શોધખોળ કરો

ચારધામ યાત્રામાં આ વખતે માત્ર આ લોકો ને જ મળશે દર્શનનો લાભ, રહેવાની વ્યવસ્થા પણ જાતે કરવી પડશે

દર્શનના સમય વિશે કહેવામાં આવ્યું છે કે, યારધામ યાત્રા પર આવનાર શ્રદ્ધાળુઓ સવારે સાતથી સાંજે સાત સુધી દર્શન કરી શકશે.

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના દ્વાર ખોલવામાં આવ્યા છે. આ નિર્ણય ઉત્તરાખંડ સરકાર અને દેવસ્થાનમ બોર્ડે લીધો છે. જોકે હાલમાં યાત્રામાં ભીડ એકઠી નહીં થઈ શકે કારણ હાલમાં માત્ર મર્યાદિત સંખ્યામાં જ શ્રદ્ધાળુઓ આવી શકશે. નવા નિયમ અનુસાર, બદ્રીનાથમાં 1200, કેદાનરનાથમાં 800, ગંગોત્રીમાં 600 અને યમુનોત્રીમાં 400 લોકો જ એક દિવસમાં દર્શન કરી શકશે. દર્શનના સમય વિશે કહેવામાં આવ્યું છે કે, યારધામ યાત્રા પર આવનાર શ્રદ્ધાળુઓ સવારે સાતથી સાંજે સાત સુધી દર્શન કરી શકશે. તેની સાથે જ નવા નિયમ અનુસાર, હાલમાં 30 જૂન સુધી માત્ર સ્થાનીક લોકો જ ચારધામ યાત્રામાં દર્શન કરી શકશે. પ્રવાસીઓએ રહેવાની વ્યવસ્થા જાતે જ કરવી પડશે. દર્શનમાં લોકોની ભીડ ન થાય, તેના માટે ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવશે. લોકોને ટોકન ફ્રીમાં આપવામાં આવશે. જોકે દેવસ્થાનમ બોર્ડ અને સરકારના આ નિર્ણયનો સ્થાનીક મંદિર સમિતિના લોકોએ વિરોધ કર્યો છે. મંદિર સમિતિનું કહેવું છે કે, બોર્ડના નિર્ણયને માનવા માટે મંદિર પ્રશાસન બાધ્ય નથી. તેમનું કહેવું છે કે, ચારધામયાત્રામાં પહેલાની જેમ જ પૂજા પાઠ થશે. સમિતિએ એ પણ કહ્યું કે, બહારથી આવનાર શ્રદ્ધાળુઓને પૂજા કરાવા માટે બાધ્ય નથી. બીજી બાજુ ધાર્મિક સંગઠનના લોક પણ યાત્રા શરૂ કરવાના વિરોધમાં છે. તેમનું કહેવું છે કે, જો ચારધામ યાત્રા શરૂ થશે તો વાયરસ ફેલાઈ શકે છે. કોરોનાથી હાલમાં બચવાની જરૂરત છે. તીર્થ પુરોહિતનું કહેવું છે કે, કોરોના ચેપ ઓછો થાય ત્યારે આવી યાત્રા શરૂ કરવામાં આવે. શરૂઆતના નિયમ અનુસાર ધાર્મિક યાત્રામાં ઘણાં ઓછા લોકો હાજર રહેશે. બાદમાં યાત્રીઓની સંખ્યા ધીમે ધીમે વધારવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget