શોધખોળ કરો

દેશના આ રાજ્યમાં કોરોનાના કેસોમાં જોરદાર ઘટાડો છતાં લૉકડાઉન 24 મે સુધી લંબાવી દેવાયું, જાણો શું છે કારણ?

દિલ્હીમાં 19 એપ્રિલને લૉકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતુ, અને આની સમયમર્યાદા ચૌથી વાર વધારી દેવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 24 મે સવાર સુધી લૉકડાઉન લાગુ રહેશે. આ પહેલા લૉકડાઉન આવતીકાલ (સોમવારે) સવારે પાંચ વાગે પુરી થવાનુ હતુ.

નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે દિલ્હીમાં લૉકડાઉન એક અઠવાડિયા માટે લંબાવી દેવામાં આવ્યુ છે. રાજધાની દિલ્હીમાં હવે 24 મે સોમવાર સવારે 5 વાગ્યા સુધી લૉકડાઉન રહેશે. આ દરમિયાન નિયમોમાં કોઇ છૂટછાટ આપવામાં નથી આવી. આ જાહેરાત મુખ્યમંત્રી કેજરીવાલે કરી છે. કેજરીવાલે કહ્યું - રાજધાની દિલ્હીમાં કોરોનાના સંક્રમણનો કેર પહેલા કરતા ઓછો થયો છે, કેસો ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના લગભગ 6,500 કેસો સામે આવ્યા છે. પૉઝિટીવિટી રેટ 1% ઓછો થઇને 10% ની નજીક આવી ગયો છે. 

દિલ્હીમાં 19 એપ્રિલને લૉકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતુ, અને આની સમયમર્યાદા ચૌથી વાર વધારી દેવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 24 મે સવાર સુધી લૉકડાઉન લાગુ રહેશે. આ પહેલા લૉકડાઉન આવતીકાલ (સોમવારે) સવારે પાંચ વાગે પુરી થવાનુ હતુ. દિલ્હીમાં કોરોના સંક્રમણ સંબંધિત સ્થિતિમાં સારો સુધારો થઇ રહ્યો છે, અને છેલ્લા થોડાક દિવસોથી સંક્રમણના દરમાં કમી આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું- લૉકડાઉનની સમયમર્યાદા વધારી દેવામાં આવ છે, કેમકે જો આ સમય ઢીલ આપવામાં આવી, તો કોરોના વાયરસને કાબુ કરવામાં અત્યાર સુધી મળેલી સફળતા પર પાણી ફરી વળશે. 

દિલ્હીમાં એક અઠવાડિયાપહેલા 2173ના મોત, સ્મશાનોમાં જગ્યા થઇ ખાલી.... 
દિલ્હીમાં થોડાક દિવસો પહેલા દરરોજ પૉઝિટીવિટી કેસો, પૉઝિટીવિટી દર અને હૉમ આઇસૉલેશનમાં દર્દીઓની સંખ્યમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં દિલ્હીએ 65,180 કૉવિડ પૉઝિટીવ કેસો નોંધ્યા છે, કેમકે રાષ્ટ્રીય રાજધાની 4 મેથી પ્રતિ દિવસ 300 થી વધુ મોતોનો રિપોર્ટ કરી રહી છે. (બે દિવસોને છોડીને જ્યારે 300થી કમ રિપોર્ટ આવ્યા હતા) એક દિવસમાં સૌથી વધુ મોતો 3 મે એ થઇ, જ્યારે શહેરમાં કુલ 448 કૉવિડ રોગીઓના મોત થયા હતા. 

છેલ્લા એક અડવાડિયામાં દિલ્હીમાં 2173 કૉવિડ દર્દીઓના મૃત્યુ થયા છે. ગયા વર્ષની શરૂઆતમાં કૉવિડ મહામારીની પહેલી લહેર બાદથી કુલ મૃત્યુનો આંકડો 21,244 થઇ ગયો હતો. દરરોજ કૉવિડ સંબંધિત મોતોને ધ્યાનમાં રાખતા વહીવટી તંત્રએ ત્રણ નિગર નિગમો અંતર્ગત સ્મશાન ઘાટો અને કબ્રસ્તાનની ક્ષમતા વધારવાનો નિર્ણય કર્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી

વિડિઓઝ

Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ
ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી ₹6,000 સસ્તી થઈ, જાણો 24 કેરેટ સોનાનો આજનો ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી ₹6,000 સસ્તી થઈ, જાણો 24 કેરેટ સોનાનો આજનો ભાવ
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
Embed widget