શોધખોળ કરો

ભારતીયો માટે ખરાબ સમાચાર, કોરોનાના કારણે ભારતીયો મોટા પ્રમાણમાં જાય છે તે દેશમાં ભારતીયોને નો એન્ટ્રી.....

આ ઉપરાંત અમેરિકાના સેંટર ફોર ડિસીઝ કંટ્રોલે અમેરિકાના નાગરિકોને ચેતવણી આપી છે કે,  ભારતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી હોવાથી અમેકિકન નાગરિકો ભારતની મુલાકાત લેવાનું ટાળે.

લંડનઃ ભારતમાં કોરોનાના વધી રહેલા કેસોને પગલે બ્રિટને ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મૂકી દીધું છે. આ નિર્ણયના કારણે બ્રિટનમાં ભારતના લોકોને હાલ પૂરતો પ્રવેશ આપવામાં નહીં આવે. બ્રિટન જવા માગતા લાખો ભારતીયોને આ નિર્ણયના કારણે ફટકો પડ્યો છે.

આ ઉપરાંત અમેરિકાના સેંટર ફોર ડિસીઝ કંટ્રોલે અમેરિકાના નાગરિકોને ચેતવણી આપી છે કે,  ભારતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી હોવાથી અમેકિકન નાગરિકો ભારતની મુલાકાત લેવાનું ટાળે. હોંગકોંગે પણ ભારતીય ફ્લાઇટો પર પ્રતિબંધ મુકી દીધો છે. સિંગાપોરમાં જતા ભારતીયોએ પણ  ત્રણ સપ્તાહ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે.  ભારતમાં કોરોનાના કેસો વધતાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો દાવો બ્રિટને કર્યો હતો. આ પહેલાં બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને પણ ભારતની પોતાની મુલાકાતને રદ કરી દીધી હતી.

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર વધુ ખતરનાક માનવામાં આવી રહી છે જેને પગલે આ દેશો   એલર્ટ થઇ ગયા છે. સીડીસીએ દાવો કર્યો છે કે ભારત જતાં લોકોએ કોરોનાની રસીના બન્ને ડોઝ લઇ દીધા હોવા છતાં તેમના પર કોરોના વાઇરસનો ખતરો રહેલો છે. તેઓ વાઇરસના અનેક વેરિએંટ્સથી સંક્રમિત થઇ શકે છે.

ભારતથી હોંગકોંગ ગયેલા 49 પ્રવાસીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હોંગકોંગે ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સાથે જ હોંગકોંગથી ભારત આવતા મુસાફરોને પણ સતર્ક રહેવાની ચેતવણી આપી દીધી છે. હાલ હોંગકોંગમાં જતા લોકોએ ફરજિયાત ત્રણ સપ્તાહ સુધી ખુદને ક્વોરંટિન કરવા પડે છે. જે દરમિયાન તેમનો ટેસ્ટ પણ કરાય છે. સિંગાપોરે પણ હોંગકોંગ અને અન્ય દેશો જેવા જ નિયમો લાગુ કરી દીધા છે.  સિંગાપોરે જણાવ્યું છે કે ભારતથી સિંગાપોર આવતા લોકોએ વધુ સાત દિવસ સુધી ખુદને ક્વોરંટાઈનન કરવા પડશે. હાલ સિંગાપોર જતા લોકોએ 14 દિવસ માટે ફરજિયાત ક્વોરંટિન થવું પડે છે તેમાં હવે સાત દિવસ વધારી દેવામાં આવ્યા છે. એટલે કે ત્રણ સપ્તાહ સુધી ભારતથી જતા લોકોએ ખુદને ક્વોરંટિનમાં રાખવા પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Embed widget