શોધખોળ કરો

કોરોનાનો કહેર: દુનિયામાં સૌથી વધુ કેસમાં 9માં અને એક્ટિવ કેસ મામલે 5માં નંબરે પહોંચ્યું ભારત

ભારતમાં અત્યાર સુધી એક લાખ 65 હજાર 799 કેસ નોંધાયા છે, 89987 એક્ટિવ કેસ છે. જ્યારે 4706 લોકોનાં મોત થયા છે

નવી દિલ્હી: કોરોના વાયરસે દુનિયામાં કહેર વર્તાવ્યો છે. ભારતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા દોઢ લાખને પાર પહોંચી ગઈ છે. હવે દુનિયામાં સૌથી વધુ કેસ મામલે ભારતનું સ્થાન 10માંથી 9માં નંબરે આવી ગયું છે. શુક્રવારે ભારતે તુર્કીને પાછળ પાડી દીધું છે. આ પહેલા 24 મેના રોજ ઈરાનનથી આગળ નીકળી 11થી 10માં ક્રમાંકે આવ્યું હતું. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 7466 નવા કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીનો એક દિવસમાં સંક્રમણનો સૌથી મોટો આંકડો છે. ભારતમાં અત્યાર સુધી એક લાખ 65 હજાર 799 કેસ નોંધાયા છે, જ્યારે 4706 લોકોનાં મોત થયા છે અને 71 હજાર 106 લોકો સ્વસ્થ થયા છે. તુર્કીમાં કુલ કેસ 1 લાખ 60 હજાર છે. ભારતની ઉપર આઠ દેશ છે, જેમાં જર્મની , ફ્રાન્સ, ઈટાલી, બ્રિટન, સ્પેન, રશિયા, બ્રાઝિલ અને અમેરિકા છે. જેટલી ઝડપથી કોરોનાના આંકડા વધી રહ્યા છે. તે પ્રમાણે 4-6 દિવસમાં ફ્રાન્સ અને જર્મનીને પછાડી ભારત 7માં ક્રમાંકે પહોંચી શકે છે. એક્ટિવ કેસ મામલે 5માં નંબરે ભારત એક્ટિવ કેસ મામલે પણ દુનિયાભરમાં ભારતની સ્થિતિ સારી નથી. કોરોના સંક્રમિત દુનિયાના 213 દેશોમાંથી ભારત પાંચમો એવો દેશ છે જ્યાં સૌથી વધુ સંક્રમિત દર્દીઓ છે અને તેમની સારવાર ચાલી રહી છે. ભારતમાં કુલ 1.65 લાખ સંક્રમિત દર્દીઓમાંથી 89 હજાર 987 દર્દીઓ કોરોનાગ્રસ્ત છે અને તેમની સારવાર ચાલી રહી છે. ભારત બાદ સૌથી વધુ એક્ટિવ કેસ ફ્રાન્સ, બ્રાઝિલ, રશિયા અને અમેરિકામાં છે. રિકવર કેસ મામલે 10માં ક્રમાંકે ભારત ભારતમાં અત્યાર સુધી 71,106 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. પરંતુ આ સંખ્યા મામલે ભારત દુનિયમાં 10માં ક્રમાંકે છે. ભારતમાં રિકવરી રેટ 42 ટકા છે. ઈરાન, તુર્કી, જર્મની, સ્પેનની તુલનામાં ભારતનો આ રિકવરી રેટ ખૂબજ ઓછો છે. આ દેશમાં 50-90 ટકા સુધી લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. જ્યારે ભારત ચીનના મૃતકોની સંખ્યાને પાર કરી ગયું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
સાંપ્રદાયિક ભેદભાવ અંગેના વિવાદ બાદ AR રહેમાને કરી સ્પષ્ટતા, કહ્યું-
સાંપ્રદાયિક ભેદભાવ અંગેના વિવાદ બાદ AR રહેમાને કરી સ્પષ્ટતા, કહ્યું- "મને ભારતીય હોવાનો ગર્વ, ક્યારેક ક્યારેક..."
Embed widget