શોધખોળ કરો

ચારધામ યાત્રામાં આ વખતે માત્ર આ લોકો ને જ મળશે દર્શનનો લાભ, રહેવાની વ્યવસ્થા પણ જાતે કરવી પડશે

દર્શનના સમય વિશે કહેવામાં આવ્યું છે કે, યારધામ યાત્રા પર આવનાર શ્રદ્ધાળુઓ સવારે સાતથી સાંજે સાત સુધી દર્શન કરી શકશે.

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના દ્વાર ખોલવામાં આવ્યા છે. આ નિર્ણય ઉત્તરાખંડ સરકાર અને દેવસ્થાનમ બોર્ડે લીધો છે. જોકે હાલમાં યાત્રામાં ભીડ એકઠી નહીં થઈ શકે કારણ હાલમાં માત્ર મર્યાદિત સંખ્યામાં જ શ્રદ્ધાળુઓ આવી શકશે. નવા નિયમ અનુસાર, બદ્રીનાથમાં 1200, કેદાનરનાથમાં 800, ગંગોત્રીમાં 600 અને યમુનોત્રીમાં 400 લોકો જ એક દિવસમાં દર્શન કરી શકશે. દર્શનના સમય વિશે કહેવામાં આવ્યું છે કે, યારધામ યાત્રા પર આવનાર શ્રદ્ધાળુઓ સવારે સાતથી સાંજે સાત સુધી દર્શન કરી શકશે. તેની સાથે જ નવા નિયમ અનુસાર, હાલમાં 30 જૂન સુધી માત્ર સ્થાનીક લોકો જ ચારધામ યાત્રામાં દર્શન કરી શકશે. પ્રવાસીઓએ રહેવાની વ્યવસ્થા જાતે જ કરવી પડશે. દર્શનમાં લોકોની ભીડ ન થાય, તેના માટે ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવશે. લોકોને ટોકન ફ્રીમાં આપવામાં આવશે. જોકે દેવસ્થાનમ બોર્ડ અને સરકારના આ નિર્ણયનો સ્થાનીક મંદિર સમિતિના લોકોએ વિરોધ કર્યો છે. મંદિર સમિતિનું કહેવું છે કે, બોર્ડના નિર્ણયને માનવા માટે મંદિર પ્રશાસન બાધ્ય નથી. તેમનું કહેવું છે કે, ચારધામયાત્રામાં પહેલાની જેમ જ પૂજા પાઠ થશે. સમિતિએ એ પણ કહ્યું કે, બહારથી આવનાર શ્રદ્ધાળુઓને પૂજા કરાવા માટે બાધ્ય નથી. બીજી બાજુ ધાર્મિક સંગઠનના લોક પણ યાત્રા શરૂ કરવાના વિરોધમાં છે. તેમનું કહેવું છે કે, જો ચારધામ યાત્રા શરૂ થશે તો વાયરસ ફેલાઈ શકે છે. કોરોનાથી હાલમાં બચવાની જરૂરત છે. તીર્થ પુરોહિતનું કહેવું છે કે, કોરોના ચેપ ઓછો થાય ત્યારે આવી યાત્રા શરૂ કરવામાં આવે. શરૂઆતના નિયમ અનુસાર ધાર્મિક યાત્રામાં ઘણાં ઓછા લોકો હાજર રહેશે. બાદમાં યાત્રીઓની સંખ્યા ધીમે ધીમે વધારવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપGujarat Weather : ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી, જુઓ મોટા સમાચારRajkot Video: લાલ કપડુ એટલે ખતરાનું નિશાન..રાજકોટ ગોંડલ ચોકડી બ્રિજનો વીડિયો વાયરલHun To Bolish : હું તો બોલીશ : શિકારની શોધમાં વનપ્રાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
'મહિલાને વર્જિનિટી ટેસ્ટ માટે મજબૂર કરી શકાય નહીં', પત્નીનો ટેસ્ટ કરવાની પતિની માંગ ફગાવાઇ
'મહિલાને વર્જિનિટી ટેસ્ટ માટે મજબૂર કરી શકાય નહીં', પત્નીનો ટેસ્ટ કરવાની પતિની માંગ ફગાવાઇ
Embed widget