શોધખોળ કરો

Bihar Lockdown: દેશનું વધુ એક ભાજપ શાસિત રાજ્ય લાદશે લોકડાઉન ? થોડીવારમાં થઈ શકે છે જાહેરાત

સોમવારે બિહારમાં કોરોનાના 11407 નવા મામલા સામે આવ્યા હતા અને 82 લોકોના મોત થયા હતા. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1,07,667 છે અને રિકવરી રેટ 78.29 ટકા છે.

પટનાઃ  દેશમાં અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ગોવા, ઓડિશા, કર્ણાટક, હરિયાણા જેવા રાજ્યો લોકડાઉનની (Lockdown) જાહેરાત કરી ચુક્યા છે. જેમાં વધુ એક રાજ્યનો ઉમેરો થઈ શકે છે. બિહારમાં કોરોના વાયરસના (Bihar Corona Cases)વધી રહેલા કેસના કારણે સરકાર તેના પર કાબુ મેળવવાની યોજના બનાવી રહી છે.

આ સંદર્ભે આજે 11.30 કલાકે ક્રાઇસિસ મેનેજમેન્ટની બેઠક યોજાશે. જેમાં 15  મે સુધી લોકડાઉન લગાવવાનો ફેંસલો લેવામાં આવી શકે છે. રાજ્યમાં કોરોના સંક્રમણની ચેન તોડવા આ ફેંસલો લેવામાં આવે તેમ માનવામાં આવી રહ્યું છે. બિહારમાં કોરોના સંક્રમણના કારણે વણસેલી સ્થિતિ પર પટના હાઇકોર્ટે (High Court) પણ નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે નીતિશ સરકારને (Nitish Kumar) લોકડાઉન લગાવવા અંગે શું તૈયારી છે તે અંગે પૂછ્યું હતું. આ મામેલે કોર્ટે સરકારને આજે જવાબ આપવા કહ્યું છે.

મુખ્યમંત્રીએ બિનજરૂરી રીતે બહાર નીકળતાં લોકો પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત કોરોના સંક્રમણ પ્રત્યે લોકોને સતર્ક અને સજાગ કરવા માટે નિરંતર અભિયાન ચલાવવા આદેશ આપ્યો છે.
સોમવારે બિહારમાં કોરોનાના 11407 નવા મામલા સામે આવ્યા હતા અને 82 લોકોના મોત થયા હતા. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 1,07,667 છે અને રિકવરી રેટ (Recovery Rate) 78.29 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2821 લોકોના કોરોનાથી મોત થયા છે.

દેશમાં એક્ટિવ કેસ 34 લાખને પાર

 દેશમાં એક્ટિવ કેસનો આંકડો 34 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,57,299 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3449 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,20,289 લોકો ઠીક પણ થયા છે. 

કુલ કેસ-  બે કરોડ 2 લાખ 82 હજાર 833

કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 66 લાખ 13 હજાર 292

કુલ એક્ટિવ કેસ - 34 લાખ 47 હજાર 133

કુલ મોત - 2 લાખ 22 હજાર 408

છેલ્લા ત્રણ દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

તારીખ

કેસ

મોત

3 મે

3,68,147

3417

2 મે

3,92,498

3689

1 મે

4,01,993

3523

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
Embed widget