શોધખોળ કરો

આ લોકોના નથી બનતા આયુષ્માન કાર્ડ, ચેક કરો કે તમારું નામ યાદીમાં શામેલ છે કે નહીં

Ayushman Card Eligibility: સરકારની આયુષ્માન યોજના દરેક માટે નથી, આ લોકોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવતો નથી. આ લોકોમાં તમારું નામ પણ સામેલ છે કે કેમ તે જાણો.

Ayushman Card Eligibility: ભારતમાં લગભગ 150 કરોડ લોકો રહે છે. તેમાંથી કેટલાક ખૂબ ધનિક હોય છે. કેટલાક પોતાની દૈનિક જરૂરિયાતો પૂરી કરી શકે છે. જ્યારે કેટલાક એવા પણ છે કે જઓ બે વખત ના ભોજન માટે પણ પૈસા નથી મેળવી શકતા. આ બધાના જીવનનો સૌથી મહત્વનો ભાગ સ્વાસ્થ્ય છે. જ્યાં ઘણા લોકો પોતાના સ્વાસ્થ્ય માટે હેલ્થ ઈન્સ્યોરન્સ લે છે. પરંતુ ઘણા ગરીબ લોકો એવા છે કે જઓ હેલ્થ ઈન્સ્યોરન્સ નથી લઈ શકતા.

ભારત સરકાર આવા લોકોની મદદ કરે છે. આ માટે ભારત સરકારે 2018માં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના શરૂ કરી. આ યોજના હેઠળ ભારત સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને 5 લાખ રૂપિયા સુધીનું મફત વીમા આપે છે. પરંતુ સરકારની આ યોજના બધા માટે નથી અને આ યોજના હેઠળ કેટલાક લોકોને લાભ આપવામાં આવતો નથી. તમારું નામ પણ તેમાંમાંથી કઈ ન હોવાનું ચેક કરો.

આયુષ્માન કાર્ડ આ લોકો માટે નથી બનતું

ભારત સરકાર પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ આયુષ્માન કાર્ડ જારી કરે છે. આ બતાવીને, લાભાર્થી યોજના હેઠળ નોંધાયેલ કોઈપણ હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે. પરંતુ સરકારે આ માટે કેટલાક નિયમો બનાવ્યા છે એટલે કે કેટલાક માપદંડો નક્કી કર્યા છે. તેના આધારે જ લોકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે.

સરકારી નિયમો અનુસાર સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો આયુષ્માન કાર્ડ બનાવી શકતા નથી. જેઓ ESIC એટલે કે કર્મચારી રાજ્ય વીમા નિગમનો લાભ મેળવે છે તેઓ પણ આયુષ્માન કાર્ડ મેળવી શકતા નથી. જે લોકોનું પીએફ કપાયું છે તે લોકો પણ આયુષ્માન કાર્ડ નથી બનાવી શકતા. જે લોકો સરકારી નોકરી કરે છે તેઓ પણ આ માટે લાયક નથી. અને જે લોકો ટેક્સ ભરવાની શ્રેણીમાં આવે છે તેઓ પણ આયુષ્માન કાર્ડ બનાવી શકતા નથી.

કયા લોકો માટે આયુષ્માન કાર્ડ બનાવી શકાય?

અમે તમને એવા લોકોની યાદી જણાવી છે જેમનું આયુષ્માન કાર્ડ નથી બની શકતું. હવે તમે વિચારતા હશો કે આયુષ્માન કાર્ડ કોના માટે બની શકે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે જેઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે તેઓ આયુષ્માન કાર્ડ બનાવી શકે છે. જેમના પરિવારમાં વિકલાંગ વ્યક્તિ છે. આ ઉપરાંત, જે લોકો રોજિંદા મજૂરી કામ કરે છે, જેઓ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિમાંથી આવે છે અથવા જે લોકો આદિવાસી છે અથવા જેઓ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. આ લોકો આયુષ્માન કાર્ડ બનાવવા માટે પાત્ર છે.

આ પણ વાંચોઃ

એલચી ખાવાથી પુરુષોને શું ફાયદો થાય છે?

ટોપ સ્ટોરી

અભિજીત દીપકેએ હવે કરી મોટી જાહેરાત, કહ્યું- 'જરૂર પડશે તો અમે મુંબઈ સુધી...'
અભિજીત દીપકેએ હવે કરી મોટી જાહેરાત, કહ્યું- 'જરૂર પડશે તો અમે મુંબઈ સુધી...'
Mumbai: મુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક મોટી હોનારત ટળી, પોલીસે દરિયામાંથી 38 લોકોનું કર્યુ રેસ્ક્યૂ
Mumbai: મુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક મોટી હોનારત ટળી, પોલીસે દરિયામાંથી 38 લોકોનું કર્યુ રેસ્ક્યૂ
Vibrant Gujarat: 'ગુજરાત સરકાર ટી20 નહીં, ટેસ્ટ મેચ રમે છે', આનંદ મહિન્દ્રાની પ્રશંસાત્મક પૉસ્ટ
Vibrant Gujarat: 'ગુજરાત સરકાર ટી20 નહીં, ટેસ્ટ મેચ રમે છે', આનંદ મહિન્દ્રાની પ્રશંસાત્મક પૉસ્ટ
Flight Accident: શ્રીનગર એરપોર્ટ પર દૂર્ઘટનાનું શિકાર થયુ IndiGoનું વિમાન, બ્રેક સિસ્ટમ ફેઇલ
Flight Accident: શ્રીનગર એરપોર્ટ પર દૂર્ઘટનાનું શિકાર થયુ IndiGoનું વિમાન, બ્રેક સિસ્ટમ ફેઇલ

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મુરઝાયું ગામ, વકર્યું કેન્સર
Ahmedabad Police: 4 વર્ષના બાળકનું અપહરણ! ગણતરીના કલાકોમાં સોલા હાઈકોર્ટ પોલીસે બચાવ્યું
Patan News: પાટણમાં ઉભરાતી ગટરની સમસ્યા ગંભીર! ગાંધીનગરથી ખાસ ટીમ પદ્મનાથ પહોંચી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ
ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
Gandhinagar: ગાંધીનગરમાં ત્રણ દીકરીના પિતાએ પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પોતાનું જ પેટ ચીરી નાખ્યું, યુવકની હાલત જોઈ ડોક્ટર પણ ચોંક્યા
Gandhinagar: ગાંધીનગરમાં ત્રણ દીકરીના પિતાએ પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પોતાનું જ પેટ ચીરી નાખ્યું, યુવકની હાલત જોઈ ડોક્ટર પણ ચોંક્યા
સુરત બાદ વડોદરા મેડિકલ કોલેજમાં રેગિંગ, ડોક્ટર સામે શારીરિક અને માનસિક ત્રાસના આરોપ બાદ ખળભળાટ
સુરત બાદ વડોદરા મેડિકલ કોલેજમાં રેગિંગ, ડોક્ટર સામે શારીરિક અને માનસિક ત્રાસના આરોપ બાદ ખળભળાટ
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Embed widget