શોધખોળ કરો

કોરોના વાયરસઃ રાજસ્થાનમાં સંક્રમિત દર્દીને હવે મળી શકશે પરિવારજનો, ઘરનું ભોજન પણ આપી શકશે

રાજ્યમાં અત્યાર સુધીમાં 1,09,473 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાને કારણે 1293 લોકોના મોત થયા છે.

જયપુરઃ રાજસ્તાનના મેડિકલ અને સ્વાસ્થ્ય મંત્રી ડો. રઘુ શર્માએ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને રાહત આપી છે. તેમણે રાજ્યમાં કોરોના સંક્રમિતોના પરિવારજનોને પીપીઈ કિટ અને અન્ય સાવચેતી સાથે દર્દીને મળવાની અને તેમને ઘરનું ભોજન આપવાની છૂટ આપી છે. મેડિકલ વિભાગના મુખ્ય સચિવ અખિલ અરોરાએ સંક્રમિત દર્દીઓની એકલતા અને તેના કારણે ઉભી થયેલ તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખતા આ નિર્દેશ આપ્યા છે. નિર્દેશો અનુસાર કોવિડ-19 દર્દી, જે સરકારી કે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, તેને તેમના પરિવારજનોને તમામ સાવચેતી અને સુરક્ષા (પીપીઈ કિટ, માસ્ક, ગ્લવ્સ, સોશિયલ ડિસ્ટન્સ) સાથે હોસ્પિટલ તરફથી નક્કી સમયે મળવા દેવામાં આવશે. અખિલ અરોરા અનુસાર એ પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, દર્દીના પરિવારજનો દર્દીને ઘરેથી લાવેલ ભોજન આપવા માગે છે તો નક્કી પ્રોટોકોલ અનુસાર આપી શકે છે. રાજસ્થાનમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 1 લાખને પાર કરી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,09,473 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાને કારણે 1293 લોકોના મોત થયા છે. જ્યારે 90,685 લોકો સારવાર લઈને ઘરે ગયા છે. હાલમાં રાજ્યમાં 17,495 એક્ટિવ કેસ છે એટલે કે આટલા લોકો કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
Lok Sabha Election 2024 Live Update : ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસે  ફોર્મ ભર્યા બાદ અમિત શાહે ગરમીને લઇને કરી આ ખાસ વાત
Lok Sabha Election 2024 Live Update : ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસે ફોર્મ ભર્યા બાદ અમિત શાહે ગરમીને લઇને કરી આ ખાસ વાત
LokSabha Election 2024: અમિત શાહ, સી.આર.પાટીલ અને પરેશ ધાનાણીએ ભર્યું ઉમેદવારી પત્ર
LokSabha Election 2024: અમિત શાહ, સી.આર.પાટીલ અને પરેશ ધાનાણીએ ભર્યું ઉમેદવારી પત્ર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Chaitar Vasava | ચૈતર વસાવાને મોટી રાહત, કોણે જાહેર કર્યું સમર્થન?Bhavnagar News । ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, આખલોલ જકાતનાકા પાસે સર્જાયો અકસ્માતRajkot Politics । રૂપાલાના વિરોધમાં ધોરાજી ભાજપમાં મોટો ભડકોMahesana Politics । મહેસાણા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર આજે ભરશે ઉમેદવારી ફોર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
Lok Sabha Election 2024 Live Update : ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસે  ફોર્મ ભર્યા બાદ અમિત શાહે ગરમીને લઇને કરી આ ખાસ વાત
Lok Sabha Election 2024 Live Update : ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસે ફોર્મ ભર્યા બાદ અમિત શાહે ગરમીને લઇને કરી આ ખાસ વાત
LokSabha Election 2024: અમિત શાહ, સી.આર.પાટીલ અને પરેશ ધાનાણીએ ભર્યું ઉમેદવારી પત્ર
LokSabha Election 2024: અમિત શાહ, સી.આર.પાટીલ અને પરેશ ધાનાણીએ ભર્યું ઉમેદવારી પત્ર
Exclusive: ફિલિપાઇન્સ પહોંચી ભારતની બ્રહ્મોસ મિસાઇલ, બે વર્ષ અગાઉ થઇ હતી ડીલ
Exclusive: ફિલિપાઇન્સ પહોંચી ભારતની બ્રહ્મોસ મિસાઇલ, બે વર્ષ અગાઉ થઇ હતી ડીલ
World Earth Day 2024: વિશ્વ પૃથ્વી દિવસ કેમ મનાવવામાં આવે છે? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ
World Earth Day 2024: વિશ્વ પૃથ્વી દિવસ કેમ મનાવવામાં આવે છે? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ
અમદાવાદમાં દીવાલ ધરાશાયી થતાં મચી ગઇ નાસભાગ, 2નાં કરૂણ મૃત્યુ, ત્રણનું રેસ્ક્યુ
અમદાવાદમાં દીવાલ ધરાશાયી થતાં મચી ગઇ નાસભાગ, 2નાં કરૂણ મૃત્યુ, ત્રણનું રેસ્ક્યુ
IPL 2024: 'આ નિયમ નથી પણ બરબાદી છે...', ઝહીર ખાને 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ પર ઉઠાવ્યા સવાલ
IPL 2024: 'આ નિયમ નથી પણ બરબાદી છે...', ઝહીર ખાને 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ પર ઉઠાવ્યા સવાલ
Embed widget