શોધખોળ કરો

કોરોના વાયરસઃ દેશમાં લોકડાઉન વધશે કે હટશે? 12 કે 13 એપ્રિલે સમીક્ષા બેઠક કરી શકે છે સરકાર

સરકાર તરફથી લોકડાઉનની જાહેરાતનો હેતુ કોરોના વાયરસને સામુહિક રીતે ફેલાતો અટકાવવાનો હતો.

નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાયરસના વધતા પ્રકોપને ખતમ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડાઉન 14 એપ્રિલની મધરાતે પૂરુ થશે. દેશમાં અત્યાર સુધી કોરોનાના મામલા સતત વધી રહ્યા હોવાથી શું સરકાર 14 એપ્રિલ બાદ લોકડાઉન ચાલુ રાખશે કે ખતમ કરી દેશે તે સવાલ છે. સરકાર તરફથી લોકડાઉનની જાહેરાતનો હેતુ કોરોના વાયરસને સામુહિક રીતે ફેલાતો અટકાવવાનો હતો. ગઈકાલે પીએમ મોદીએ બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે, આ લાંબી લડાઈ છે, ન થાકવાનું છે, ન હારવાનું છે, લાંબી લડાઈ બાદ જીતવાનું છે. વિજયી થઈને નીકળવાનું છે. આજે દેશનો એક લક્ષ્ય છે, મિશન એક છે અને સંકલ્પ એક છે. દેશના 284 જિલ્લા કોરોનાની ઝપેટમાં દેશના 718માંથી 284 જિલ્લા કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. એક ડઝન શહેરોમાં દર્દીઓની સંખ્યા 50ને પાર કરી ગઈ છે. જ્યારે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, ઈન્દોર, કાસરગૌડમાં 100થી વધારે લોકો સંક્રમિત છે. ચેન્નઈ, પુણે, નોયડા, અમદાવાદ, જયપુરની હાલત ચિંતાજનક છે. કોરોનાના હોટ સ્પોટમાં મહારાષ્ટ્ર સૌથી ઉપર છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 45 લોકોના મોત થઈ ચુક્યા છે. ઉત્તર પ્રદેશ અને તેલંગાણામાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. અનેક રાજ્યો લોકડાઉન વધારવાના સમર્થનમાં છે. 12 કે 13 એપ્રિલે સમીક્ષા બેઠક કરી શકે છે સરકાર એબીપી ન્યૂઝના સૂત્રોને મળેલી માહિતી મુજબ, લોકડાઉન પર કોઈ પણ ફેંસલો 14 એપ્રિલના એક દિવસ પહેલા થઈ શકે છે. 12 કે 13 એપ્રિલે સરકાર સમીક્ષા બેઠક કરી શકે છે અને તેઓ તેમાંથી કોઈ પણ દિવસે દેશને સંબોધિત કરી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget