શોધખોળ કરો

જગનમોહન રેડ્ડીએ કહ્યું- 2010ની ફોર્મેટ પર લાગુ કરવામાં આવે NPR,આ મામલે વિધાનસભામાં લાવશે પ્રસ્તાવ

જગનમોહન રેડ્ડીએ કહ્યું કે, એનપીઆરમાં કેટલાક સવાલ એવા પણ છે જેને લઈને રાજ્યના લઘુમતીઓા મનમાં અસુરક્ષાનો ભાવ પેદા થઈ રહ્યો છે.

નવી દિલ્હી: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર બાદ હવે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ 2010ના ફોર્મેટ પર નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) લાગુ કરવાની હિમાયત કરી છે. તેને લઈને જગનમોહન રેડ્ડી આગામી વિધાનસભા સત્રમાં પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે એનપીઆરમાં કેટલાક સવાલ એવા પણ છે જેને લઈને રાજ્યના લઘુમતીઓા મનમાં અસુરક્ષાનો ભાવ પેદા થઈ રહ્યો છે. જગનમોહન રેડ્ડીએ ટ્વીટ કરીને કહ્યું કે, “ એનપીઆરમાં પ્રસ્તાવિત કેટલાક પ્રશ્ન મારા રાજ્યના લઘુમતીઓના મનમાં અસુરક્ષાનું કારણ બની રહ્યાં છે. અમારી પાર્ટીમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ અમે કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો છે કે, તે 2010ના ફોર્મેટને લાગુ કરે.” આ સાથે તેમણે જાહેરાત પણ કરી છે કે , તેઓ આગામી વિધાનસભા સત્રમાં એક પ્રસ્તાવ પણ લાવશે. ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભામાં એનપીઆર 2010ની ફોર્મેટ પર લાગુ કરવામાં આવે તેવો પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો છે. હવે આંધ્રપ્રદેશના સીએમ તેને લઈને પ્રસ્વાવ લાવવાની તૈયારીમાં છે. જ્યારે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક પણ કહી ચુક્યા છે કે ગૃહમંત્રી અમિત શાહ જેવું ઈચ્છે છે તેવા ફોર્મેટમાં એનપીઆર મહારાષ્ટ્રમાં લાગુ થવા નહીં દઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વિમિંગ પૂલની મજા બની મોતનું કારણ: માથાભેર કૂદકો મારતા 25 વર્ષીય યુવકનું કરુણ મોત, Video વાયરલ
સ્વિમિંગ પૂલની મજા બની મોતનું કારણ: માથાભેર કૂદકો મારતા 25 વર્ષીય યુવકનું કરુણ મોત, Video વાયરલ
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ફ્લેટનો કબજો મળ્યા પછી પણ બિલ્ડરે આપવું પડશે વળતર!
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ફ્લેટનો કબજો મળ્યા પછી પણ બિલ્ડરે આપવું પડશે વળતર!
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોના નામ પહેલીવાર જાહેર, જાણો સરકારે શું કહ્યું?
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોના નામ પહેલીવાર જાહેર, જાણો સરકારે શું કહ્યું?
સિયા-ચેતને ગૂગલ પર સર્ચ કરી હતી હત્યાની રીત, કર્યું રિહર્સલ, કેતન હત્યાકાંડમાં ખુલાસો
સિયા-ચેતને ગૂગલ પર સર્ચ કરી હતી હત્યાની રીત, કર્યું રિહર્સલ, કેતન હત્યાકાંડમાં ખુલાસો

વિડિઓઝ

Iran News : ઈરાકની રાજધાની બગદાદમાં ભારે તણાવ, સેનાએ ગ્રીન ઝોન વિસ્તારનો કર્યો ઘેરાવ
Morbi Farmers Protest : મોરબીમાં ખેડૂત આંદોલને પકડ્યો વેગ | કોણ કોણ આવ્યું સમર્થનમાં?
El Nino Effect : અલ નીનોની અસરને પગલે ગુજરાતમાં 11 વર્ષ બાદ વરસાદ ખેંચાયો
Gujarat Monsoon 2026 : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ?
Europe Hit Wave : યુરોપમાં પ્રચંડ ગરમીથી હાહાકાર, લંડનમાં ગરમીનો 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું:
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું: "પહેલા લેખિતમાં આપો, પછી જ વાતચીત"
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
ગંભીરને હટાવાશે? આ દિગ્ગજ બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ; શ્રેયસ અય્યર કેપ્ટન બનતા જ થઈ મોટી ભવિષ્યવાણી
ગંભીરને હટાવાશે? આ દિગ્ગજ બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ; શ્રેયસ અય્યર કેપ્ટન બનતા જ થઈ મોટી ભવિષ્યવાણી
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
Embed widget