શોધખોળ કરો

દેશના આ રાજ્યમાં કોરોનાના કેસોમાં જોરદાર ઘટાડો છતાં લૉકડાઉન 24 મે સુધી લંબાવી દેવાયું, જાણો શું છે કારણ?

દિલ્હીમાં 19 એપ્રિલને લૉકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતુ, અને આની સમયમર્યાદા ચૌથી વાર વધારી દેવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 24 મે સવાર સુધી લૉકડાઉન લાગુ રહેશે. આ પહેલા લૉકડાઉન આવતીકાલ (સોમવારે) સવારે પાંચ વાગે પુરી થવાનુ હતુ.

નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે દિલ્હીમાં લૉકડાઉન એક અઠવાડિયા માટે લંબાવી દેવામાં આવ્યુ છે. રાજધાની દિલ્હીમાં હવે 24 મે સોમવાર સવારે 5 વાગ્યા સુધી લૉકડાઉન રહેશે. આ દરમિયાન નિયમોમાં કોઇ છૂટછાટ આપવામાં નથી આવી. આ જાહેરાત મુખ્યમંત્રી કેજરીવાલે કરી છે. કેજરીવાલે કહ્યું - રાજધાની દિલ્હીમાં કોરોનાના સંક્રમણનો કેર પહેલા કરતા ઓછો થયો છે, કેસો ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના લગભગ 6,500 કેસો સામે આવ્યા છે. પૉઝિટીવિટી રેટ 1% ઓછો થઇને 10% ની નજીક આવી ગયો છે. 

દિલ્હીમાં 19 એપ્રિલને લૉકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતુ, અને આની સમયમર્યાદા ચૌથી વાર વધારી દેવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 24 મે સવાર સુધી લૉકડાઉન લાગુ રહેશે. આ પહેલા લૉકડાઉન આવતીકાલ (સોમવારે) સવારે પાંચ વાગે પુરી થવાનુ હતુ. દિલ્હીમાં કોરોના સંક્રમણ સંબંધિત સ્થિતિમાં સારો સુધારો થઇ રહ્યો છે, અને છેલ્લા થોડાક દિવસોથી સંક્રમણના દરમાં કમી આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું- લૉકડાઉનની સમયમર્યાદા વધારી દેવામાં આવ છે, કેમકે જો આ સમય ઢીલ આપવામાં આવી, તો કોરોના વાયરસને કાબુ કરવામાં અત્યાર સુધી મળેલી સફળતા પર પાણી ફરી વળશે. 

દિલ્હીમાં એક અઠવાડિયાપહેલા 2173ના મોત, સ્મશાનોમાં જગ્યા થઇ ખાલી.... 
દિલ્હીમાં થોડાક દિવસો પહેલા દરરોજ પૉઝિટીવિટી કેસો, પૉઝિટીવિટી દર અને હૉમ આઇસૉલેશનમાં દર્દીઓની સંખ્યમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં દિલ્હીએ 65,180 કૉવિડ પૉઝિટીવ કેસો નોંધ્યા છે, કેમકે રાષ્ટ્રીય રાજધાની 4 મેથી પ્રતિ દિવસ 300 થી વધુ મોતોનો રિપોર્ટ કરી રહી છે. (બે દિવસોને છોડીને જ્યારે 300થી કમ રિપોર્ટ આવ્યા હતા) એક દિવસમાં સૌથી વધુ મોતો 3 મે એ થઇ, જ્યારે શહેરમાં કુલ 448 કૉવિડ રોગીઓના મોત થયા હતા. 

છેલ્લા એક અડવાડિયામાં દિલ્હીમાં 2173 કૉવિડ દર્દીઓના મૃત્યુ થયા છે. ગયા વર્ષની શરૂઆતમાં કૉવિડ મહામારીની પહેલી લહેર બાદથી કુલ મૃત્યુનો આંકડો 21,244 થઇ ગયો હતો. દરરોજ કૉવિડ સંબંધિત મોતોને ધ્યાનમાં રાખતા વહીવટી તંત્રએ ત્રણ નિગર નિગમો અંતર્ગત સ્મશાન ઘાટો અને કબ્રસ્તાનની ક્ષમતા વધારવાનો નિર્ણય કર્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
Embed widget