શોધખોળ કરો

આ અભિનેત્રીએ ભાજપમાંથી આપી દીધું રાજીનામું, ભાજપ સાથે કેમ ફાડ્યો છેડો? જાણો કારણ

સુભદ્રા મુખર્જીએ કહ્યું હતું કે, તેઓ એ પાર્ટીમાં ના રહી શકે જેમાં કપિલ મિશ્રા અને અનુરાગ ઠાકુર જેવા નેતા છે. દિલ્હી હિંસાએ અંતે મને મજબૂર કરી માટે હું પાર્ટી સાથે રહી ન શકું.

નવી દિલ્હી: એક્ટિંગ છોડીને રાજનીતિમાં આવેલી બાંગ્લા અભિનેત્રી સુભદ્રા મુખર્જીએ દિલ્હી હિંસા બાદ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળ્યું હતું. સુભદ્રા મુખર્જીએ કહ્યું હતું કે, તેઓ એ પાર્ટીમાં ના રહી શકે જેમાં કપિલ મિશ્રા અને અનુરાગ ઠાકુર જેવા નેતા છે. સુભદ્રા મુખર્જીએ કેટલીક બાંગ્લા ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. શુક્રવારે જ સુભદ્રા મુખર્જીએ બીજેપી પાર્ટીને અલવિદા કહી દીધું હતું પરંતુ આ વાત રવિવારે સામે આવી હતી. સુભદ્રા મુખર્જીએ પશ્ચિમ બંગાળ બીજેપીના ચીફ દિલીપ ઘોષને પોતાનું રાજીનામું મોકલ્યું હતું. સુભદ્રા મુખર્જીએ કહ્યું હતું કે, તેઓ મોટી આશા સાથે બીજેપીમાં સામેલ થયા હતા. પરંતુ હાલના ઘટનાક્રમથી તેઓને નિરાશ થયા હતાં. બીજેપી પોતાની વિચારધારથી દૂર જઈ રહી છે. તેઓએ કહ્યું હતું કે, તે CAAની સાથે હતી. જેને નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં પસાર કરાવ્યું હતું પંરતુ તેઓ તેને પ્રોત્સાહન આપવાના બીજેપીની રીતને લઈને હવે વિરોધમાં છે. તેઓએ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં અશાંતિ પેદા કરી છે. આપણે સૌએ આટલા વર્ષો બાદ સ્વતંત્ર ભારતમાં પોતાની નાગરિકતા સાબિત કરવા માટે પોતાના દસ્તાવેજ કેમ બતાવવા જોઈએ? સુભદ્રા મુખર્જીએ કહ્યું હતું કે, દિલ્હી હિંસાએ અંતે મને મજબૂર કરી કે, હું પાર્ટી સાથે રહી ન શકું. નોંધનીય છે કે દિલ્હી હિંસામાં અત્યાર સુધીમાં 43 લોકોનાં મોત થયા છે અને 200થી વધારે લોકો ઘાયલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
Passport New Rules: પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી! વિદેશ મંત્રાલયે નિયમો પર કરી મોટી સ્પષ્ટતા
Passport New Rules: પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી! વિદેશ મંત્રાલયે નિયમો પર કરી મોટી સ્પષ્ટતા
કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો
કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો
Weather update: 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, IMD ની નવી ચેતવણી  
Weather update: 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, IMD ની નવી ચેતવણી  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
ગુજરાત હવામાન અપડેટઃ આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગુજરાત હવામાન અપડેટઃ આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
હોર્મુઝ સ્ટ્રેટ પર ટોલ વિવાદ: ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી, કહ્યું- આવું થશે તો વાતચીત કાયમ માટે બંધ...
હોર્મુઝ સ્ટ્રેટ પર ટોલ વિવાદ: ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી, કહ્યું- આવું થશે તો વાતચીત કાયમ માટે બંધ...
ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું: આજે 7 જિલ્લામાં યલો એલર્ટ, 2-3 દિવસમાં જમાવટ
ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું: આજે 7 જિલ્લામાં યલો એલર્ટ, 2-3 દિવસમાં જમાવટ
પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે! ક્રૂડ ઓઇલ $120થી ઘટી $76 થયું, જાણો ક્યારે સસ્તું થશે તેલ
પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે! ક્રૂડ ઓઇલ $120થી ઘટી $76 થયું, જાણો ક્યારે સસ્તું થશે તેલ
Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
27 જુલાઈ 2026ના રોજ શનિ થશે વક્રી: આ 3 રાશિઓ પર થશે જબરદસ્ત ધનવર્ષા, જાણો તમારું ભાગ્ય
27 જુલાઈ 2026ના રોજ શનિ થશે વક્રી: આ 3 રાશિઓ પર થશે જબરદસ્ત ધનવર્ષા, જાણો તમારું ભાગ્ય
Embed widget