શોધખોળ કરો

વરસાદ પડવાથી કે ઋતુ બદલાવાથી કોરોનાનું સંક્રમણ ઘટી જશે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?

કોરોમાં કોરના કેસનું કિડિયારું ઉભરાયું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં ઋતુ બદલાતા કે વરસાદથી કોરોના સંક્રમણ ઘટી જશે તેવો દાવો કરાયો છે.

કોરોમાં કોરના કેસનું કિડિયારું ઉભરાયું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં ઋતુ બદલાતા કે વરસાદથી કોરોના સંક્રમણ ઘટી જશે તેવો દાવો કરાયો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ મુજબ હવામાના બદલાવાથી કે વરસાદથી સંક્રમણની સ્પીડ ઘટી જાય છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું કોરોનાની સ્પીડ માત્ર કોવિડના નિયમોનું પાલન કરીને ઘટાડી શકાય છે. યોગ્ય રીતે માસ્ક પહેરો, વારંવાર હાથ ધૂઓ અને સેનિટાઈઝ કરો તથા સામાજિક અંતર જાળવો.

પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે.પીઆઇપીની ફેક્ટ ચેક ટીમ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આવા મેસેજની તપાસ કરે છે.  હાલ તૌકતે વાવાઝડુંના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ થઇ ગયો છે. આ સમયે સોશિયલ મીડિયામાં એવો મેસેજ વાયરલ થયો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે,વરસાદ પડવાથી કે ઋતુ બદલાવાથી કોરોનાનું સંક્રમણ ઘટી જશે. 

પ્રેસ ઇન્ફર્સમેશન બ્યુરો ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાએ સોશિલય મીડિયા પર વાયરલ આ દાવાની ચકાસણી કરતા આ દાવાને ખોટો સાબિત કર્યો છે. પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. પીઆઇબીની  ફેક્ટ ટીમે તપાસ કરતા જણાવ્યું કે, કોરોના સંક્રમણને બદલતી ઋતુ સાથે કોઇ સંબંધ નથી. કોરોનાનું સંક્રમણ કોવિડના પ્રોટોકોલનું પાલન કરીને ઘટાડી શકાય છે. કોવિડના સંક્રમણને માસ્ક પહેરી. સમાજિક અંતર જાળવીને અને વારંવાર હાથ ધોઇને ઓછું કરી શકાય. બદલતા હવામાન સાથે કોવિડના વાયરસના સંક્રમણની ફેલાવાને કોઇ સંબંધ નથી. આ દાવાનું કોઇન વૈજ્ઞાનિક પ્રમામ નથી. 

કોરોનાની મહામારીમાં હાલ સોશિયલ મીડિયામાં કોવિડ સંબંધિત અનેક મેસેજ વાયરલ થઇ રહ્યાં છે. કોવિડના ઇલાજ સંબંધિત પણ અનેક મેસેજ સોશિયલ મીડિયા પર ફરી રહ્યાં છે. જેનુ કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ હોતુુ નથી. તો મહામારીના સમયમાં આવી અફવા લોકોને ગેરમાર્ગે દોરી શકે છે. પ્રેસ ઇન્ફર્સમેશન બ્યુરો ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાએ આવા મેસેજને વાયરલ ન કરવા અને આવા મેસેજ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી 
 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર
મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
Ethanol: E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી સમાપ્ત થઈ જાય છે ગાડીનો ઈન્શ્યોરન્સ? જાણો સરકારે શું કહ્યું
Ethanol: E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી સમાપ્ત થઈ જાય છે ગાડીનો ઈન્શ્યોરન્સ? જાણો સરકારે શું કહ્યું
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
Embed widget