શોધખોળ કરો

Coronavirus: ભારતમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યુ, છેલ્લા 24 કલાકમાં 2151 નવા કેસ નોંધાયા, છ મહીનામાં સૌથી વધુ

ભારતમાં ફરી એકવાર કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 2151 નવા કેસ નોંધાયા છે.

નવી દિલ્હી: ભારતમાં ફરી એકવાર કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 2151 નવા કેસ નોંધાયા છે. ગયા વર્ષે ઓક્ટોબર પછી એક દિવસમાં નોંધાયેલા આ સૌથી વધુ કોરોના કેસ છે. આ પહેલા ગયા વર્ષે 28 ઓક્ટોબરે દેશમાં એક જ દિવસમાં 2208 નવા કેસ નોંધાયા હતા. ગઈકાલે એટલે કે મંગળવારે દેશમાં કોરોનાના 1573 દર્દીઓ મળી આવ્યા હતા. આ સાથે, દેશમાં કોરોના મહામારીની શરૂઆતથી કોરોના દર્દીઓની સંખ્યા વધીને 44,709,676 થઈ ગઈ છે. હાલમાં, એક્ટિવ કોવિડ-19 દર્દીઓની સંખ્યા 11,903 છે, જે કુલ કેસના 0.03 ટકા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 7 મોત નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 3 અને કર્ણાટકમાં 1 મૃત્યુ નોંધાયા છે, જ્યારે  કેરળમાં કોરોનાથી ત્રણ મોત થયા છે. બુધવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના ચેપથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 5,30,841 છે. દેશમાં પોઝિટીવ રેટ 1.51 ટકા છે અને સાપ્તાહિક પોઝિટીવ રેટ 1.53 ટકા છે. દર્દીઓના સ્વસ્થ થવાનો રાષ્ટ્રીય દર 98.78 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,41,66,925 લોકો કોરોનામાંથી સ્વસ્થ થયા છે. કોવિડ-19 થી મૃત્યુ દર 1.19 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 220.65 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

ડબ્લ્યુએચઓ રસીના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, જે લોકો પહેલાથી જ તેમનો પ્રાથમિક રસીકરણ કોર્સ અને બૂસ્ટર ડોઝ મેળવી ચૂક્યા છે, તેમના માટે બીજો બૂસ્ટર ડોઝ મેળવવાનું કોઈ જોખમ નથી પરંતુ થોડો ફાયદો છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 11 દિવસમાં કોરોનાના દર્દીઓ ચાર ગણા ઝડપથી વધ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના 74 નવા કેસ નોંધાયા છે. ગાઝિયાબાદમાં સૌથી વધુ 20, ગૌતમ બુદ્ધ નગરમાં 19, લખીમપુરમાં 4 અને લખનઉમાં 8 નવા દર્દીઓ મળી આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 304 થઈ ગઈ છે.

નોંધપાત્ર રીતે, 7મી ઓગસ્ટ 2020ના રોજ ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 20 લાખ, 23મી ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5મી સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખને વટાવી ગઈ હતી. 19 ડિસેમ્બર 2020 ના રોજ દેશમાં આ કેસોની સંખ્યા 1 કરોડને વટાવી ગઈ હતી. 4 મે 2021 ના ​​રોજ દર્દીઓની સંખ્યા 2 કરોડને વટાવી ગઈ હતી અને 23 જૂન 2021 ના ​​રોજ તે 3 કરોડને વટાવી ગઈ હતી. ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ 30 જાન્યુઆરી 2020ના રોજ કેરળમાં નોંધાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ
OMG: આ ઘટના ચોંકાવી દેશે, આ વ્યક્તિ ઊંચી બિલ્ડિંગમાં પાડોશીની ગેલેરીમાં જઇને છુપી રીતે કરી રહ્યો છે રેકોર્ડ
OMG: આ ઘટના ચોંકાવી દેશે, આ વ્યક્તિ ઊંચી બિલ્ડિંગમાં પાડોશીની ગેલેરીમાં જઇને છુપી રીતે કરી રહ્યો છે રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
Embed widget