શોધખોળ કરો

દિલ્હી આગ: મૃતકોના પરિવારને રૂ. 10-10 લાખનું વળતર આપશે કેજરીવાલ સરકાર, સાત દિવસમાં માગ્યો તપાસ રિપોર્ટ

દિલ્હીના ફિલ્મીસ્તાન વિસ્તારના રાની ઝાંસી રોડ પર રવિવારે સવારે અનાજના માર્કેટ સ્થિત એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 43 લોકોના મોત થયા હતા.

નવી દિલ્હી: પાટનગર દિલ્હીના ફિલ્મીસ્તાન વિસ્તારના રાની ઝાંસી રોડ પર રવિવારે સવારે અનાજના માર્કેટ સ્થિત એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 43 લોકોના મોત થયા હતા. જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ છે. જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના પર દુખ વ્યક્ત કરતા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું આ ખૂબજ મોટી ઘટના છે. હજુ પણ આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. તપાસના આદેશ આપવામાં આવ્યા છે. દિલ્હી સરકારે ઘટનાની તપાસના આદેશ આપતા સાત દિવસમાં રિપોર્ટ માંગ્યો છે. સાથે મૃતકોના પરિવારને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોને 1-1 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સિવાય ઈજાગ્રસ્ત લોકોના સારવારનો ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે. વડાપ્રધાન નરેન્દરે મોદીએ આ ઘટના પર દુખ્ય વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયાની સહાય અને ઘાયલોને 50 હજાર આપવાની જાહેરાત કરી છે. પોલીસે જણાવ્યું કે રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલી ફેક્ટ્રીમાં આગ લાગવાના સમયે 59 લોકો અંદર હતા. ફાયરના અધિકારીએ જણાવ્યું કે, ઘટના સવારે સાડા પાંચ વાગ્યે બની હતી. ફાયરબ્રિગેડની 30 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ કાબુ મેળવી લીધો હતો. 50 થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. ઘણા લોકોનું મોત ગુંગળામણના કારણે થયું છે. રસ્તો સાંકડો હોવાથી વધારે ગાડીઓ અંદર જઈ શકતી નહોતી. બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. દિલ્હી એનસીઆરમાં આગની આ સૌથી મોટી ઘટના છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget