શોધખોળ કરો

Coronavirus: ભારતમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યુ, છેલ્લા 24 કલાકમાં 2151 નવા કેસ નોંધાયા, છ મહીનામાં સૌથી વધુ

ભારતમાં ફરી એકવાર કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 2151 નવા કેસ નોંધાયા છે.

નવી દિલ્હી: ભારતમાં ફરી એકવાર કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 2151 નવા કેસ નોંધાયા છે. ગયા વર્ષે ઓક્ટોબર પછી એક દિવસમાં નોંધાયેલા આ સૌથી વધુ કોરોના કેસ છે. આ પહેલા ગયા વર્ષે 28 ઓક્ટોબરે દેશમાં એક જ દિવસમાં 2208 નવા કેસ નોંધાયા હતા. ગઈકાલે એટલે કે મંગળવારે દેશમાં કોરોનાના 1573 દર્દીઓ મળી આવ્યા હતા. આ સાથે, દેશમાં કોરોના મહામારીની શરૂઆતથી કોરોના દર્દીઓની સંખ્યા વધીને 44,709,676 થઈ ગઈ છે. હાલમાં, એક્ટિવ કોવિડ-19 દર્દીઓની સંખ્યા 11,903 છે, જે કુલ કેસના 0.03 ટકા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 7 મોત નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 3 અને કર્ણાટકમાં 1 મૃત્યુ નોંધાયા છે, જ્યારે  કેરળમાં કોરોનાથી ત્રણ મોત થયા છે. બુધવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના ચેપથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 5,30,841 છે. દેશમાં પોઝિટીવ રેટ 1.51 ટકા છે અને સાપ્તાહિક પોઝિટીવ રેટ 1.53 ટકા છે. દર્દીઓના સ્વસ્થ થવાનો રાષ્ટ્રીય દર 98.78 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,41,66,925 લોકો કોરોનામાંથી સ્વસ્થ થયા છે. કોવિડ-19 થી મૃત્યુ દર 1.19 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 220.65 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

ડબ્લ્યુએચઓ રસીના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, જે લોકો પહેલાથી જ તેમનો પ્રાથમિક રસીકરણ કોર્સ અને બૂસ્ટર ડોઝ મેળવી ચૂક્યા છે, તેમના માટે બીજો બૂસ્ટર ડોઝ મેળવવાનું કોઈ જોખમ નથી પરંતુ થોડો ફાયદો છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 11 દિવસમાં કોરોનાના દર્દીઓ ચાર ગણા ઝડપથી વધ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના 74 નવા કેસ નોંધાયા છે. ગાઝિયાબાદમાં સૌથી વધુ 20, ગૌતમ બુદ્ધ નગરમાં 19, લખીમપુરમાં 4 અને લખનઉમાં 8 નવા દર્દીઓ મળી આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 304 થઈ ગઈ છે.

નોંધપાત્ર રીતે, 7મી ઓગસ્ટ 2020ના રોજ ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 20 લાખ, 23મી ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5મી સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખને વટાવી ગઈ હતી. 19 ડિસેમ્બર 2020 ના રોજ દેશમાં આ કેસોની સંખ્યા 1 કરોડને વટાવી ગઈ હતી. 4 મે 2021 ના ​​રોજ દર્દીઓની સંખ્યા 2 કરોડને વટાવી ગઈ હતી અને 23 જૂન 2021 ના ​​રોજ તે 3 કરોડને વટાવી ગઈ હતી. ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ 30 જાન્યુઆરી 2020ના રોજ કેરળમાં નોંધાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટ્રોલ મોંઘુ થવાનો ડરઃ ટેન્કર લઇને પહોંચ્યા પેટ્રૉલ પમ્પ અને ભરાવ્યું 5000 લીટર પેટ્રૉલ, વીડિયો વાયરલ
પેટ્રોલ મોંઘુ થવાનો ડરઃ ટેન્કર લઇને પહોંચ્યા પેટ્રૉલ પમ્પ અને ભરાવ્યું 5000 લીટર પેટ્રૉલ, વીડિયો વાયરલ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
Embed widget