શોધખોળ કરો

Coronavirus: દેશમાં કોરોના પોઝિટિવની સંખ્યા 61 થઈ, ફ્રાંસ, જર્મની અને સ્પેનના નાગરિકની નહીં આવી શકે ભારત

સરકારે એ લોકોના પણ ઈ વીઝા રદ્દ કર્યા છે જેમણે 1 ફેબ્રુઆરી અથવા ત્યાર બાદ ફ્રાન્સ, જર્મની અને સ્પેનનો પ્રવાસ કર્યો છે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનો કહેર વધતો જ જઈ રહ્યો છે. કેરળમાં 8 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 61 થઈ ગઈ છે. જોકે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, પુષ્ટિ કરવામાં આવેલ કુલ કેસની સંખ્યા 50 છે જ્યારે બાકીના કેસની પુષ્ટિ માટે ફરીથી તપાસ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારો દ્વારા જાહેર કરવામાં આવેલ નવા કેસ ગણવા પર આ સંખ્યા વધીને 61 થઈ જશે. જ્યારે સરકાર પણ આ મામલે એલર્ટ મોડ પર છે. ત્રણ દેશોના નાગરિક નહીં આવી શકે ભારત, સ્વાસ્થ્ય મંત્રાલયે પણ જાહેર કરી એડવાઈઝરી ભારત સરકાર તરફથી ત્રણ દેશ ફ્રાન્સ, જર્મની અને સ્પેનના નાગરિકને ઈ વીઝા પર કામચલાઉ ધોરણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઉપરાંત સરકારે એ લોકોના પણ ઈ વીઝા રદ્દ કર્યા છે જેમણે 1 ફેબ્રુઆરી અથવા ત્યાર બાદ ફ્રાન્સ, જર્મની અને સ્પેનનો પ્રવાસ કર્યો છે. ઇમિગ્રેશન બ્યૂરો તરફથી મંગળવારે મોડી રાત્રે જારી કરવામાં આવેલ એક નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે. ઉપરાંત ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ એક એડવાઈઝરી જાહેર કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે લોકોને કહ્યું કે, તે ચીન, ઇટલી, ઇરાન રિપબ્લિક ઓફ કોરિયા, જાપાન, ફ્રાંસ, સ્પેન અને જર્મનીના પ્રવાસ કરવાથી બચે. મંત્રાલયે લકોને એ પણ કહ્યું કે, કોરોના વાયરસના પ્રસારને ધ્યાનમાં રાખતા આ દેશોમાં બિનજરૂરી પ્રવાસ ટાળવા. ઇરાનથી 58 ભારતીયોને પરત લાવવામાં આવ્યા સવારે ભારતીય વાયુસેના (આઈએએફ)નોનું એક સૈન્ય પરિવહન વિમાન કોરોના વાયરસ પ્રભાવિત દેશોમાં સામેલ ઇરનથી 58 ભારતીય નાગરિકોને લઈને પરત ફર્યું છે. વિમાન સી-17 ગ્લોમબાસ્ટરને ગાઝિયાબાદના નજીક હિંડન એરબેસથી સોમવારે સાંજે તેહરાન મોકલવામાં આવ્યું હતું. જ્યારે કેરળમાં કોરોના વાયરસના આઠ નવા કેસની મંગળવારે પુષ્ટિ થવાની સાથે રાજ્યમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સરકારે કોરોના વાયરસનો પ્રસાર રોકવાના પ્રયત્ન અંતર્ગત શૈક્ષણિક સંસ્થા અને સિનેમાધરોને બંધ કરવા સહિત અનેક પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget