શોધખોળ કરો

કોરોના દર્દીમાં હતાશા અને ચિંતા મગજને કરી શકે છે પ્રભાવિતઃ રિસર્ચમાં કરાયો દાવો

અમેરિકાની સિનસિનાટી યૂનિવર્સિટીના રિસર્ચર અહમદ સેદાઘતે જણાવ્યું, કોરોનાના સૌથી ઓછા હાનિકારક લક્ષણ સૌથી મોટી મનોવૈજ્ઞાનિક બીમારીનું કારણ હોઈ શકે છે.

વોશિંગ્ટનઃ કોરોના વાયરસને લઈ વિશ્વમાં સતત રિસર્ચ થઈ રહ્યા છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે જેટલું સંશોધન થઈ રહ્યું છે તેટલી જ ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. નવા સંશોધન પ્રમાણે કોરોના વાયરસના દર્દીમાં ડિપ્રેશન કે ચિંતાના લક્ષણો જોવા મળે તો તેનાથી ચેતાતંત્રને નુકસાન થઈ શકે છે. ધ લેરિંજોસ્કોપ જર્નલમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ બંને મનોવૌજ્ઞાનિક લક્ષણ (ડિપ્રેસન કે ચિંતા સૂંઘવાની શક્તિ અને સ્વાદ નહીં ઓળખી શકવાની એકદમ નજીક છે. જે કોરોના વાયરસના સામાન્ય લક્ષણો જેવા કે શ્વાસ લેવામાં તકલીફ, શરદી, તાવ જેવા લક્ષણોવાળા દર્દીમાં ખાસ જોવા મળતા નથી. અમેરિકાની સિનસિનાટી યૂનિવર્સિટીના રિસર્ચર અહમદ સેદાઘતે જણાવ્યું, કોરોનાના સૌથી ઓછા હાનિકારક લક્ષણ સૌથી મોટી મનોવૈજ્ઞાનિક બીમારીનું કારણ હોઈ શકે છે. તેથી આપણને બીમારી અંગે કંઈક નવું જાણવા મળી શકે છે. સંશોધનકર્તા દ્વારા છેલ્લા છ સપ્તાહમાં કોરોના સંક્રમિત થયેલા 114 દર્દીને ટેલિફોનિક પ્રશ્નાવલી દ્વારા સવાલ પૂછાયા હતા. આ તમામ દર્દીની સ્વિત્ઝરલેન્ડમાં સારવાર થઈ હતી. રિસર્ચરે સૂંઘવાની તથા સ્વાદ પારખવાની શક્તિ જતી રહેવી, નાક બંધ થઈ જવું, નાકમાંથી પાણી આવવું, શરદી, ઉધરસ, તાવ અને શ્વાસની તકવીફ જેવા લક્ષણોનો અભ્યાસ કર્યો હતો. જે કોરોના દર્દી પર રિસર્ચ કરવામાં આવ્યું તેમાંથી 47.4 ટકાએ અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ડિપ્રેશનમાં રહેવાની વાત કહી હતી. જ્યારે 21.1 ટકા એ લગભગ દરરોડ ઉદાસ રહેતા હોવાનું જણાવ્યું હતું. રિસર્ચરે કહ્યું કે, અમે એવા તારણ પહોંચ્યા છીએ કે ડિપ્રેશન કે ચિંતાના રૂપમાં કોરોના વાયરસ શરીરની નર્વસ સિસ્ટમમાં દાખલ થઈ શકે છે અને મગજને પ્રભાવિત કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
Embed widget