શોધખોળ કરો

અધીર રંજન પર બીજેપીનો પલટવાર, કહ્યું- પીએમને ઘૂસણખોર અને ઇમરાન-બાજવાને પોતાનો ગણાવે છે કોંગ્રેસી

અધીર રંજને કહ્યું કે, હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ ખુદ ઘૂસણખોર છે, તેમનુ ઘર ગુજરાત છે અને આવી ગયા છે અહીં દિલ્હી, તમે ખુદ માઇગ્રન્ટ છો

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીના નિવેદન પર હવે રાજકારણ રમાવવાનું શરૂ થઇ ગયુ છે. અધીર રંજન ચૌધરીએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ઘૂસણખોર ગણાવ્યા હતા. હવે આ મામલે બીજેપીએ કોંગ્રેસ પર પલટવાર કર્યો છે. બીજેપીએ કહ્યું કે, કોંગ્રેસીઓ વડાપ્રધાનને બાહરી અને ઇમરાન-બાજવાને પોતાના માને છે. એટલુ જ નહીં બીજેપી નેતા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે, અધીર રંજન ચૌધરીને સારવારની જરૂર છે. જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે, આ નિવેદનથી ખબર પડે છે કે અધીર રંજન ચૌધરીનુ મગજ સડી ગયુ છે, કોંગ્રેસી નેતાના મગજની સારવારની જરૂર છે, તેમને તાત્કાલિક ધોરણે માનસિક સારવાર આપવી જોઇએ. તેમને કહ્યું કે કોંગ્રેસી નેતાના આવા આપત્તિજનક નિવેદનના કારણે સોનિયા ગાંધીએ વડાપ્રધાન, ગૃહમંત્રીની માફી માંગવી જોઇએ. અધીર રંજન ચૌધરીએ શું કહ્યું હતું? દેશભરમાં એનઆરસી લાગુ કરવાને લઇને કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, આ હિન્દુસ્તાન કોઇની જાગીર નથી. અમિત શાહ, નરેન્દ્ર મોદી ખુદ પોતે ઘૂસણખોર છે. કોંગ્રેસી નેતાએ કહ્યું કે એનઆરસીના કારણે દેશભરમાં લોકો ડરેલા છે. અધીર રંજને કહ્યું કે, હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ ખુદ ઘૂસણખોર છે, તેમનુ ઘર ગુજરાત છે અને આવી ગયા છે અહીં દિલ્હી, તમે ખુદ માઇગ્રન્ટ છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રેપ કેસમાં ફાટેલા હાઇમનનો લાભ લઇને આરોપી દુષ્કર્મના ગુનામાંથી છટકી શકતો નથી : હાઇકોર્ટ
રેપ કેસમાં ફાટેલા હાઇમનનો લાભ લઇને આરોપી દુષ્કર્મના ગુનામાંથી છટકી શકતો નથી : હાઇકોર્ટ
‘જો ભાજપ ફરીથી સત્તામાં આવશે તો....’, રામ મંદિરના દાનની ચોરીને લઈ અખિલેશ યાદવે બીજેપી પર સાધ્યું નિશાન
‘જો ભાજપ ફરીથી સત્તામાં આવશે તો....’, રામ મંદિરના દાનની ચોરીને લઈ અખિલેશ યાદવે બીજેપી પર સાધ્યું નિશાન
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : RMCનો 22 લાખનો વીડિયો, નાસ્તાનો ફોટો
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી કથળશે કોંગ્રેસ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીવનું જોખમ ?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Amit Shah on Monsoon : ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઇને અમિત શાહે વ્યક્ત કરી ચિંતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ 24 કલાકમાં ઈરાનમાં બીજી વખત કર્યો મોટો હુમલો, ડ્રોન સાઈટ્સ અને સૈન્ય ઠેકાણાને બનાવ્યા નિશાન
અમેરિકાએ 24 કલાકમાં ઈરાનમાં બીજી વખત કર્યો મોટો હુમલો, ડ્રોન સાઈટ્સ અને સૈન્ય ઠેકાણાને બનાવ્યા નિશાન
FIFA World Cup 2026: નોકઆઉટ રાઉન્ડમાં સ્પેનની એન્ટ્રી, ઉરુગ્વે વર્લ્ડકપમાંથી બહાર
FIFA World Cup 2026: નોકઆઉટ રાઉન્ડમાં સ્પેનની એન્ટ્રી, ઉરુગ્વે વર્લ્ડકપમાંથી બહાર
1 જૂલાઈથી બદલાઈ રહ્યા છે આ છ મોટા નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
1 જૂલાઈથી બદલાઈ રહ્યા છે આ છ મોટા નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓની સેલેરી પર આવ્યું મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટરને લઈને શું આવ્યા સમાચાર
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓની સેલેરી પર આવ્યું મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટરને લઈને શું આવ્યા સમાચાર
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Embed widget