શોધખોળ કરો

કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર, ટોસલીઝુમેબ કે પ્લાઝમા નહીં પણ આ ત્રણ દવા છે સૌથી મહત્વની, જાણો AIIMSના વડાની મહત્વની ટીપ્સ

ડૉ. ગુલેરિયાએ ઉમેર્યું કે, કોરોનાની મુખ્ય સારવાર ઓક્સિજન છે અને ઓક્સિજન લેવલ જળવાય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, કોરોનાના મધ્યમ કેસમાં પણ મુખ્ય સારવાર ઓક્સિજન છે અને લોકોએ સમજવાની જરૂર છે કે, ઓક્સિજન પણ એક દવા છે.

નવી દિલ્હી : દેશભરમાં કોરોનાના (Coronavirus Cases) કેસ વધી રહ્યા છે અને કોરોનાના કારણે થઈ રહેલાં મૃત્યુનો આંક પણ સતત વધી રહ્યો છે ત્યારે  ઓલ ઈન્ડિયા મેડિકલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)ના વડા ડૉ. રણદીપ ગુલેરિયાએ લોકોને મહત્વની સલાહ આપી છે. ડો. ગુલેરિયાના મતે કોરોનાના દર્દીઓ રેમડેસિવિર ઈંજેક્શન, ટોસલીઝુમેબ ઈંજેક્શન અને પ્લાઝમા થેરાપી પર બહુ મદાર રાખે છે પણ રેમડેસિવિર ઈંજેક્શન, ટોસલીઝુમેબ ઈંજેક્શન અને પ્લાઝમા થેરાપી કોરોનાની મુખ્ય સારવાર નથી.

ડૉ. ગુલેરિયાએ ઉમેર્યું કે, કોરોનાની મુખ્ય સારવાર ઓક્સિજન છે અને ઓક્સિજન લેવલ જળવાય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે,  કોરોનાના મધ્યમ કેસમાં પણ મુખ્ય સારવાર ઓક્સિજન છે અને લોકોએ સમજવાની જરૂર છે કે, ઓક્સિજન પણ એક દવા છે. તેમણ કહ્યું કે, ત્યાર પછી સ્ટેરોઈડની જરૂર પડી શકે છે અને લોહીનો ગઠ્ઠો ન જામે તે માટે એન્ટી કોગલેન્ટ જરૂરી છે. કોરોનાની આ ત્રણ જ મુખ્ય સારવાર છે. રેમડેસિવિર ઈંજેક્શન , ટોસલીઝુમેબ ઈંજેક્શન અને પ્લાઝમા થેરાપી એ પછીની સારવાર છે અને એ પણ ઈમર્જન્સી વપરાશ માટે છે.

તેમણે કહ્યું કે, દર્દીને ઓક્સિજન, સ્ટેરોઈડ અને એન્ટી કોગલેન્ટ મળી રહ્યા હોય તો અન્ય વસ્તુઓની જરૂર નથી એવું મેડિકલ રીસર્ચ પણ કહે છે. ડૉ. ગુલેરિયાએ કહ્યું કે તમે કોરોના પોઝિટિવ હોવ પરંતુ તમને શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન થતી હોય, તમારું ઓક્સિજન લેવલ બરાબર હોય અને ખૂબ જ તાવ પણ ન આવતો હોય તો જરા પણ ગભરાવાની જરૂર નથી. પોઝિટિવ દર્દીએ વધુ દવા લેવાની પણ જરૂર નથી. આ દવાઓ વિપરિત અસર કરી શકે છે અને દર્દીનું સ્વાસ્થ્ય બગાડી શકે છે.

ડૉ. રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી છે કે, કોરોનાથી ગભરાઈને જે દર્દીઓ વારંવાર સીટી સ્કેન કરાવે છે તેઓ મોટું જોખમ વહોરી રહ્યા છે. વારંવાર સીટી સ્કેન કરાવવાથી કેન્સરનું જોખમ છે અને લોકો કેન્સરનો ભોગ બની શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત, બસ ડમ્પર સાથે અથડાયા બાદ લાગી લાગી, 14 લોકો જીવતા સળગ્યાં
આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત, બસ ડમ્પર સાથે અથડાયા બાદ લાગી લાગી, 14 લોકો જીવતા સળગ્યાં
Nirav Modi: નીરવ મોદીનો બચવાનો પ્રયાસ નિષ્ફળ, લંડન હાઈકોર્ટે પ્રત્યાર્પણની અરજી ફગાવી
Nirav Modi: નીરવ મોદીનો બચવાનો પ્રયાસ નિષ્ફળ, લંડન હાઈકોર્ટે પ્રત્યાર્પણની અરજી ફગાવી
વંદે ભારત ટ્રેનમાં પીરસ્યું ખરાબ ભોજન, કંપનીને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ
વંદે ભારત ટ્રેનમાં પીરસ્યું ખરાબ ભોજન, કંપનીને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ

વિડિઓઝ

Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ
Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
RCB ની ડીલ બાદ વિજય માલ્યાએ આપી પહેલી પ્રતિક્રિયા; વિરાટ કોહલીનો પણ કર્યો ઉલ્લેખ
RCB ની ડીલ બાદ વિજય માલ્યાએ આપી પહેલી પ્રતિક્રિયા; વિરાટ કોહલીનો પણ કર્યો ઉલ્લેખ
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
Embed widget