શોધખોળ કરો

Bihar : મહાગઠબંધમાં ઉભી ફાડ? ધૂળેટી બાદ બિહારમાં ખેલાશે રાજકીય 'હોળી"?

તો જેડીયુના એક ધારાસભ્યએ આરજેડીના વિજય મંડલને જવાબ આપ્યો હતો. જેડીયુ પ્રમુખ લલન સિંહે આ મામલે સ્પષ્ટ કહ્યું છે કે, બિહારમાં હજુ વિધાનસભા ચૂંટણી નથી.

RJD and JDU MLA : બિહારમાં મહાગઠબંધનમાં ઓલ ઈઝ નોટ વેલના સંકેતો મળી રહ્યાં છે. આરજેડી અને જેડીયુ વચ્ચેનો વિવાદ ધીમે ધીમે સપાટી પર આવવા લાગ્યો છે. હવે ફરી એકવાર્સ રાજ્યના મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ તેજ થઈ ગઈ છે. આરજેડી ધારાસભ્ય વિજય મંડલે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, હોળી પછી તેજસ્વી યાદવ બિહારના સીએમ બનશે. નીતિશ કુમાર પોતે જ તેમને સત્તા સોંપશે. 

તો જેડીયુના એક ધારાસભ્યએ આરજેડીના વિજય મંડલને જવાબ આપ્યો હતો. જેડીયુ પ્રમુખ લલન સિંહે આ મામલે સ્પષ્ટ કહ્યું છે કે, બિહારમાં હજુ વિધાનસભા ચૂંટણી નથી. એટલા માટે હવે આ નિર્ણય લઈ શકાય તેમ નથી. આ નિર્ણય 2025માં જ લેવામાં આવશે.

તેજસ્વી યાદવના નેતૃત્વ અંગે જેડીયુ પ્રમુખ લલન સિંહે કહ્યું હતું કે, મારા અને નીતિશજીના નિવેદનમાં કોઈ વિરોધાભાસ નથી. નીતિશજીએ કહ્યું છે કે, 2025માં તેજસ્વીના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે. મતલબ કે ચૂંટણી કોઈપણના નેતૃત્વમાં લડી શકાય છે. પરંતુ મુખ્યમંત્રી કોણ હશે તેની પસંદગી તો ધારાસભ્યો જ કરે છે. 

લલન સિંહે વધુમાં કહ્યું હતું કે, બિહારમાં હજુ વિધાનસભાની ચૂંટણી યોજાવવાની નથી. એટલા માટે હવે આ નિર્ણય લઈ શકાય તેમ નથી. આ નિર્ણય 2025માં જ લેવામાં આવશે.

જ્યારે લાલન સિંહને પૂછવામાં આવ્યું કે, શું તેજસ્વી 2025માં બિહારના સીએમ બનશે? જેના પર જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, 2025 આવવામાં હજુ સમય છે. જ્યારે લાલન સિંહને પૂછવામાં આવ્યું કે, 2025માં મુખ્યમંત્રી કોણ હશે? આ અંગે તેમણે કહ્યું કે, 2025માં મહાગઠબંધનનું નેતૃત્વ કોના હાથમાં રહેશે તે એ સમયે જોવા મળશે. અમે ક્યારેય નથી કહ્યું કે તેજસ્વી મુખ્યમંત્રી બનશે.

નીતીશ કુમારે હાલમાં જ વિધાનમંડળની બેઠકમાં કહ્યું હતું કે, 2025માં ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ મહાગઠબંધનનું નેતૃત્વ કરશે. તેમણે મહાગઠબંધનને આગળ લઈ જવાનું છે. આરજેડી પાસે 80 અને નીતીશ કુમાર પાસે 43 ધારાસભ્યો છે. તેના આધારે આરજેડીના નેતાઓ તેજસ્વીને સીએમની ખુરશી પર બેસાડવાની માંગ કરી રહ્યા છે. આરજેડી નેતાઓ સતત માંગ કરી રહ્યા છે કે, નીતિશ કુમારે મુખ્યમંત્રીની ખુરશી તેજસ્વી યાદવને સોંપીને 'દિલ્હી કૂચ' કરવી જોઈએ.

આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે પણ ભૂતકાળમાં કહ્યું હતું કે, 2023માં નીતિશે બિહારની કમાન તેજસ્વી યાદવને સોંપવી જોઈએ અને તેમણે 2024ની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો કે, નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે, 2025ની બિહાર વિધાનસભાની કમાન તેજસ્વી યાદવના હાથમાં હશે અને ચૂંટણી તેમના નેતૃત્વમાં જ લડવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા

વિડિઓઝ

BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
Kheda Rain : ખેડામાં પોણા 2 ઇંચ વરસાદ, અંડરપાસમાં ભરાયા પાણી
Dahod Cyclone Effect : દાહોદમાં ત્રાટક્યું વાવાઝોડું, સાઇન બોર્ડ પડતા 3ના મોત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ભણતર મોંઘું થયું! સ્કૂલો ખુલતા પહેલાં વાલીઓને મોંઘવારીનો ઝટકો, ગાઈડના ભાવ ૨૫ ટકા વધ્યા
ભણતર મોંઘું થયું! સ્કૂલો ખુલતા પહેલાં વાલીઓને મોંઘવારીનો ઝટકો, ગાઈડના ભાવ ૨૫ ટકા વધ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
Embed widget