શોધખોળ કરો

કોરોના દર્દીમાં હતાશા અને ચિંતા મગજને કરી શકે છે પ્રભાવિતઃ રિસર્ચમાં કરાયો દાવો

અમેરિકાની સિનસિનાટી યૂનિવર્સિટીના રિસર્ચર અહમદ સેદાઘતે જણાવ્યું, કોરોનાના સૌથી ઓછા હાનિકારક લક્ષણ સૌથી મોટી મનોવૈજ્ઞાનિક બીમારીનું કારણ હોઈ શકે છે.

વોશિંગ્ટનઃ કોરોના વાયરસને લઈ વિશ્વમાં સતત રિસર્ચ થઈ રહ્યા છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે જેટલું સંશોધન થઈ રહ્યું છે તેટલી જ ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. નવા સંશોધન પ્રમાણે કોરોના વાયરસના દર્દીમાં ડિપ્રેશન કે ચિંતાના લક્ષણો જોવા મળે તો તેનાથી ચેતાતંત્રને નુકસાન થઈ શકે છે. ધ લેરિંજોસ્કોપ જર્નલમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ બંને મનોવૌજ્ઞાનિક લક્ષણ (ડિપ્રેસન કે ચિંતા સૂંઘવાની શક્તિ અને સ્વાદ નહીં ઓળખી શકવાની એકદમ નજીક છે. જે કોરોના વાયરસના સામાન્ય લક્ષણો જેવા કે શ્વાસ લેવામાં તકલીફ, શરદી, તાવ જેવા લક્ષણોવાળા દર્દીમાં ખાસ જોવા મળતા નથી. અમેરિકાની સિનસિનાટી યૂનિવર્સિટીના રિસર્ચર અહમદ સેદાઘતે જણાવ્યું, કોરોનાના સૌથી ઓછા હાનિકારક લક્ષણ સૌથી મોટી મનોવૈજ્ઞાનિક બીમારીનું કારણ હોઈ શકે છે. તેથી આપણને બીમારી અંગે કંઈક નવું જાણવા મળી શકે છે. સંશોધનકર્તા દ્વારા છેલ્લા છ સપ્તાહમાં કોરોના સંક્રમિત થયેલા 114 દર્દીને ટેલિફોનિક પ્રશ્નાવલી દ્વારા સવાલ પૂછાયા હતા. આ તમામ દર્દીની સ્વિત્ઝરલેન્ડમાં સારવાર થઈ હતી. રિસર્ચરે સૂંઘવાની તથા સ્વાદ પારખવાની શક્તિ જતી રહેવી, નાક બંધ થઈ જવું, નાકમાંથી પાણી આવવું, શરદી, ઉધરસ, તાવ અને શ્વાસની તકવીફ જેવા લક્ષણોનો અભ્યાસ કર્યો હતો. જે કોરોના દર્દી પર રિસર્ચ કરવામાં આવ્યું તેમાંથી 47.4 ટકાએ અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ડિપ્રેશનમાં રહેવાની વાત કહી હતી. જ્યારે 21.1 ટકા એ લગભગ દરરોડ ઉદાસ રહેતા હોવાનું જણાવ્યું હતું. રિસર્ચરે કહ્યું કે, અમે એવા તારણ પહોંચ્યા છીએ કે ડિપ્રેશન કે ચિંતાના રૂપમાં કોરોના વાયરસ શરીરની નર્વસ સિસ્ટમમાં દાખલ થઈ શકે છે અને મગજને પ્રભાવિત કરી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
Embed widget