શોધખોળ કરો

વરસાદ પડવાથી કે ઋતુ બદલાવાથી કોરોનાનું સંક્રમણ ઘટી જશે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?

કોરોમાં કોરના કેસનું કિડિયારું ઉભરાયું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં ઋતુ બદલાતા કે વરસાદથી કોરોના સંક્રમણ ઘટી જશે તેવો દાવો કરાયો છે.

કોરોમાં કોરના કેસનું કિડિયારું ઉભરાયું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં ઋતુ બદલાતા કે વરસાદથી કોરોના સંક્રમણ ઘટી જશે તેવો દાવો કરાયો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ મુજબ હવામાના બદલાવાથી કે વરસાદથી સંક્રમણની સ્પીડ ઘટી જાય છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું કોરોનાની સ્પીડ માત્ર કોવિડના નિયમોનું પાલન કરીને ઘટાડી શકાય છે. યોગ્ય રીતે માસ્ક પહેરો, વારંવાર હાથ ધૂઓ અને સેનિટાઈઝ કરો તથા સામાજિક અંતર જાળવો.

પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે.પીઆઇપીની ફેક્ટ ચેક ટીમ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આવા મેસેજની તપાસ કરે છે.  હાલ તૌકતે વાવાઝડુંના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ થઇ ગયો છે. આ સમયે સોશિયલ મીડિયામાં એવો મેસેજ વાયરલ થયો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે,વરસાદ પડવાથી કે ઋતુ બદલાવાથી કોરોનાનું સંક્રમણ ઘટી જશે. 

પ્રેસ ઇન્ફર્સમેશન બ્યુરો ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાએ સોશિલય મીડિયા પર વાયરલ આ દાવાની ચકાસણી કરતા આ દાવાને ખોટો સાબિત કર્યો છે. પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. પીઆઇબીની  ફેક્ટ ટીમે તપાસ કરતા જણાવ્યું કે, કોરોના સંક્રમણને બદલતી ઋતુ સાથે કોઇ સંબંધ નથી. કોરોનાનું સંક્રમણ કોવિડના પ્રોટોકોલનું પાલન કરીને ઘટાડી શકાય છે. કોવિડના સંક્રમણને માસ્ક પહેરી. સમાજિક અંતર જાળવીને અને વારંવાર હાથ ધોઇને ઓછું કરી શકાય. બદલતા હવામાન સાથે કોવિડના વાયરસના સંક્રમણની ફેલાવાને કોઇ સંબંધ નથી. આ દાવાનું કોઇન વૈજ્ઞાનિક પ્રમામ નથી. 

કોરોનાની મહામારીમાં હાલ સોશિયલ મીડિયામાં કોવિડ સંબંધિત અનેક મેસેજ વાયરલ થઇ રહ્યાં છે. કોવિડના ઇલાજ સંબંધિત પણ અનેક મેસેજ સોશિયલ મીડિયા પર ફરી રહ્યાં છે. જેનુ કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ હોતુુ નથી. તો મહામારીના સમયમાં આવી અફવા લોકોને ગેરમાર્ગે દોરી શકે છે. પ્રેસ ઇન્ફર્સમેશન બ્યુરો ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાએ આવા મેસેજને વાયરલ ન કરવા અને આવા મેસેજ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી 
 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
Embed widget