શોધખોળ કરો

આયુષ મંત્રાલયના પત્ર બાદ બાબા રામદેવનું ટ્વિટ, કહ્યું-‘આયુર્વેદનો વિરોધ તથા નફરત કરનારાઓ માટે ખૂબજ નિરાશાજનક સમાચાર’

મંગળવારે (23 જૂન) બાબા રામદેવ કોરોનાની સારવાર માટેની દવાનો દાવો કરતા ‘કોરોનિલ’ને લોન્ચ કરી હતી. જો કે, બાદમાં આયુષ મંત્રાલયે બાબા રામદેવની કંપની પંતજલિ આયુર્દેવની ‘દિવ્ય કોરોના કિટ’ની જાહેરાત પર રોક લગાવી દીધી હતી.

નવી દિલ્હી : બાબા રામદેવે પોતાની આર્યુવેદ દવાને લઈ એક ટ્વિટ કરીને કહ્યું કે, આયુર્વેદનો વિરોધ તથા નફરત કરનારાઓ માટે ખૂબજ નિરાશાજનક સમાચાર. આ ટ્વિટમાં તેમણે આચાર્ય બાલકૃષ્ણનું એક ટ્વિટ પણ જોડ્યું છે, જેમાં આયુષ મંત્રાલયે કહ્યું છે કે, તે દવાના ક્લીનિકલ ટ્રાયલ સંબંધિત તમામ દસ્તાવેજો મળી ગયા છે. બાબા રામદેવે આચાર્ય બાલકૃષ્ણનું જે ટ્વિટ જોડ્યું છે, જેમાં આયુષ મંત્રાલય તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે, તે સંશોધનના પરિણામની ચકાસણી માટે આ દસ્તાવેજોનું અધ્યયન કરશે. આ પત્ર બાદ બાબા રામદેવનું આ ટ્વિટ છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે (23 જૂન) બાબા રામદેવ કોરોનાની સારવાર માટેની દવાનો દાવો કરતા ‘કોરોનિલ’ને લોન્ચ કરી હતી. જો કે, બાદમાં આયુષ મંત્રાલયે બાબા રામદેવની કંપની પંતજલિ આયુર્દેવની ‘દિવ્ય કોરોના કિટ’ની જાહેરાત પર રોક લગાવી દીધી હતી. આયુષ મંત્રાલયે કંપની પાસેથી દવા વિશેની જાણકારી આપવા કહ્યું હતું. બાબા રામદેવને આ દવાના લોન્ચ બાદ ધણી આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આ દવાને લઈ અત્યાર સુધી દેશની સર્ટિફાઈડ સંસ્થાઓએ વાત કહી નહોતી.
કોરોનિલ દવાને લઈને આચાર્ય બાલકૃષ્ણએ મંગળવારે આયુષ મંત્રાલયને પત્ર લખ્યો હતો અને હવે તેનો જવાબ પણ આવી ગયો છે, ત્યારે બાબા રામદેવ તેના આધાર પર કહી રહ્યાં છે કે, આયુર્વેદનો વિરોધ કરનારાઓ માટે નિરાશાજનક સમાચાર ગણાવ્યા છે. જો કે, અત્યાર સુધી તેમની દવાને લઈને આયુષ મંત્રાલયે નિશ્ચિતપણે કંઈ કહ્યું નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ideas of India Summit Day 2 Live:'મને બાળપણમાં રમવાની મનાઈ હતી : પેરાલિમ્પિયન પ્રવીણ કુમાર
Ideas of India Summit Day 2 Live:'મને બાળપણમાં રમવાની મનાઈ હતી : પેરાલિમ્પિયન પ્રવીણ કુમાર
રાજસ્થાન આ 3 મોટા શહેરના બદલશે નામ, માઉન્ટ આબુ સહિત આ ત્રણ શહેરનું ફરી નામકરણ
રાજસ્થાન આ 3 મોટા શહેરના બદલશે નામ, માઉન્ટ આબુ સહિત આ ત્રણ શહેરનું ફરી નામકરણ
Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 
Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક

વિડિઓઝ

Surat News: સુરતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ
Iran-Israel Tensions: ઈરાન પર હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad news: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાંથી ઝડપાયું ગેરકાયદેસર કોલ સેન્ટર
Controversy Statement: કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : દિકરીઓના આરોગ્યનું સુરક્ષા ચક્ર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
ઈઝરાયલ, અમેરિકાનો ઈરાન પર હુમલો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર,તેલ અવીવ-દિલ્હી ફ્લાઇટ રદ
ઈઝરાયલ, અમેરિકાનો ઈરાન પર હુમલો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર,તેલ અવીવ-દિલ્હી ફ્લાઇટ રદ
Israel attack on Iran: ઇઝરાયલનો ઇરાન પર મોટો હુમલો, અનેક શહેરોમાં થયા વિસ્ફોટ
Israel attack on Iran: ઇઝરાયલનો ઇરાન પર મોટો હુમલો, અનેક શહેરોમાં થયા વિસ્ફોટ
Controversy Statement :કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ, સાંભળો શું કહ્યું?
Controversy Statement :કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ, સાંભળો શું કહ્યું?
Embed widget