શોધખોળ કરો

અધીર રંજન પર બીજેપીનો પલટવાર, કહ્યું- પીએમને ઘૂસણખોર અને ઇમરાન-બાજવાને પોતાનો ગણાવે છે કોંગ્રેસી

અધીર રંજને કહ્યું કે, હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ ખુદ ઘૂસણખોર છે, તેમનુ ઘર ગુજરાત છે અને આવી ગયા છે અહીં દિલ્હી, તમે ખુદ માઇગ્રન્ટ છો

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીના નિવેદન પર હવે રાજકારણ રમાવવાનું શરૂ થઇ ગયુ છે. અધીર રંજન ચૌધરીએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ઘૂસણખોર ગણાવ્યા હતા. હવે આ મામલે બીજેપીએ કોંગ્રેસ પર પલટવાર કર્યો છે. બીજેપીએ કહ્યું કે, કોંગ્રેસીઓ વડાપ્રધાનને બાહરી અને ઇમરાન-બાજવાને પોતાના માને છે. એટલુ જ નહીં બીજેપી નેતા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે, અધીર રંજન ચૌધરીને સારવારની જરૂર છે. જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે, આ નિવેદનથી ખબર પડે છે કે અધીર રંજન ચૌધરીનુ મગજ સડી ગયુ છે, કોંગ્રેસી નેતાના મગજની સારવારની જરૂર છે, તેમને તાત્કાલિક ધોરણે માનસિક સારવાર આપવી જોઇએ. તેમને કહ્યું કે કોંગ્રેસી નેતાના આવા આપત્તિજનક નિવેદનના કારણે સોનિયા ગાંધીએ વડાપ્રધાન, ગૃહમંત્રીની માફી માંગવી જોઇએ. અધીર રંજન ચૌધરીએ શું કહ્યું હતું? દેશભરમાં એનઆરસી લાગુ કરવાને લઇને કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, આ હિન્દુસ્તાન કોઇની જાગીર નથી. અમિત શાહ, નરેન્દ્ર મોદી ખુદ પોતે ઘૂસણખોર છે. કોંગ્રેસી નેતાએ કહ્યું કે એનઆરસીના કારણે દેશભરમાં લોકો ડરેલા છે. અધીર રંજને કહ્યું કે, હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ ખુદ ઘૂસણખોર છે, તેમનુ ઘર ગુજરાત છે અને આવી ગયા છે અહીં દિલ્હી, તમે ખુદ માઇગ્રન્ટ છો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારામતીમાં અજિત પવારનું ચાર્ટર પ્લેન કેવી રીતે ક્રેશ થયું? AAIB ની તપાસમાં આ કારણો બહાર આવ્યા
બારામતીમાં અજિત પવારનું ચાર્ટર પ્લેન કેવી રીતે ક્રેશ થયું? AAIB ની તપાસમાં આ કારણો બહાર આવ્યા
Ideas of India Summit Day 2 Live:'મને બાળપણમાં રમવાની મનાઈ હતી : પેરાલિમ્પિયન પ્રવીણ કુમાર
Ideas of India Summit Day 2 Live:'મને બાળપણમાં રમવાની મનાઈ હતી : પેરાલિમ્પિયન પ્રવીણ કુમાર
રાજસ્થાન આ 3 મોટા શહેરના બદલશે નામ, માઉન્ટ આબુ સહિત આ ત્રણ શહેરનું ફરી નામકરણ
રાજસ્થાન આ 3 મોટા શહેરના બદલશે નામ, માઉન્ટ આબુ સહિત આ ત્રણ શહેરનું ફરી નામકરણ
Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 
Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 

વિડિઓઝ

Surat News: સુરતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ
Iran-Israel Tensions: ઈરાન પર હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad news: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાંથી ઝડપાયું ગેરકાયદેસર કોલ સેન્ટર
Controversy Statement: કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : દિકરીઓના આરોગ્યનું સુરક્ષા ચક્ર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
ઈઝરાયલ, અમેરિકાનો ઈરાન પર હુમલો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર,તેલ અવીવ-દિલ્હી ફ્લાઇટ રદ
ઈઝરાયલ, અમેરિકાનો ઈરાન પર હુમલો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર,તેલ અવીવ-દિલ્હી ફ્લાઇટ રદ
Israel attack on Iran: ઇઝરાયલનો ઇરાન પર મોટો હુમલો, અનેક શહેરોમાં થયા વિસ્ફોટ
Israel attack on Iran: ઇઝરાયલનો ઇરાન પર મોટો હુમલો, અનેક શહેરોમાં થયા વિસ્ફોટ
Embed widget