શોધખોળ કરો

FD Rate: માર્ચમાં કરો રોકાણ, અહીં જાણો ભારતમાં કઇ બેન્કમાં કેટલું મળે છે ટેક્સ સેવિંગ એફડી પર વ્યાજ, જાણો SBIથી લઇને HDFC, ICICI સુધી.....

ફિક્સ્ડ ડિપૉઝિટ પર ટેક્સનો લાભ પાંચ વર્ષ માટે લૉક ઇન પીરિયડ પર આપવામાં આવે છે. આ અંતર્ગત તમે 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સની બચત કરી શકો છો

Tax Saving Tips: જો તમે ટેક્સ સેવિંગ માટે લાસ્ટ મિનીટમાં રોકાણ કરવાનો પ્લાન કરી રહ્યાં છો, અને સાથે જ વધુ વ્યાજ પણ મેળવવા માંગો છો, તો તમે ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપૉઝિટમાં રોકાણ કરી શકો છો. આ એફડી તમને ટેક્સ સેવિંગની સાથે રિટર્નનો પણ લાભ આપશે. આ રીતે તમે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C અંતર્ગત છૂટનો દાવો પણ કરી શકો છો. 

ફિક્સ્ડ ડિપૉઝિટ પર ટેક્સનો લાભ પાંચ વર્ષ માટે લૉક ઇન પીરિયડ પર આપવામાં આવે છે. આ અંતર્ગત તમે 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સની બચત કરી શકો છો. હર નાણાંકીય વર્ષ દરમિયાન આમાં રોકાણ કરીને 1.5 લાખ રૂપિયા સુધી બચાવી શકાય છે. અહીં કેટલીક બેન્કો વિશે જાણકારી આપવામાં આવી છે, જે તમને સૌથી વધુ વ્યાજ આપશે. 

ટેક્સ બચાવવા માટે ક્યાં સુધી રોકાણનો મોકો  -
જો તમે આ નાણાંકીય વર્ષમાં ટેક્સની સેવિંગ માટે રોકાણની યોજના બનાવી રહ્યાં છો, તો તમારે 31 માર્ચ સુધી રોકાણ કરવુ પડશે, કેમ કે 1 એપ્રિલથી નવું નાણાંકીય વર્ષ શરૂ થશે. આવામાં તમારે ટેક્સ બચાવવા માટે લાસ્ટ સમયનો ઇન્તજાર ના કરવો જોઇએ. 

આ બેન્ક ટેક્સ સેવિંગ એફડી પર આપી રહી છે સૌથી વધુ વ્યાજ -

એક્સિસ બેન્ક પાંચ વર્ષની એફડી પર 7 ટકા વ્યાજ.
બંધન બેન્ક 5.85 ટકા વ્યાજ આપી રહી છે. 
બેન્ક ઓફ બરોડા ટેક્સ સેવિંગ એફડી પર 6.5 ટકા વ્યાજ આપી રહી છે. 
કેનેરા બેન્ક ટેક્સ સેવિંગ એફડી પર 6.5 ટકા વ્યાજ આપશે.
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા 6.25 ટકાનું વ્યાજ સેવિંગ એફડી પર આપશે.
ડીસીબી બેન્ક 7.6 ટકા વ્યાજ આપી રહી છે. 
ફેડરલ બેન્ક 6.6 ટકા વ્યાજ આપશે. 
એચડીએફસી બેન્ક ટેક્સ સેવિંગ એફડી પર 7 ટકા વ્યાજ આપશે.
ICICI બેન્ક પણ ટેક્સ સેવિંગ એફડી પર 7 ટકાનું વ્યાજ આપશે. 
પંજાબ નેશનલ બેન્ક 6.5 ટકા વ્યાજ આપશે.
સ્ટેટ બેન્ક 6.5 ટકા વ્યાજ આપશે. 
યશ બેન્ક 7 ટકા વ્યાજ આપી રહી છે. 

 

Accenture Layoff: દિગ્ગજ આઇટી કંપનીએ કર્યુ છટ્ટણીનું એલાન, 19000 કર્મચારીઓની જશે નોકરી

Accenture Layoffs: દુનિયાભરમાં વધતા મંદીના ખતરાની (Recession) વચ્ચે મોટી મોટી કંપનીઓ છટ્ટણી કરી રહી છે. હવે આ સિલસિલો અટકવાના બદલે દિવસે દિવસે વધી રહ્યો છે. આ ક્રમમાં હવે આઇટી સેક્ટરની મોટી જાયન્ટ્સ ટેક કંપની એક્સચેન્ચરે (Accenture) ગુરુવારે પોતાના વર્કફૉર્સમાંથી 19,000 કર્મચારીઓને ઓછા કરવાનું એલાન કરી દીધું છે. આની સાથે જ કંપનીએ પોતાના પરિણામોમાં વાર્ષિક રેવન્યૂ ગ્રૉથ અને પ્રૉફિટના અનુમાનોને પણ ઘટાડી દીધા છે. 

આઇટી સેક્ટરની દિગ્ગજ કંપની Accentureએ કહ્યું કે, તે પોતાના 19000 કર્મચારીઓની છટ્ટણી કરશે. Accentureએ મોટી છટ્ટણી માટે બગડતી ગ્લૉબલ ઇકોનૉમિક આઉટલૂકને જવાબદાર ગણાવી છે.  

2.5% કર્મચારીઓને કાઢી મુકવાનું એલાન  -
Accenture દ્વારા આવનારા દિવસોમાં કર્મચારીઓને કાઢી મુકવાનો સિલસિલો શરૂ થઇ જશે. કર્મચારીઓને કાઢી મુકવાની આ સંખ્ય, તેના કુલ વર્કફૉર્સની 2.5 ટકા છે. કંપની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ છટ્ટણી તબક્કાવાર રીતે આગામી 18 મહિનામાં કરવામાં આવશે. કંપની અનુસાર, આ છટ્ટણીથી તેના Non Billable Corporate Functionsમાં સામેલ કર્મચારીઓ વધુ અસરગ્રસ્ત થવાના છે.  

કૉસ્ટ કટિંગને બતાવ્યુ કારણ  -
કંપની તરફથી જાહેર નિવેદનમાં આ મોટી છટ્ટણીના સંબંધમાં કહેવામાં આવ્યુ કે નાણાકીય વર્ષ 2023ની બીજી ત્રિમાસિક દરમિયાન, અમે ખ્ચ ઓછો કરવા માટે પોતાના ગ્રૉથને સુવ્યવસ્થિત કરવા અને પોતાના ગેર બિલ યોગ્ય કૉર્પોરેટ કાર્યોને બદલવા માટે પગલુ આગળ ભર્યુ છે અને આ કાર્યવાહી આનો જ ભાગ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમેઝૉને 18,000 કર્મચારી, માઇક્રોસૉફ્ટે 11,000, ફેસબુકની પેટન્ટ કંપની મેટાએ બે તબક્કામાં 21000 કર્મચારીઓની છટ્ટણીનું એલાન કરીને ચોંકાવી દીધા હતા. હવે એક્સચેન્જરે પણ મોટા પાયા પર છટ્ટણીનું એલાન કરી દીધું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ
Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીમાં કેમ ખાવા પડે છે ધક્કા?
Navsari News: નવસારીમાં સ્ટ્રીટ લાઈટના અભાવે અકસ્માતના બનાવો વધ્યા
Surat news: સુરત એરપોર્ટ આસપાસ ઊંચી ઇમારતના કેસમાં હાઇકોર્ટે ફરી સર્વે કરવા કર્યો આદેશ
Gujarat Rains Forecast: 16થી 18 ઓગષ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ
Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની જાહેરાત બાદ ભારતનો મોટો નિર્ણય: આગામી મહિનાથી ચીન સાથે શરૂ થશે સીધી....
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની જાહેરાત બાદ ભારતનો મોટો નિર્ણય: આગામી મહિનાથી ચીન સાથે શરૂ થશે સીધી....
Ahmedabad safest city: ભારતનું સૌથી સુરક્ષિત શહેર બન્યું અમદાવાદ; મુંબઈ, દિલ્હીને પણ પાછળ છોડ્યું
Ahmedabad safest city: ભારતનું સૌથી સુરક્ષિત શહેર બન્યું અમદાવાદ; મુંબઈ, દિલ્હીને પણ પાછળ છોડ્યું
ICICI બાદ હવે HDFC બેંકે મીનીમમ બેલેન્સની મર્યાદામાં કર્યો ધરખમ વધારો, જાણો ખાતામાં કેટલા રૂપિયા રાખવા પડશે
ICICI બાદ હવે HDFC બેંકે મીનીમમ બેલેન્સની મર્યાદામાં કર્યો ધરખમ વધારો, જાણો ખાતામાં કેટલા રૂપિયા રાખવા પડશે
ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય: આ તારીખતી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય: આ તારીખતી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Embed widget