શોધખોળ કરો

COVID-19: ચીન, અમેરિકા દુનિયામાં હાહાકાર પણ ભારતમાં કોરોનાને લઈ આવ્યા Good News

WHOએ ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. WHO અનુસાર કોરોનાથી બચવા માટે માસ્ક ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત WHOએ રસીના બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરી છે.

WHO Covid-19 guidelines: કોરોનાના નવા મોજાએ ચીન, જાપાન અને અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં હાહાકાર મચાવ્યો છે. આ દેશોમાં કોરોનાના વધતા કેસોએ ભારતને પણ ચિંતામાં મૂકી દીધું છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. કોરોનાથી મૃત્યુઆંક પણ નોંધપાત્ર રીતે વધ્યો છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને WHOએ ફરી એકવાર કોરોના માટે ગાઈડલાઈન જાહેર કરી છે. સાથે જ ભારતમાં કોરોના વાયરસને લઈને મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. 

WHOએ ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. WHO અનુસાર કોરોનાથી બચવા માટે માસ્ક ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત  WHOએ રસીના બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરી છે.

10 દિવસનું આઇસોલેશન જરૂરી છે - WHO

WHOએ 10 દિવસ માટે આઈસોલેશન જરૂરી ગણાવ્યું છે. WHOએ કહ્યું હતું કે, જો કોવિડ-19ના દર્દીઓમાં વાયરસના લક્ષણો દેખાય તો તેમણે લક્ષણોની શરૂઆતની તારીખથી ઓછામાં ઓછા 10 દિવસ સુધી એકાંતમાં એટલે કે આઈસોલેશનમાં રહેવું પડશે. અગાઉ, WHO માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું હતું કે, જે લોકોમાં કોરોનાના લક્ષણો દેખાય છે તેમને લક્ષણોની શરૂઆતના 10 દિવસ પછી રજા આપવામાં આવે છે. ઉપરાંત લક્ષણો ગાયબ થઈ જાય તે પછી ઓછામાં ઓછા 3 દિવસ સુધી તકેદારી રાખવામાં આવે છે.

નેગેટિવ રિપોર્ટ ધરાવતા લોકો માટે આ નિયમ

WHOએ કહ્યું હતું કે, જો કોઈ કોરોના સંક્રમિત દર્દીનો એન્ટિજેન આધારિત રેપિડ ટેસ્ટમાં નેગેટિવ રિપોર્ટ આવે છે, તો તેને આઈસોલેશનમાંથી વહેલા ડિસ્ચાર્જ કરી શકાય છે. આ સિવાય જે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે પરંતુ કોવિડના લક્ષણો દેખાતા નથી, તેમના માટે 5 દિવસનું આઇસોલેશન જરૂરી છે. અગાઉ આ દર્દીઓ માટે આઈસોલેશનનો સમયગાળો દસ દિવસનો હતો.

ભારતમાં કોરોના ખતમ થવાના આરે

જ્યારે ભારતમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં એક જ દિવસમાં કોરોના વાયરસના ચેપના 114 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા 4.46 કરોડ (4,46,81,154) થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું કે કોરોનાના સક્રિય કેસ ઘટીને 2,119 થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ભારતમાં કોરોના હવે લુપ્ત થવાના આરે પહોંચી ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Embed widget