શોધખોળ કરો

ભારતીયો માટે ખરાબ સમાચાર, કોરોનાના કારણે ભારતીયો મોટા પ્રમાણમાં જાય છે તે દેશમાં ભારતીયોને નો એન્ટ્રી.....

આ ઉપરાંત અમેરિકાના સેંટર ફોર ડિસીઝ કંટ્રોલે અમેરિકાના નાગરિકોને ચેતવણી આપી છે કે,  ભારતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી હોવાથી અમેકિકન નાગરિકો ભારતની મુલાકાત લેવાનું ટાળે.

લંડનઃ ભારતમાં કોરોનાના વધી રહેલા કેસોને પગલે બ્રિટને ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મૂકી દીધું છે. આ નિર્ણયના કારણે બ્રિટનમાં ભારતના લોકોને હાલ પૂરતો પ્રવેશ આપવામાં નહીં આવે. બ્રિટન જવા માગતા લાખો ભારતીયોને આ નિર્ણયના કારણે ફટકો પડ્યો છે.

આ ઉપરાંત અમેરિકાના સેંટર ફોર ડિસીઝ કંટ્રોલે અમેરિકાના નાગરિકોને ચેતવણી આપી છે કે,  ભારતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી હોવાથી અમેકિકન નાગરિકો ભારતની મુલાકાત લેવાનું ટાળે. હોંગકોંગે પણ ભારતીય ફ્લાઇટો પર પ્રતિબંધ મુકી દીધો છે. સિંગાપોરમાં જતા ભારતીયોએ પણ  ત્રણ સપ્તાહ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે.  ભારતમાં કોરોનાના કેસો વધતાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો દાવો બ્રિટને કર્યો હતો. આ પહેલાં બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને પણ ભારતની પોતાની મુલાકાતને રદ કરી દીધી હતી.

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર વધુ ખતરનાક માનવામાં આવી રહી છે જેને પગલે આ દેશો   એલર્ટ થઇ ગયા છે. સીડીસીએ દાવો કર્યો છે કે ભારત જતાં લોકોએ કોરોનાની રસીના બન્ને ડોઝ લઇ દીધા હોવા છતાં તેમના પર કોરોના વાઇરસનો ખતરો રહેલો છે. તેઓ વાઇરસના અનેક વેરિએંટ્સથી સંક્રમિત થઇ શકે છે.

ભારતથી હોંગકોંગ ગયેલા 49 પ્રવાસીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હોંગકોંગે ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સાથે જ હોંગકોંગથી ભારત આવતા મુસાફરોને પણ સતર્ક રહેવાની ચેતવણી આપી દીધી છે. હાલ હોંગકોંગમાં જતા લોકોએ ફરજિયાત ત્રણ સપ્તાહ સુધી ખુદને ક્વોરંટિન કરવા પડે છે. જે દરમિયાન તેમનો ટેસ્ટ પણ કરાય છે. સિંગાપોરે પણ હોંગકોંગ અને અન્ય દેશો જેવા જ નિયમો લાગુ કરી દીધા છે.  સિંગાપોરે જણાવ્યું છે કે ભારતથી સિંગાપોર આવતા લોકોએ વધુ સાત દિવસ સુધી ખુદને ક્વોરંટાઈનન કરવા પડશે. હાલ સિંગાપોર જતા લોકોએ 14 દિવસ માટે ફરજિયાત ક્વોરંટિન થવું પડે છે તેમાં હવે સાત દિવસ વધારી દેવામાં આવ્યા છે. એટલે કે ત્રણ સપ્તાહ સુધી ભારતથી જતા લોકોએ ખુદને ક્વોરંટિનમાં રાખવા પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget