શોધખોળ કરો

FD Rate: માર્ચમાં કરો રોકાણ, અહીં જાણો ભારતમાં કઇ બેન્કમાં કેટલું મળે છે ટેક્સ સેવિંગ એફડી પર વ્યાજ, જાણો SBIથી લઇને HDFC, ICICI સુધી.....

ફિક્સ્ડ ડિપૉઝિટ પર ટેક્સનો લાભ પાંચ વર્ષ માટે લૉક ઇન પીરિયડ પર આપવામાં આવે છે. આ અંતર્ગત તમે 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સની બચત કરી શકો છો

Tax Saving Tips: જો તમે ટેક્સ સેવિંગ માટે લાસ્ટ મિનીટમાં રોકાણ કરવાનો પ્લાન કરી રહ્યાં છો, અને સાથે જ વધુ વ્યાજ પણ મેળવવા માંગો છો, તો તમે ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપૉઝિટમાં રોકાણ કરી શકો છો. આ એફડી તમને ટેક્સ સેવિંગની સાથે રિટર્નનો પણ લાભ આપશે. આ રીતે તમે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C અંતર્ગત છૂટનો દાવો પણ કરી શકો છો. 

ફિક્સ્ડ ડિપૉઝિટ પર ટેક્સનો લાભ પાંચ વર્ષ માટે લૉક ઇન પીરિયડ પર આપવામાં આવે છે. આ અંતર્ગત તમે 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સની બચત કરી શકો છો. હર નાણાંકીય વર્ષ દરમિયાન આમાં રોકાણ કરીને 1.5 લાખ રૂપિયા સુધી બચાવી શકાય છે. અહીં કેટલીક બેન્કો વિશે જાણકારી આપવામાં આવી છે, જે તમને સૌથી વધુ વ્યાજ આપશે. 

ટેક્સ બચાવવા માટે ક્યાં સુધી રોકાણનો મોકો  -
જો તમે આ નાણાંકીય વર્ષમાં ટેક્સની સેવિંગ માટે રોકાણની યોજના બનાવી રહ્યાં છો, તો તમારે 31 માર્ચ સુધી રોકાણ કરવુ પડશે, કેમ કે 1 એપ્રિલથી નવું નાણાંકીય વર્ષ શરૂ થશે. આવામાં તમારે ટેક્સ બચાવવા માટે લાસ્ટ સમયનો ઇન્તજાર ના કરવો જોઇએ. 

આ બેન્ક ટેક્સ સેવિંગ એફડી પર આપી રહી છે સૌથી વધુ વ્યાજ -

એક્સિસ બેન્ક પાંચ વર્ષની એફડી પર 7 ટકા વ્યાજ.
બંધન બેન્ક 5.85 ટકા વ્યાજ આપી રહી છે. 
બેન્ક ઓફ બરોડા ટેક્સ સેવિંગ એફડી પર 6.5 ટકા વ્યાજ આપી રહી છે. 
કેનેરા બેન્ક ટેક્સ સેવિંગ એફડી પર 6.5 ટકા વ્યાજ આપશે.
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા 6.25 ટકાનું વ્યાજ સેવિંગ એફડી પર આપશે.
ડીસીબી બેન્ક 7.6 ટકા વ્યાજ આપી રહી છે. 
ફેડરલ બેન્ક 6.6 ટકા વ્યાજ આપશે. 
એચડીએફસી બેન્ક ટેક્સ સેવિંગ એફડી પર 7 ટકા વ્યાજ આપશે.
ICICI બેન્ક પણ ટેક્સ સેવિંગ એફડી પર 7 ટકાનું વ્યાજ આપશે. 
પંજાબ નેશનલ બેન્ક 6.5 ટકા વ્યાજ આપશે.
સ્ટેટ બેન્ક 6.5 ટકા વ્યાજ આપશે. 
યશ બેન્ક 7 ટકા વ્યાજ આપી રહી છે. 

 

Accenture Layoff: દિગ્ગજ આઇટી કંપનીએ કર્યુ છટ્ટણીનું એલાન, 19000 કર્મચારીઓની જશે નોકરી

Accenture Layoffs: દુનિયાભરમાં વધતા મંદીના ખતરાની (Recession) વચ્ચે મોટી મોટી કંપનીઓ છટ્ટણી કરી રહી છે. હવે આ સિલસિલો અટકવાના બદલે દિવસે દિવસે વધી રહ્યો છે. આ ક્રમમાં હવે આઇટી સેક્ટરની મોટી જાયન્ટ્સ ટેક કંપની એક્સચેન્ચરે (Accenture) ગુરુવારે પોતાના વર્કફૉર્સમાંથી 19,000 કર્મચારીઓને ઓછા કરવાનું એલાન કરી દીધું છે. આની સાથે જ કંપનીએ પોતાના પરિણામોમાં વાર્ષિક રેવન્યૂ ગ્રૉથ અને પ્રૉફિટના અનુમાનોને પણ ઘટાડી દીધા છે. 

આઇટી સેક્ટરની દિગ્ગજ કંપની Accentureએ કહ્યું કે, તે પોતાના 19000 કર્મચારીઓની છટ્ટણી કરશે. Accentureએ મોટી છટ્ટણી માટે બગડતી ગ્લૉબલ ઇકોનૉમિક આઉટલૂકને જવાબદાર ગણાવી છે.  

2.5% કર્મચારીઓને કાઢી મુકવાનું એલાન  -
Accenture દ્વારા આવનારા દિવસોમાં કર્મચારીઓને કાઢી મુકવાનો સિલસિલો શરૂ થઇ જશે. કર્મચારીઓને કાઢી મુકવાની આ સંખ્ય, તેના કુલ વર્કફૉર્સની 2.5 ટકા છે. કંપની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ છટ્ટણી તબક્કાવાર રીતે આગામી 18 મહિનામાં કરવામાં આવશે. કંપની અનુસાર, આ છટ્ટણીથી તેના Non Billable Corporate Functionsમાં સામેલ કર્મચારીઓ વધુ અસરગ્રસ્ત થવાના છે.  

કૉસ્ટ કટિંગને બતાવ્યુ કારણ  -
કંપની તરફથી જાહેર નિવેદનમાં આ મોટી છટ્ટણીના સંબંધમાં કહેવામાં આવ્યુ કે નાણાકીય વર્ષ 2023ની બીજી ત્રિમાસિક દરમિયાન, અમે ખ્ચ ઓછો કરવા માટે પોતાના ગ્રૉથને સુવ્યવસ્થિત કરવા અને પોતાના ગેર બિલ યોગ્ય કૉર્પોરેટ કાર્યોને બદલવા માટે પગલુ આગળ ભર્યુ છે અને આ કાર્યવાહી આનો જ ભાગ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમેઝૉને 18,000 કર્મચારી, માઇક્રોસૉફ્ટે 11,000, ફેસબુકની પેટન્ટ કંપની મેટાએ બે તબક્કામાં 21000 કર્મચારીઓની છટ્ટણીનું એલાન કરીને ચોંકાવી દીધા હતા. હવે એક્સચેન્જરે પણ મોટા પાયા પર છટ્ટણીનું એલાન કરી દીધું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો 197 રનનો ટાર્ગેટ, પાટીદાર-ડેવિડનું શાનદાર પ્રદર્શન
CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો 197 રનનો ટાર્ગેટ, પાટીદાર-ડેવિડનું શાનદાર પ્રદર્શન
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો 197 રનનો ટાર્ગેટ, પાટીદાર-ડેવિડનું શાનદાર પ્રદર્શન
CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો 197 રનનો ટાર્ગેટ, પાટીદાર-ડેવિડનું શાનદાર પ્રદર્શન
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Embed widget