શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

મોદી સરકારે પણ સ્વીકાર્યું, હવામાં 10 મીટર સુધી ફેલાઈ શકે છે કોરોના વાયરસ, જાહેર કરી માર્ગદર્શિકા

કોરોના સંક્રમિત વ્યક્તિના ડ્રોપલેટ્સ હવામાં બે મીટર સુધી જઈ શકે છે, જ્યારે એરોસોલ આ ડ્રોપલેટ્સને 10 મીટર સુધી આગળ વધારી શકે છે અને સંક્રમણનો ખતરો ઉભો કરે છે. સંક્રમિત વ્યક્તિમાં કોઈ પ્રકારના લક્ષણ ન હોય તો પણ વાયરલ લોડ બનાવવા લાયક પૂરતાં ડ્રોપલેટ્સ છોડી શકે છે,

નવી દિલ્હીઃ કોરોના વાયરસ હવાથી પણ ફેલાય છે તેમ મોદી સરકારે પણ સ્વીકારી લીધું છે. સરકારના ઓફિસ ઓફ પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઇઝરના જણાવ્યા મુજબ એરોસોલ અને ડ્રોપલેટ્સ કોરોના વાયરસના ફેલાવાના મુખ્ય કારણ છે. કોરોના સંક્રમિત વ્યક્તિના ડ્રોપલેટ્સ હવામાં બે મીટર સુધી જઈ શકે છે, જ્યારે એરોસોલ આ ડ્રોપલેટ્સને 10 મીટર સુધી આગળ વધારી શકે છે અને સંક્રમણનો ખતરો ઉભો કરે છે.

સંક્રમિત વ્યક્તિમાં કોઈ પ્રકારના લક્ષણ ન હોય તો પણ વાયરલ લોડ બનાવવા લાયક પૂરતાં ડ્રોપલેટ્સ છોડી શકે છે, જે અન્ય લોકોને પણ સંક્રમિત કરી શક છે. તેનો મતલબ સ્પષ્ટછે કે કોરોનાથી બચવા માટે 10 મીટરનું અંતર પણ પૂરતું નથી.

એડવાઇઝરીમાં વેન્ટિલેશનનને મહત્વનું ગણાવવામાં આવ્યું છે. જે મુજબ ખરાબ વેન્ટિલેશનવાળા ઘર, ઓફિસમાં વાયરસવાળી હવા સંક્રમિત થતી રહે છે. સારા વેન્ટિલેશનથી સંક્રમણનો ખતરો ઘટી જાય છે. એડવાઇઝરીમાં માસ્ક, શારીરિક અંતર, સફાઈ અને વેન્ટિલેશન પર ભાર મુકવામાં આવ્યો છે. જેમાં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જેમ કોઈ પ્રકારની ગંધને દૂર કરવા આપણે ઘરના બારી-દરવાજા ખોલી નાંખીએ છીએ અને એક્ઝોસ્ટ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે સંક્રમિત હવાને શુદ્ધ કરવા માટે વેન્ટિલેશન શ્રેષ્ઠ સમાધાન છે.

એડવાઇઝરીમાં વેન્ટિલેશનને કમ્યુનિટિ ડિફેન્સ ગણાવીને કહેવામાં આવ્યું છે કે તે આપણને ઘર તથા ઓફિસમાં સંક્રમણથી બચાવશે. ઉપરાંત ક્રોસ વેન્ટિલેશન એટલેકે અંદરતી આવતી હવાને બહાર કાઢવી તથા એક્ઝોસ્ટ ફેનની ભૂમિકા સંક્રમણથી બચવા માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવી છે. જે મુજબ સંક્રમિત દર્દીની છીંક, ઉધરસ કે અન્ય કોઈ પ્રકારે નીકળતાં ડ્રોપલેટ દ્વારા કોરોના વાયરસ હવામાં પહોંચી જાય છે. લક્ષણ ન ધરાવતો કોવિડ પોઝિટિવ વ્યક્તિ પણ સંક્રમણ ફેલાવી શકે છે. લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે અને તે પણ ડબલ માસ્ક કે એન95 માસ્ક.

આ પણ વાંચોઃ માસ્ક પહેરીને કિસ કરવી કેટલી સુરક્ષિત છે ?

Coronavirus Cases India:  સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં થયો વધારો, 24 કલાકમાં 2.76 લાખ નવા કેસ નોંધાયા, 3874નાં મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget