શોધખોળ કરો

Bihar Politics: શું બિહારમાં 'પિક્ચર' હજુ બાકી છે? JDUના 4 ધારાસભ્યો બેઠકમાં હાજર ન રહેતા રાજકારણ ગરમાયું

Bihar Politics:  બિહારમાં આવતીકાલે બજેટ સત્ર દરમિયાન યોજાનાર ફ્લોર ટેસ્ટ પહેલા આરજેડી અને જેડીયુ પોતપોતાના ધારાસભ્યોને એક કરવાનો દાવો કરી રહ્યા છે. એક તરફ જેડીયુ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી.

Bihar Politics:  બિહારમાં આવતીકાલે બજેટ સત્ર દરમિયાન યોજાનાર ફ્લોર ટેસ્ટ પહેલા આરજેડી અને જેડીયુ પોતપોતાના ધારાસભ્યોને એક કરવાનો દાવો કરી રહ્યા છે. એક તરફ જેડીયુ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી. જ્યારે RJDના તમામ 79 ધારાસભ્યો તેજસ્વીના સત્તાવાર આવાસ પર રોકાયા છે, એટલું જ નહીં, કોંગ્રેસના 19 ધારાસભ્યોને પણ હૈદરાબાદથી પરત ફર્યા બાદ તેજસ્વીના ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે. 

આરજેડીએ દાવો કર્યો હતો કે ફ્લોર ટેસ્ટ પહેલા  'ખેલા હોગા'. આ દરમિયાન તમામ 45 ધારાસભ્યો જેડીયુ વિધાનસભાની બેઠકમાં પહોંચ્યા નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેડીયુના 4 ધારાસભ્યો બીમા ભારતી, સુદર્શન, દિલીપ રાય અને રિંકુ સિંહ બેઠકમાં પહોંચ્યા નથી. એટલું જ નહીં જેડીયુના ધારાસભ્યો બીમા ભારતી, સુદર્શન અને દિલીપ રાયના મોબાઈલ ફોન પણ બંધ છે. આ ચાર ધારાસભ્યો ઉપરાંત ડૉ. સંજીવ પણ બેઠકમાં હાજર નથી રહ્યા, પરંતુ તેઓ પટનાની બહાર છે, તેમણે આ અંગે પાર્ટીના ટોચના નેતૃત્વ સાથે વાત કરી છે.

નીતિશે ધારાસભ્યોને સ્પષ્ટ સંદેશ આપ્યો
નીતિશે જેડીયુના ધારાસભ્યોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે બેઠકમાં કહ્યું કે આપણે બધાએ ગૃહમાં એકજૂટ રહેવું પડશે. દરેક વ્યક્તિએ સમયસર ગૃહમાં હાજર રહેવાનું રહેશે. ગૃહમાં કોઈપણ પ્રકારની ઉત્તેજના દર્શાવવી જોઈએ નહીં. ગૃહમાં આંકડા આપણી પાસે છે. ગૃહને નિયમો પ્રમાણે ચાલવા દેશું. અમને વિશ્વાસ છે કે અમે વિશ્વાસ મત જીતીશું.

અપક્ષ ધારાસભ્યોબેઠક છોડી બહાર આવ્યા
મળતી માહિતી મુજબ બિહાર સરકારના મંત્રી અને અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહ બેઠક છોડીને ચાલ્યા ગયા છે. સભામાંથી બહાર આવીને તેમણે કહ્યું કે અમે એક છીએ. બેઠકમાં ન આવેલા ચારેય ધારાસભ્યો સાથે વાતચીત કરવામાં આવી છે. તેઓ પણ પહોંચી જશે. મીટિંગ હજુ ચાલુ છે, હું અંગત કારણોસર રવાના થયો છું. બીજી તરફ જીતનરામ માંઝીના નેતૃત્વમાં HAM ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. તેમણે કહ્યું કે અમે એનડીએ સાથે છીએ. ગૃહમાં તેમના સમર્થનમાં ઊભા રહેશે.

બિહારમાં નંબર ગેમ શું છે
બિહાર વિધાનસભામાં કુલ 243 સીટો છે. બહુમતનો આંકડો 122 છે, જ્યારે NDA પાસે 128નો આંકડો છે. જેમાં ભાજપ પાસે 78 સીટો છે, જેડીયુ પાસે 45 સીટો છે, હિન્દુસ્તાની આવામ મોરચા (એચએએમ) પાસે 4 સીટો છે અને એક અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહ પણ છે. જ્યારે વિપક્ષ પાસે 114 ધારાસભ્યો છે. જેમાં આરજેડીના 79, કોંગ્રેસના 19, સીપીઆઈ (એમએલ)ના 12, સીપીઆઈ (એમ)ના 2, સીપીઆઈના 2 ધારાસભ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી

વિડિઓઝ

PM Modi In Rajkot: રાજકોટમાં રિજનલ વાઈબ્રન્ટ સમિટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન
PM Modi Speech: સોમનાથ સ્વાભિમાન પર્વમાં PM મોદીનું સંબોધન
Ambalal Patel Forecast on Uttarayan : પતંગ રસિકો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી
Somnath Swabhiman Parv: સોમનાથમાં 108 અશ્વો સાથેની શૌર્ય યાત્રા બાદ PM મોદીએ મહાદેવની કરી પૂજા
PM Modi join Shaurya Yatra: 108 અશ્વ સાથેની શૌર્યયાત્રામાં જોડાયા PM મોદી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી
Gold Price Today: તમામ રેકોર્ડ તૂટ્યા! સોનું ₹4640 મોંઘું, જાણો 1 તોલાનો નવો ભાવ
Gold Price Today: તમામ રેકોર્ડ તૂટ્યા! સોનું ₹4640 મોંઘું, જાણો 1 તોલાનો નવો ભાવ
SBI ગ્રાહકોને ઝટકો: ATM માંથી પૈસા ઉપાડવા મોંઘા, સેલેરી એકાઉન્ટના નિયમો પણ બદલાયા
SBI ગ્રાહકોને ઝટકો: ATM માંથી પૈસા ઉપાડવા મોંઘા, સેલેરી એકાઉન્ટના નિયમો પણ બદલાયા
Somnath Swabhiman Parv: સોમનાથ મંદિરમાંથી કેટલું સોનું લૂંટવામાં આવ્યું હતું, આજે તેની કિંમત કેટલી?
Somnath Swabhiman Parv: સોમનાથ મંદિરમાંથી કેટલું સોનું લૂંટવામાં આવ્યું હતું, આજે તેની કિંમત કેટલી?
ઇન્ડિયન આઇડલ 3 ના વિજેતા પ્રશાંત તમાંગનું માત્ર 43 વર્ષની વયે નિધન, ફેન્સ આઘાતમાં
ઇન્ડિયન આઇડલ 3 ના વિજેતા પ્રશાંત તમાંગનું માત્ર 43 વર્ષની વયે નિધન, ફેન્સ આઘાતમાં
Embed widget