શોધખોળ કરો

આયુષ મંત્રાલયના પત્ર બાદ બાબા રામદેવનું ટ્વિટ, કહ્યું-‘આયુર્વેદનો વિરોધ તથા નફરત કરનારાઓ માટે ખૂબજ નિરાશાજનક સમાચાર’

મંગળવારે (23 જૂન) બાબા રામદેવ કોરોનાની સારવાર માટેની દવાનો દાવો કરતા ‘કોરોનિલ’ને લોન્ચ કરી હતી. જો કે, બાદમાં આયુષ મંત્રાલયે બાબા રામદેવની કંપની પંતજલિ આયુર્દેવની ‘દિવ્ય કોરોના કિટ’ની જાહેરાત પર રોક લગાવી દીધી હતી.

નવી દિલ્હી : બાબા રામદેવે પોતાની આર્યુવેદ દવાને લઈ એક ટ્વિટ કરીને કહ્યું કે, આયુર્વેદનો વિરોધ તથા નફરત કરનારાઓ માટે ખૂબજ નિરાશાજનક સમાચાર. આ ટ્વિટમાં તેમણે આચાર્ય બાલકૃષ્ણનું એક ટ્વિટ પણ જોડ્યું છે, જેમાં આયુષ મંત્રાલયે કહ્યું છે કે, તે દવાના ક્લીનિકલ ટ્રાયલ સંબંધિત તમામ દસ્તાવેજો મળી ગયા છે. બાબા રામદેવે આચાર્ય બાલકૃષ્ણનું જે ટ્વિટ જોડ્યું છે, જેમાં આયુષ મંત્રાલય તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે, તે સંશોધનના પરિણામની ચકાસણી માટે આ દસ્તાવેજોનું અધ્યયન કરશે. આ પત્ર બાદ બાબા રામદેવનું આ ટ્વિટ છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે (23 જૂન) બાબા રામદેવ કોરોનાની સારવાર માટેની દવાનો દાવો કરતા ‘કોરોનિલ’ને લોન્ચ કરી હતી. જો કે, બાદમાં આયુષ મંત્રાલયે બાબા રામદેવની કંપની પંતજલિ આયુર્દેવની ‘દિવ્ય કોરોના કિટ’ની જાહેરાત પર રોક લગાવી દીધી હતી. આયુષ મંત્રાલયે કંપની પાસેથી દવા વિશેની જાણકારી આપવા કહ્યું હતું. બાબા રામદેવને આ દવાના લોન્ચ બાદ ધણી આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આ દવાને લઈ અત્યાર સુધી દેશની સર્ટિફાઈડ સંસ્થાઓએ વાત કહી નહોતી.
કોરોનિલ દવાને લઈને આચાર્ય બાલકૃષ્ણએ મંગળવારે આયુષ મંત્રાલયને પત્ર લખ્યો હતો અને હવે તેનો જવાબ પણ આવી ગયો છે, ત્યારે બાબા રામદેવ તેના આધાર પર કહી રહ્યાં છે કે, આયુર્વેદનો વિરોધ કરનારાઓ માટે નિરાશાજનક સમાચાર ગણાવ્યા છે. જો કે, અત્યાર સુધી તેમની દવાને લઈને આયુષ મંત્રાલયે નિશ્ચિતપણે કંઈ કહ્યું નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 
મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા મમતા બેનર્જીનો મોટો દાવો, કહ્યું-'226 થી વધુ બેઠકો જીતીશું'
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા મમતા બેનર્જીનો મોટો દાવો, કહ્યું-'226 થી વધુ બેઠકો જીતીશું'
Heavy Rain Alert: 4 મે સુધી દેશના આ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 4 મે સુધી દેશના આ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Delhi weather: દિલ્હી-નોઈડામાં અચાનક વાતાવરણમાં પલટો, ભારે તોફાન અને કરા સાથે વરસાદ 
Delhi weather: દિલ્હી-નોઈડામાં અચાનક વાતાવરણમાં પલટો, ભારે તોફાન અને કરા સાથે વરસાદ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બંગાળમાં કોનું રાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના 4 એક્કા
Dabhoi Congress : ડભોઈ પાલિકાના કોંગ્રેસના 21 નગર સેવકોને અજ્ઞાત સ્થળે ખસેડાયા, ભાંગફોડનો ડર
West Bengal Voting Phase 2 : પશ્ચિમ બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 90 ટકા મતદાન
Chaitar Vasava Allegations : ચૈતરનો હુંકાર: જેલથી અમે ડરતા નથી, ચૂંટણી પરિણામ આવ્યું અને 3 ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 
મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 
Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત
Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત
સોનું થઈ ગયું ₹2000 પ્રતિ 10 ગ્રામ મોંઘુ, ચાંદીના ભાવમાં પણ ફેરફાર, જાણી લો લેટેસ્ટ કિંમત
સોનું થઈ ગયું ₹2000 પ્રતિ 10 ગ્રામ મોંઘુ, ચાંદીના ભાવમાં પણ ફેરફાર, જાણી લો લેટેસ્ટ કિંમત
Ambalal patel: કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલની વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal patel: કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલની વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
New Rules From May 1: બેંકિંગથી લઈ રસોઈ ગેસ અને પગાર સુધી, બદલાઈ જશે આ નિયમ, તમારા ખિસ્સા પર સીધી અસર 
New Rules From May 1: બેંકિંગથી લઈ રસોઈ ગેસ અને પગાર સુધી, બદલાઈ જશે આ નિયમ, તમારા ખિસ્સા પર સીધી અસર 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા મમતા બેનર્જીનો મોટો દાવો, કહ્યું-'226 થી વધુ બેઠકો જીતીશું'
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા મમતા બેનર્જીનો મોટો દાવો, કહ્યું-'226 થી વધુ બેઠકો જીતીશું'
Delhi weather: દિલ્હી-નોઈડામાં અચાનક વાતાવરણમાં પલટો, ભારે તોફાન અને કરા સાથે વરસાદ 
Delhi weather: દિલ્હી-નોઈડામાં અચાનક વાતાવરણમાં પલટો, ભારે તોફાન અને કરા સાથે વરસાદ 
Gold Silver: ચાંદીમાં ₹3400 નો ઉછાળો, સોનાના ભાવ પણ વધ્યા, જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત 
Gold Silver: ચાંદીમાં ₹3400 નો ઉછાળો, સોનાના ભાવ પણ વધ્યા, જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત 
Embed widget