શોધખોળ કરો

Ahmedabad Bhadrakali Temple Prasad : 'માતાજીને સનાતન ધર્મના લોકોએ જ બનાવેલી પ્રસાદી ધરાવવી'

Ahmedabad Bhadrakali Temple Prasad : 'માતાજીને સનાતન ધર્મના લોકોએ જ બનાવેલી પ્રસાદી ધરાવવી'

Ahmedabad Bhadrakali Temple controversy: અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરમાં લાગેલા એક આશ્ચર્યજનક બેનરને કારણે વિવાદ સર્જાયો છે. મંદિર ટ્રસ્ટે ભક્તોને સનાતની ધર્મના લોકો પાસેથી જ પ્રસાદ ખરીદવા અપીલ કરી છે, જેના પગલે નવો વિવાદ ઉભો થયો છે. મંદિર પ્રશાસન દ્વારા મંદિર પરિસરમાં લગાવવામાં આવેલું આ બેનર લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે, પરંતુ તે સાથે મંદિર પ્રશાસનની કામગીરી પર પણ સવાલો ઉભા કરી રહ્યું છે.

કેટલાક ભક્તો સાથે એબીપી અસ્મિતા દ્વારા વાત કરવામાં આવી, જેમાં ભક્તોએ જણાવ્યું કે તેઓ મંદિરમાં મુખ્યત્વે શ્રીફળ, ચુંદડી અને કંકુ જેવી પરંપરાગત પ્રસાદી જ અર્પણ કરે છે. આ સંજોગોમાં, મંદિર પ્રશાસન દ્વારા હલવાના પ્રસાદને લઈને કરવામાં આવેલી અપીલ અને તે પાછળનું કારણ અનેક સવાલો ઉભા કરે છે.

મંદિરના ટ્રસ્ટી શશીકાંત તિવારીએ આ સમગ્ર મામલે અત્યંત ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, થોડા દિવસો પહેલા મંદિરના ભોગ માટે આસપાસના વિસ્તારમાં મુસ્લિમ વેપારીઓ દ્વારા વેચવામાં આવતો હલવાનો પ્રસાદ ઉપયોગમાં લેવાયો હતો. મંદિર પ્રશાસનને શંકા છે કે આ પ્રસાદ અખાદ્ય હોઈ શકે છે, એટલું જ નહીં, ટ્રસ્ટી શશીકાંત તિવારીએ તો ત્યાં સુધી આશંકા વ્યક્ત કરી છે કે પ્રસાદમાં થૂંકીને ભક્તોને આપવામાં આવ્યો હોય.  આ ગંભીર આશંકાઓના પગલે જ મંદિર પ્રશાસને ભક્તોને સનાતની વેપારીઓ પાસેથી જ પ્રસાદ ખરીદવાની અપીલ કરતું બેનર લગાવ્યું છે.

વધુમાં, ટ્રસ્ટી શશીકાંત તિવારીએ મંદિર પ્રશાસન સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે મંદિર પરિસરના 100 મીટર વિસ્તારમાં અનેક મુસ્લિમ વેપારીઓ ધંધો કરી રહ્યા છે, જે અંગે પ્રશાસને કાયમી ઉકેલ લાવવો જોઈએ. મંદિર ટ્રસ્ટની આ અપીલ અને ટ્રસ્ટીના નિવેદનને પગલે આ વિવાદ વધુ ગરમાયો છે અને આ મામલે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

અમદાવાદ વિડિઓઝ

BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget