શોધખોળ કરો

આ લોકોના નથી બનતા આયુષ્માન કાર્ડ, ચેક કરો કે તમારું નામ યાદીમાં શામેલ છે કે નહીં

Ayushman Card Eligibility: સરકારની આયુષ્માન યોજના દરેક માટે નથી, આ લોકોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવતો નથી. આ લોકોમાં તમારું નામ પણ સામેલ છે કે કેમ તે જાણો.

Ayushman Card Eligibility: ભારતમાં લગભગ 150 કરોડ લોકો રહે છે. તેમાંથી કેટલાક ખૂબ ધનિક હોય છે. કેટલાક પોતાની દૈનિક જરૂરિયાતો પૂરી કરી શકે છે. જ્યારે કેટલાક એવા પણ છે કે જઓ બે વખત ના ભોજન માટે પણ પૈસા નથી મેળવી શકતા. આ બધાના જીવનનો સૌથી મહત્વનો ભાગ સ્વાસ્થ્ય છે. જ્યાં ઘણા લોકો પોતાના સ્વાસ્થ્ય માટે હેલ્થ ઈન્સ્યોરન્સ લે છે. પરંતુ ઘણા ગરીબ લોકો એવા છે કે જઓ હેલ્થ ઈન્સ્યોરન્સ નથી લઈ શકતા.

ભારત સરકાર આવા લોકોની મદદ કરે છે. આ માટે ભારત સરકારે 2018માં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના શરૂ કરી. આ યોજના હેઠળ ભારત સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને 5 લાખ રૂપિયા સુધીનું મફત વીમા આપે છે. પરંતુ સરકારની આ યોજના બધા માટે નથી અને આ યોજના હેઠળ કેટલાક લોકોને લાભ આપવામાં આવતો નથી. તમારું નામ પણ તેમાંમાંથી કઈ ન હોવાનું ચેક કરો.

આયુષ્માન કાર્ડ આ લોકો માટે નથી બનતું

ભારત સરકાર પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ આયુષ્માન કાર્ડ જારી કરે છે. આ બતાવીને, લાભાર્થી યોજના હેઠળ નોંધાયેલ કોઈપણ હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે. પરંતુ સરકારે આ માટે કેટલાક નિયમો બનાવ્યા છે એટલે કે કેટલાક માપદંડો નક્કી કર્યા છે. તેના આધારે જ લોકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે.

સરકારી નિયમો અનુસાર સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો આયુષ્માન કાર્ડ બનાવી શકતા નથી. જેઓ ESIC એટલે કે કર્મચારી રાજ્ય વીમા નિગમનો લાભ મેળવે છે તેઓ પણ આયુષ્માન કાર્ડ મેળવી શકતા નથી. જે લોકોનું પીએફ કપાયું છે તે લોકો પણ આયુષ્માન કાર્ડ નથી બનાવી શકતા. જે લોકો સરકારી નોકરી કરે છે તેઓ પણ આ માટે લાયક નથી. અને જે લોકો ટેક્સ ભરવાની શ્રેણીમાં આવે છે તેઓ પણ આયુષ્માન કાર્ડ બનાવી શકતા નથી.

કયા લોકો માટે આયુષ્માન કાર્ડ બનાવી શકાય?

અમે તમને એવા લોકોની યાદી જણાવી છે જેમનું આયુષ્માન કાર્ડ નથી બની શકતું. હવે તમે વિચારતા હશો કે આયુષ્માન કાર્ડ કોના માટે બની શકે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે જેઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે તેઓ આયુષ્માન કાર્ડ બનાવી શકે છે. જેમના પરિવારમાં વિકલાંગ વ્યક્તિ છે. આ ઉપરાંત, જે લોકો રોજિંદા મજૂરી કામ કરે છે, જેઓ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિમાંથી આવે છે અથવા જે લોકો આદિવાસી છે અથવા જેઓ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. આ લોકો આયુષ્માન કાર્ડ બનાવવા માટે પાત્ર છે.

આ પણ વાંચોઃ

એલચી ખાવાથી પુરુષોને શું ફાયદો થાય છે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
બાળકોનો વધતો સ્ક્રીન ટાઈમ બન્યો ટેન્શનનું કારણ, ફોનની લત બદલી રહી છે સ્વભાવ
બાળકોનો વધતો સ્ક્રીન ટાઈમ બન્યો ટેન્શનનું કારણ, ફોનની લત બદલી રહી છે સ્વભાવ
8th Pay Commission: શું જાન્યુઆરીના પગાર સાથે આવશે 8મા પગાર પંચના પૈસા, જાણો કેટલો વધશે પગાર?
8th Pay Commission: શું જાન્યુઆરીના પગાર સાથે આવશે 8મા પગાર પંચના પૈસા, જાણો કેટલો વધશે પગાર?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Embed widget