શોધખોળ કરો

દેશના આ રાજ્યમાં કોરોનાના કેસોમાં જોરદાર ઘટાડો છતાં લૉકડાઉન 24 મે સુધી લંબાવી દેવાયું, જાણો શું છે કારણ?

દિલ્હીમાં 19 એપ્રિલને લૉકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતુ, અને આની સમયમર્યાદા ચૌથી વાર વધારી દેવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 24 મે સવાર સુધી લૉકડાઉન લાગુ રહેશે. આ પહેલા લૉકડાઉન આવતીકાલ (સોમવારે) સવારે પાંચ વાગે પુરી થવાનુ હતુ.

નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે દિલ્હીમાં લૉકડાઉન એક અઠવાડિયા માટે લંબાવી દેવામાં આવ્યુ છે. રાજધાની દિલ્હીમાં હવે 24 મે સોમવાર સવારે 5 વાગ્યા સુધી લૉકડાઉન રહેશે. આ દરમિયાન નિયમોમાં કોઇ છૂટછાટ આપવામાં નથી આવી. આ જાહેરાત મુખ્યમંત્રી કેજરીવાલે કરી છે. કેજરીવાલે કહ્યું - રાજધાની દિલ્હીમાં કોરોનાના સંક્રમણનો કેર પહેલા કરતા ઓછો થયો છે, કેસો ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના લગભગ 6,500 કેસો સામે આવ્યા છે. પૉઝિટીવિટી રેટ 1% ઓછો થઇને 10% ની નજીક આવી ગયો છે. 

દિલ્હીમાં 19 એપ્રિલને લૉકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતુ, અને આની સમયમર્યાદા ચૌથી વાર વધારી દેવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 24 મે સવાર સુધી લૉકડાઉન લાગુ રહેશે. આ પહેલા લૉકડાઉન આવતીકાલ (સોમવારે) સવારે પાંચ વાગે પુરી થવાનુ હતુ. દિલ્હીમાં કોરોના સંક્રમણ સંબંધિત સ્થિતિમાં સારો સુધારો થઇ રહ્યો છે, અને છેલ્લા થોડાક દિવસોથી સંક્રમણના દરમાં કમી આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું- લૉકડાઉનની સમયમર્યાદા વધારી દેવામાં આવ છે, કેમકે જો આ સમય ઢીલ આપવામાં આવી, તો કોરોના વાયરસને કાબુ કરવામાં અત્યાર સુધી મળેલી સફળતા પર પાણી ફરી વળશે. 

દિલ્હીમાં એક અઠવાડિયાપહેલા 2173ના મોત, સ્મશાનોમાં જગ્યા થઇ ખાલી.... 
દિલ્હીમાં થોડાક દિવસો પહેલા દરરોજ પૉઝિટીવિટી કેસો, પૉઝિટીવિટી દર અને હૉમ આઇસૉલેશનમાં દર્દીઓની સંખ્યમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં દિલ્હીએ 65,180 કૉવિડ પૉઝિટીવ કેસો નોંધ્યા છે, કેમકે રાષ્ટ્રીય રાજધાની 4 મેથી પ્રતિ દિવસ 300 થી વધુ મોતોનો રિપોર્ટ કરી રહી છે. (બે દિવસોને છોડીને જ્યારે 300થી કમ રિપોર્ટ આવ્યા હતા) એક દિવસમાં સૌથી વધુ મોતો 3 મે એ થઇ, જ્યારે શહેરમાં કુલ 448 કૉવિડ રોગીઓના મોત થયા હતા. 

છેલ્લા એક અડવાડિયામાં દિલ્હીમાં 2173 કૉવિડ દર્દીઓના મૃત્યુ થયા છે. ગયા વર્ષની શરૂઆતમાં કૉવિડ મહામારીની પહેલી લહેર બાદથી કુલ મૃત્યુનો આંકડો 21,244 થઇ ગયો હતો. દરરોજ કૉવિડ સંબંધિત મોતોને ધ્યાનમાં રાખતા વહીવટી તંત્રએ ત્રણ નિગર નિગમો અંતર્ગત સ્મશાન ઘાટો અને કબ્રસ્તાનની ક્ષમતા વધારવાનો નિર્ણય કર્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી
Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
Gold-Silver Price: ચાંદીમાં ₹39,000 નો ભડકો! સોનાનો ભાવ સાંભળીને પરસેવો છૂટી જશે, જાણો લેટેસ્ટ ભાવ
Gold-Silver Price: ચાંદીમાં ₹39,000 નો ભડકો! સોનાનો ભાવ સાંભળીને પરસેવો છૂટી જશે, જાણો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી
Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
Gold-Silver Price: ચાંદીમાં ₹39,000 નો ભડકો! સોનાનો ભાવ સાંભળીને પરસેવો છૂટી જશે, જાણો લેટેસ્ટ ભાવ
Gold-Silver Price: ચાંદીમાં ₹39,000 નો ભડકો! સોનાનો ભાવ સાંભળીને પરસેવો છૂટી જશે, જાણો લેટેસ્ટ ભાવ
U19 World Cup: 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો ઈતિહાસ
U19 World Cup: 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો ઈતિહાસ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર
Embed widget