શોધખોળ કરો

વરસાદ પડવાથી કે ઋતુ બદલાવાથી કોરોનાનું સંક્રમણ ઘટી જશે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?

કોરોમાં કોરના કેસનું કિડિયારું ઉભરાયું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં ઋતુ બદલાતા કે વરસાદથી કોરોના સંક્રમણ ઘટી જશે તેવો દાવો કરાયો છે.

કોરોમાં કોરના કેસનું કિડિયારું ઉભરાયું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં ઋતુ બદલાતા કે વરસાદથી કોરોના સંક્રમણ ઘટી જશે તેવો દાવો કરાયો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ મુજબ હવામાના બદલાવાથી કે વરસાદથી સંક્રમણની સ્પીડ ઘટી જાય છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું કોરોનાની સ્પીડ માત્ર કોવિડના નિયમોનું પાલન કરીને ઘટાડી શકાય છે. યોગ્ય રીતે માસ્ક પહેરો, વારંવાર હાથ ધૂઓ અને સેનિટાઈઝ કરો તથા સામાજિક અંતર જાળવો.

પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે.પીઆઇપીની ફેક્ટ ચેક ટીમ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આવા મેસેજની તપાસ કરે છે.  હાલ તૌકતે વાવાઝડુંના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ થઇ ગયો છે. આ સમયે સોશિયલ મીડિયામાં એવો મેસેજ વાયરલ થયો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે,વરસાદ પડવાથી કે ઋતુ બદલાવાથી કોરોનાનું સંક્રમણ ઘટી જશે. 

પ્રેસ ઇન્ફર્સમેશન બ્યુરો ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાએ સોશિલય મીડિયા પર વાયરલ આ દાવાની ચકાસણી કરતા આ દાવાને ખોટો સાબિત કર્યો છે. પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. પીઆઇબીની  ફેક્ટ ટીમે તપાસ કરતા જણાવ્યું કે, કોરોના સંક્રમણને બદલતી ઋતુ સાથે કોઇ સંબંધ નથી. કોરોનાનું સંક્રમણ કોવિડના પ્રોટોકોલનું પાલન કરીને ઘટાડી શકાય છે. કોવિડના સંક્રમણને માસ્ક પહેરી. સમાજિક અંતર જાળવીને અને વારંવાર હાથ ધોઇને ઓછું કરી શકાય. બદલતા હવામાન સાથે કોવિડના વાયરસના સંક્રમણની ફેલાવાને કોઇ સંબંધ નથી. આ દાવાનું કોઇન વૈજ્ઞાનિક પ્રમામ નથી. 

કોરોનાની મહામારીમાં હાલ સોશિયલ મીડિયામાં કોવિડ સંબંધિત અનેક મેસેજ વાયરલ થઇ રહ્યાં છે. કોવિડના ઇલાજ સંબંધિત પણ અનેક મેસેજ સોશિયલ મીડિયા પર ફરી રહ્યાં છે. જેનુ કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ હોતુુ નથી. તો મહામારીના સમયમાં આવી અફવા લોકોને ગેરમાર્ગે દોરી શકે છે. પ્રેસ ઇન્ફર્સમેશન બ્યુરો ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાએ આવા મેસેજને વાયરલ ન કરવા અને આવા મેસેજ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી 
 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
Heavy Rain Alert: આગામી 72 કલાક વરસાદનું એલર્ટ, આ રાજ્યોને લઈ હવામાન વિભાગની ચેતવણી 
Heavy Rain Alert: આગામી 72 કલાક વરસાદનું એલર્ટ, આ રાજ્યોને લઈ હવામાન વિભાગની ચેતવણી 
મહિલાઓ દરરોજ 289 તો પુરુષ ફક્ત 88 મિનિટ કરે છે ઘરના કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
મહિલાઓ દરરોજ 289 તો પુરુષ ફક્ત 88 મિનિટ કરે છે ઘરના કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
Gujarat Foundation Day: ગુજરાતનો 66મો સ્થાપના દિવસ, PM મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે આપી શુભેચ્છા
Gujarat Foundation Day: ગુજરાતનો 66મો સ્થાપના દિવસ, PM મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે આપી શુભેચ્છા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑટોમેટિક ટોલનાકું
Hun To Bolish : હું તો બોલીશ : તોફાની વાંદરાઓનો ત્રાસ !
Hun To Bolish: હું તો બોલીશ : મજૂરોનું ગૌરવ ક્યારે ?
Weather Forecast: ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર, વરસાદને લઈ સૌરાષ્ટ્રના આગાહીકારોનું અનુમાન
Geniben Thakor: સાંસદ ગેનીબેન ઠાકોરનો જગદીશ વિશ્વકર્માને પડકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?
US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?
RR vs DC Highlights: દિલ્હીએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું, કેએલ રાહુલ-નિસાંકાની અડધી સદી
RR vs DC Highlights: દિલ્હીએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું, કેએલ રાહુલ-નિસાંકાની અડધી સદી
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 
Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 
કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય 
કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય 
₹2000 ની 98.47% નોટો પરત આવી ગઈ, RBI એ કહ્યું, -'હજુ પણ ₹5,451 કરોડની નોટો લોકો પાસે'
₹2000 ની 98.47% નોટો પરત આવી ગઈ, RBI એ કહ્યું, -'હજુ પણ ₹5,451 કરોડની નોટો લોકો પાસે'
CSK vs MI: ક્યારે થશે મહેંદ્ર સિંહ ધોનીની ટીમમાં વાપસી? કોચ હસીએ આપ્યું લેટેસ્ટ અપડેટ 
CSK vs MI: ક્યારે થશે મહેંદ્ર સિંહ ધોનીની ટીમમાં વાપસી? કોચ હસીએ આપ્યું લેટેસ્ટ અપડેટ 
Gujarat Monsoon 2026: રાજ્યમાં ચોમાસું સારૂ રહેવાની 11 તજજ્ઞોની આગાહી,  40થી 50 ઈંચ વરસાદ વરસશે
Gujarat Monsoon 2026: રાજ્યમાં ચોમાસું સારૂ રહેવાની 11 તજજ્ઞોની આગાહી,  40થી 50 ઈંચ વરસાદ વરસશે
Embed widget