શોધખોળ કરો

આ લોકોના નથી બનતા આયુષ્માન કાર્ડ, ચેક કરો કે તમારું નામ યાદીમાં શામેલ છે કે નહીં

Ayushman Card Eligibility: સરકારની આયુષ્માન યોજના દરેક માટે નથી, આ લોકોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવતો નથી. આ લોકોમાં તમારું નામ પણ સામેલ છે કે કેમ તે જાણો.

Ayushman Card Eligibility: ભારતમાં લગભગ 150 કરોડ લોકો રહે છે. તેમાંથી કેટલાક ખૂબ ધનિક હોય છે. કેટલાક પોતાની દૈનિક જરૂરિયાતો પૂરી કરી શકે છે. જ્યારે કેટલાક એવા પણ છે કે જઓ બે વખત ના ભોજન માટે પણ પૈસા નથી મેળવી શકતા. આ બધાના જીવનનો સૌથી મહત્વનો ભાગ સ્વાસ્થ્ય છે. જ્યાં ઘણા લોકો પોતાના સ્વાસ્થ્ય માટે હેલ્થ ઈન્સ્યોરન્સ લે છે. પરંતુ ઘણા ગરીબ લોકો એવા છે કે જઓ હેલ્થ ઈન્સ્યોરન્સ નથી લઈ શકતા.

ભારત સરકાર આવા લોકોની મદદ કરે છે. આ માટે ભારત સરકારે 2018માં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના શરૂ કરી. આ યોજના હેઠળ ભારત સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને 5 લાખ રૂપિયા સુધીનું મફત વીમા આપે છે. પરંતુ સરકારની આ યોજના બધા માટે નથી અને આ યોજના હેઠળ કેટલાક લોકોને લાભ આપવામાં આવતો નથી. તમારું નામ પણ તેમાંમાંથી કઈ ન હોવાનું ચેક કરો.

આયુષ્માન કાર્ડ આ લોકો માટે નથી બનતું

ભારત સરકાર પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ આયુષ્માન કાર્ડ જારી કરે છે. આ બતાવીને, લાભાર્થી યોજના હેઠળ નોંધાયેલ કોઈપણ હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે. પરંતુ સરકારે આ માટે કેટલાક નિયમો બનાવ્યા છે એટલે કે કેટલાક માપદંડો નક્કી કર્યા છે. તેના આધારે જ લોકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે.

સરકારી નિયમો અનુસાર સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો આયુષ્માન કાર્ડ બનાવી શકતા નથી. જેઓ ESIC એટલે કે કર્મચારી રાજ્ય વીમા નિગમનો લાભ મેળવે છે તેઓ પણ આયુષ્માન કાર્ડ મેળવી શકતા નથી. જે લોકોનું પીએફ કપાયું છે તે લોકો પણ આયુષ્માન કાર્ડ નથી બનાવી શકતા. જે લોકો સરકારી નોકરી કરે છે તેઓ પણ આ માટે લાયક નથી. અને જે લોકો ટેક્સ ભરવાની શ્રેણીમાં આવે છે તેઓ પણ આયુષ્માન કાર્ડ બનાવી શકતા નથી.

કયા લોકો માટે આયુષ્માન કાર્ડ બનાવી શકાય?

અમે તમને એવા લોકોની યાદી જણાવી છે જેમનું આયુષ્માન કાર્ડ નથી બની શકતું. હવે તમે વિચારતા હશો કે આયુષ્માન કાર્ડ કોના માટે બની શકે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે જેઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે તેઓ આયુષ્માન કાર્ડ બનાવી શકે છે. જેમના પરિવારમાં વિકલાંગ વ્યક્તિ છે. આ ઉપરાંત, જે લોકો રોજિંદા મજૂરી કામ કરે છે, જેઓ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિમાંથી આવે છે અથવા જે લોકો આદિવાસી છે અથવા જેઓ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. આ લોકો આયુષ્માન કાર્ડ બનાવવા માટે પાત્ર છે.

આ પણ વાંચોઃ

એલચી ખાવાથી પુરુષોને શું ફાયદો થાય છે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget