શોધખોળ કરો

Bihar Politics: 'ભાજપના સંપર્કમાં છે નીતિશ કુમાર, ફરીથી BJPની સાથે જઈ શકે' - દિગ્ગજ નેતાએ કર્યો દાવો

પ્રશાંત કિશોરે 2 ઓક્ટોબરે પશ્ચિમ ચંપારણના ભીતિહરવા સ્થિત ગાંધી આશ્રમથી તેમની પદયાત્રા શરૂ કરી છે.

Prashant Kishor Big Statement: રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોરે બુધવારે દાવો કર્યો હતો કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંપર્કમાં છે અને જો સ્થિતિની માંગ હેશે તો તે પાર્ટી સાથે ફરીથી જોડાણ કરશે. નીતિશ કુમારની પાર્ટી જનતા દળ (યુ) એ પ્રશાંત કિશોરની ટિપ્પણીને નકારી કાઢતાં તેને ભ્રામક ગણાવી છે અને કહ્યું કે તેમનો હેતુ ભ્રમ ફેલાવવાનો છે.

પ્રશાંત કિશોર આ દિવસોમાં બિહારમાં પદયાત્રા કરી રહ્યા છે. તેમની આ મુલાકાતને સક્રિય રાજકારણમાં જોડાવાના પ્રથમ પગલા તરીકે જોવામાં આવી રહી છે. તેમણે પીટીઆઈને જણાવ્યું કે, નીતિશ કુમારે JD(U) સાંસદ અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ મારફત ભાજપ સાથે વાતચીતનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. આ સંદર્ભે તેમના જવાબ માટે હરિવંશને મોકલવામાં આવેલ પ્રશ્નનો કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો, પરંતુ તેમની પાર્ટીએ દાવાને નકારી કાઢ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, નીતિશ કુમાર ફરી ક્યારેય ભાજપ સાથે હાથ મિલાવે નહીં.

ભ્રમ ફેલાવા માટે કરવામાં આવી ટિપ્પણીઃ JDU

અહીં જેડીયુએ પ્રશાંત કિશોરના નિવેદનને નકારી કાઢતાં કહ્યું અને પાર્ટીના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું હતું કે, નીતિશ કુમારે સાર્વજનિકમાં જાહેરાત કરી છે કે તેઓ તેમના જીવનમાં ફરી ક્યારેય ભાજપ સાથે હાથ નહીં મિલાવે. ત્યાગીએ કહ્યું, 'અમે તેમના (પ્રશાંત કિશોર)ના દાવાને નકારીએ છીએ. નીતિશ કુમાર 50 વર્ષથી સક્રિય રાજકારણમાં છે જ્યારે કિશોર છ મહિનાથી સક્રિય થયા છે. પ્રશાંત કિશોરે ભ્રમ ફેલાવવા માટે આવી ભ્રામક ટિપ્પણી કરી છે."

જણાવી દઈએ કે, પ્રશાંત કિશોરે 2 ઓક્ટોબરે પશ્ચિમ ચંપારણના ભીતિહરવા સ્થિત ગાંધી આશ્રમથી તેમની પદયાત્રા શરૂ કરી છે. સિસ્ટમમાં 'પરિવર્તન' માટે લોકોને સમર્થન આપવા તેઓ આગામી 12-15 મહિનામાં 3,500 કિમીની મુસાફરી કરશે.

તમને જણાવી દઈએ કે, હાલ બિહારમાં નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ અને લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળની (RJD) સરકાર છે. થોડા મહિના પહેલાં નીતિશ કુમારે ભાજપ સાથેનું ગઠબંધન તોડીને આરજેડી સાથે સરકાર બનાવી છે. જેમાં નીતિશ કુમાર મુખ્યમંત્રી અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વીની યાદવ ડે. સીએમ છે. નીતિશ કુમારે એ સમયે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકાર તોડવાનો પ્રયાસ કરી રહ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget