શોધખોળ કરો

મોદી સરકારે પણ સ્વીકાર્યું, હવામાં 10 મીટર સુધી ફેલાઈ શકે છે કોરોના વાયરસ, જાહેર કરી માર્ગદર્શિકા

કોરોના સંક્રમિત વ્યક્તિના ડ્રોપલેટ્સ હવામાં બે મીટર સુધી જઈ શકે છે, જ્યારે એરોસોલ આ ડ્રોપલેટ્સને 10 મીટર સુધી આગળ વધારી શકે છે અને સંક્રમણનો ખતરો ઉભો કરે છે. સંક્રમિત વ્યક્તિમાં કોઈ પ્રકારના લક્ષણ ન હોય તો પણ વાયરલ લોડ બનાવવા લાયક પૂરતાં ડ્રોપલેટ્સ છોડી શકે છે,

નવી દિલ્હીઃ કોરોના વાયરસ હવાથી પણ ફેલાય છે તેમ મોદી સરકારે પણ સ્વીકારી લીધું છે. સરકારના ઓફિસ ઓફ પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઇઝરના જણાવ્યા મુજબ એરોસોલ અને ડ્રોપલેટ્સ કોરોના વાયરસના ફેલાવાના મુખ્ય કારણ છે. કોરોના સંક્રમિત વ્યક્તિના ડ્રોપલેટ્સ હવામાં બે મીટર સુધી જઈ શકે છે, જ્યારે એરોસોલ આ ડ્રોપલેટ્સને 10 મીટર સુધી આગળ વધારી શકે છે અને સંક્રમણનો ખતરો ઉભો કરે છે.

સંક્રમિત વ્યક્તિમાં કોઈ પ્રકારના લક્ષણ ન હોય તો પણ વાયરલ લોડ બનાવવા લાયક પૂરતાં ડ્રોપલેટ્સ છોડી શકે છે, જે અન્ય લોકોને પણ સંક્રમિત કરી શક છે. તેનો મતલબ સ્પષ્ટછે કે કોરોનાથી બચવા માટે 10 મીટરનું અંતર પણ પૂરતું નથી.

એડવાઇઝરીમાં વેન્ટિલેશનનને મહત્વનું ગણાવવામાં આવ્યું છે. જે મુજબ ખરાબ વેન્ટિલેશનવાળા ઘર, ઓફિસમાં વાયરસવાળી હવા સંક્રમિત થતી રહે છે. સારા વેન્ટિલેશનથી સંક્રમણનો ખતરો ઘટી જાય છે. એડવાઇઝરીમાં માસ્ક, શારીરિક અંતર, સફાઈ અને વેન્ટિલેશન પર ભાર મુકવામાં આવ્યો છે. જેમાં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જેમ કોઈ પ્રકારની ગંધને દૂર કરવા આપણે ઘરના બારી-દરવાજા ખોલી નાંખીએ છીએ અને એક્ઝોસ્ટ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે સંક્રમિત હવાને શુદ્ધ કરવા માટે વેન્ટિલેશન શ્રેષ્ઠ સમાધાન છે.

એડવાઇઝરીમાં વેન્ટિલેશનને કમ્યુનિટિ ડિફેન્સ ગણાવીને કહેવામાં આવ્યું છે કે તે આપણને ઘર તથા ઓફિસમાં સંક્રમણથી બચાવશે. ઉપરાંત ક્રોસ વેન્ટિલેશન એટલેકે અંદરતી આવતી હવાને બહાર કાઢવી તથા એક્ઝોસ્ટ ફેનની ભૂમિકા સંક્રમણથી બચવા માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવી છે. જે મુજબ સંક્રમિત દર્દીની છીંક, ઉધરસ કે અન્ય કોઈ પ્રકારે નીકળતાં ડ્રોપલેટ દ્વારા કોરોના વાયરસ હવામાં પહોંચી જાય છે. લક્ષણ ન ધરાવતો કોવિડ પોઝિટિવ વ્યક્તિ પણ સંક્રમણ ફેલાવી શકે છે. લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે અને તે પણ ડબલ માસ્ક કે એન95 માસ્ક.

આ પણ વાંચોઃ માસ્ક પહેરીને કિસ કરવી કેટલી સુરક્ષિત છે ?

Coronavirus Cases India:  સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં થયો વધારો, 24 કલાકમાં 2.76 લાખ નવા કેસ નોંધાયા, 3874નાં મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
વધુ એક ચૂંટણીમાં કોંગ્રેસનો થયો સફાયો, ભાજપની ઐતિહાસિક જીત તો આમ આદમી પાર્ટીએ ખોલ્યું ખાતું
વધુ એક ચૂંટણીમાં કોંગ્રેસનો થયો સફાયો, ભાજપની ઐતિહાસિક જીત તો આમ આદમી પાર્ટીએ ખોલ્યું ખાતું
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICC એ નવું ODI રેન્કિંગ લિસ્ટ જાહેર કર્યું, જાણો ભારત અને પાકિસ્તાનનું રેન્કિંગ
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICC એ નવું ODI રેન્કિંગ લિસ્ટ જાહેર કર્યું, જાણો ભારત અને પાકિસ્તાનનું રેન્કિંગ
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકાથી ડિપોર્ટ...રાજનીતિ ઈમ્પોર્ટ !Hun To Bolish : હું તો બોલીશ :  હેલ્મેટને લઈને વિવાદ કેમ?Canada Accident : કેનેડામાં કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ગુજરાતી યુવકનું મોતAhmedabad Bhadrakali Temple Prasad : 'માતાજીને સનાતન ધર્મના લોકોએ જ બનાવેલી પ્રસાદી ધરાવવી'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
વધુ એક ચૂંટણીમાં કોંગ્રેસનો થયો સફાયો, ભાજપની ઐતિહાસિક જીત તો આમ આદમી પાર્ટીએ ખોલ્યું ખાતું
વધુ એક ચૂંટણીમાં કોંગ્રેસનો થયો સફાયો, ભાજપની ઐતિહાસિક જીત તો આમ આદમી પાર્ટીએ ખોલ્યું ખાતું
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICC એ નવું ODI રેન્કિંગ લિસ્ટ જાહેર કર્યું, જાણો ભારત અને પાકિસ્તાનનું રેન્કિંગ
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICC એ નવું ODI રેન્કિંગ લિસ્ટ જાહેર કર્યું, જાણો ભારત અને પાકિસ્તાનનું રેન્કિંગ
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર
ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
MI W vs DC W: આજે WPL 2025 ની હાઇ વોલ્ટેજ મેચ, દિલ્હી-મુંબઇ મેચમાં તૂટવા જઈ રહ્યો છે આ મહારેકોર્ડ
MI W vs DC W: આજે WPL 2025 ની હાઇ વોલ્ટેજ મેચ, દિલ્હી-મુંબઇ મેચમાં તૂટવા જઈ રહ્યો છે આ મહારેકોર્ડ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.