં અર્પણ હતું, તર્પણ હતુ, સંઘર્ષ પણ હતો, સંકલ્પ પણ હતો. જેના ત્યાગ, બલિદાન અને સંઘર્ષથી આજે આ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે, જેની તપસ્યા રામમંદિરમાં પાયા તરીકે જોડાયેલ રહી છે, હું એ બધાને આજે 130 કરોડ દેશવાસીઓ તરફથી નમન કરું છું.  ભગવાન શ્રી રામનો સંદેશ, રામમંદિરનો સંદેશ, આજે આપણા હજારો વર્ષોની પરંપરાનો સંદેશ, કેવી રીતે વિશ્વ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું પડશે. આપણી જીવન દ્રષ્ટિથી વિશ્વ પરિચિત થાય તે આપણા સૌની વર્તમાન અને ભાવિ પેઢીની જવાબદારી છે. ભગવાન રામે એમ પણ બતાવ્યું છે કે જ્યા સુધી આપણી પાસે તાકાત નહીં હોય ત્યાં સુધી ડર નહીં હોય. આ માટે રાષ્ટ્રએ શક્તિશાળી બનવાની જરૂર છે. પ્રધાનમંત્રીનું મોદીનું આ નિવેદન તાજેતરમાં ચીન સાથે થયેલા વિવાદને લઈ આપવામાં આવ્યું છે.
ભારતમાં અયોધ્યામાં સુવર્ણ અધ્યાય રચાઈ રહ્યો છે. મંદિરની સાથે ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છએ. રામ મંદિર માટે જે લોકોએ બલિદાન આપ્યુ છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભગવાન રામ વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશ ઈન્ડોનેશિયા સહિત વિશ્વના વિવિધ દેશોમાં આજે પૂજનીય છે. રામ મંદિરના નિર્માણથી સમગ્ર અયોધ્યા ક્ષેત્રની અર્થવ્યવસ્થામાં ઉછાળો આવશે. ભારતની આસ્થામાં રામ છે, આદર્શોમાં રામે છે. ભારતની દિવ્યતામાં રામ છે, ભારતના દર્શનમાં રામ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Rajya Sabha Election 2026: ગુજરાતથી રાજસ્થાન સુધી, 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત
Rajya Sabha Election 2026: ગુજરાતથી રાજસ્થાન સુધી, 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત
Marriage: 13 વર્ષની કિશોરીના 42 વર્ષીય યુવક સાથે કરાવાયા લગ્ન, બાળલગ્નના ચોંકાવનારા કિસ્સાથી હડકંપ
Marriage: 13 વર્ષની કિશોરીના 42 વર્ષીય યુવક સાથે કરાવાયા લગ્ન, બાળલગ્નના ચોંકાવનારા કિસ્સાથી હડકંપ
Cockroach Janta Party: ઇન્સ્ટાગ્રામ પર 5 દિવસમાં બનાવી લીધા 1.87 કરોડ ફૉલોઅર્સ
Cockroach Janta Party: ઇન્સ્ટાગ્રામ પર 5 દિવસમાં બનાવી લીધા 1.87 કરોડ ફૉલોઅર્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બદલાશે મોસમનો મિજાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીકાસમાં રકાસ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડ્રાયફ્રુટ ગોળા બીમાર પાડશે
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ
One Nation One Election : ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે JPC અધ્યક્ષનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
દિલ્હી એરપોર્ટ પર મોટી પ્લેન દુર્ઘટના ટળી, લેન્ડિંગની થોડી ક્ષણ પહેલા એન્જિનમાં લાગી આગ
દિલ્હી એરપોર્ટ પર મોટી પ્લેન દુર્ઘટના ટળી, લેન્ડિંગની થોડી ક્ષણ પહેલા એન્જિનમાં લાગી આગ
Embed widget