શોધખોળ કરો

કોરોના દર્દીમાં હતાશા અને ચિંતા મગજને કરી શકે છે પ્રભાવિતઃ રિસર્ચમાં કરાયો દાવો

અમેરિકાની સિનસિનાટી યૂનિવર્સિટીના રિસર્ચર અહમદ સેદાઘતે જણાવ્યું, કોરોનાના સૌથી ઓછા હાનિકારક લક્ષણ સૌથી મોટી મનોવૈજ્ઞાનિક બીમારીનું કારણ હોઈ શકે છે.

વોશિંગ્ટનઃ કોરોના વાયરસને લઈ વિશ્વમાં સતત રિસર્ચ થઈ રહ્યા છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે જેટલું સંશોધન થઈ રહ્યું છે તેટલી જ ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. નવા સંશોધન પ્રમાણે કોરોના વાયરસના દર્દીમાં ડિપ્રેશન કે ચિંતાના લક્ષણો જોવા મળે તો તેનાથી ચેતાતંત્રને નુકસાન થઈ શકે છે. ધ લેરિંજોસ્કોપ જર્નલમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ બંને મનોવૌજ્ઞાનિક લક્ષણ (ડિપ્રેસન કે ચિંતા સૂંઘવાની શક્તિ અને સ્વાદ નહીં ઓળખી શકવાની એકદમ નજીક છે. જે કોરોના વાયરસના સામાન્ય લક્ષણો જેવા કે શ્વાસ લેવામાં તકલીફ, શરદી, તાવ જેવા લક્ષણોવાળા દર્દીમાં ખાસ જોવા મળતા નથી. અમેરિકાની સિનસિનાટી યૂનિવર્સિટીના રિસર્ચર અહમદ સેદાઘતે જણાવ્યું, કોરોનાના સૌથી ઓછા હાનિકારક લક્ષણ સૌથી મોટી મનોવૈજ્ઞાનિક બીમારીનું કારણ હોઈ શકે છે. તેથી આપણને બીમારી અંગે કંઈક નવું જાણવા મળી શકે છે. સંશોધનકર્તા દ્વારા છેલ્લા છ સપ્તાહમાં કોરોના સંક્રમિત થયેલા 114 દર્દીને ટેલિફોનિક પ્રશ્નાવલી દ્વારા સવાલ પૂછાયા હતા. આ તમામ દર્દીની સ્વિત્ઝરલેન્ડમાં સારવાર થઈ હતી. રિસર્ચરે સૂંઘવાની તથા સ્વાદ પારખવાની શક્તિ જતી રહેવી, નાક બંધ થઈ જવું, નાકમાંથી પાણી આવવું, શરદી, ઉધરસ, તાવ અને શ્વાસની તકવીફ જેવા લક્ષણોનો અભ્યાસ કર્યો હતો. જે કોરોના દર્દી પર રિસર્ચ કરવામાં આવ્યું તેમાંથી 47.4 ટકાએ અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ડિપ્રેશનમાં રહેવાની વાત કહી હતી. જ્યારે 21.1 ટકા એ લગભગ દરરોડ ઉદાસ રહેતા હોવાનું જણાવ્યું હતું. રિસર્ચરે કહ્યું કે, અમે એવા તારણ પહોંચ્યા છીએ કે ડિપ્રેશન કે ચિંતાના રૂપમાં કોરોના વાયરસ શરીરની નર્વસ સિસ્ટમમાં દાખલ થઈ શકે છે અને મગજને પ્રભાવિત કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
Embed widget