શોધખોળ કરો

લગ્નમાં સામેલ થવા માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ જરૂરી, આ રાજ્યે ઘડ્યો નવો નિયમ

coronavirus:કોરોનાની મહામારીમાં વાયરસની રોકથામ માટે રાજ્ય સરકાર નવા-નવા નિયમો ઘડી રહ્યાં છે. આ સ્થિતિમાં રાજ્ય સરકાર દ્રારા એક નવો નિયમ ઘડવામાં આવ્યો છે. લગ્નમાં ઉપસ્થિત રહેનાર મહેમાનને કોરોનાનો નેગેટિવ રિપોર્ટ જરૂરી, જાણીએ ક્યાં રાજ્યમાં લગ્નમાં હાજર રહેવા માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ જરૂરી છે.

coronavirus:કોરોનાની મહામારીમાં વાયરસની રોકથામ માટે રાજ્ય સરકાર નવા-નવા નિયમો ઘડી રહ્યાં છે. આ સ્થિતિમાં રાજ્ય સરકાર દ્રારા એક નવો નિયમ ઘડવામાં આવ્યો છે. લગ્નમાં ઉપસ્થિત રહેનાર મહેમાનને કોરોનાનો નેગેટિવ રિપોર્ટ જરૂરી, જાણીએ ક્યાં રાજ્યમાં લગ્નમાં હાજર રહેવા માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ જરૂરી છે. 

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહણે જિલ્લાના ક્રાઇસિસ મેનેજમેન્ટ કમેટીના સદસ્યોએ વર્ચ્યુઅલી સંબોધિત કરતાં કહ્યું કે, હવે લગ્ન-વિલાહમાં વર-વધૂ પક્ષના 20-20 વ્યક્તિ સમ્મલિત થઇ શકશે. 

મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણની રફતારને ધીમી કરવા માટે લગ્ન સમારોહમાં ભાગ લેનારની સંખ્યા એકવાર ફરી નક્કી કરવામાં આવી છે. જે આ લગ્ન સમારોહમાં ભાગ લેશે, તેને કોરોના ટેસ્ટ કરવાનો  રહેશે. મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચોહાણે જિલ્લોની ક્રાઇસિસ મેનેજમેન્ટ કમેટિના સદસ્યોએ વર્ચ્અલી સંબોઘિત કરતા કહ્યું કે., હવે લગ્ન સમારોહમાં બંને પક્ષ તરફથી 20-20 વ્યક્તિઓ જ હાજર રહી શકશે અને લગ્નમાં હાજર રહેનાર તમામના કોવિડ -19ના રિપોર્ટ નેગેટિવિ હોવો જરૂરી છે એટલે કે લગ્નમાં સામેલ થનારે કોવિડનો રિપોર્ટ કરાવવો જરૂરી છે. આ મુદ્દે 15 જૂન સુધી નવી ગાઇડ લાઇન જાહેર કરવામાં આવશે. 

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
 ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા સાતમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં 70421 નવા કેસ નોંધાયા છે, જે 72 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3900થી વધુ લોકોના મોત થયા છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70,421 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,19,501 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 3921 લોકોના મોત થયા છે.

દેશમાં 72 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત 32માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 25 કરોડ 48 લાખથી વધુ  કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 84 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 39 કરોડ 96 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 14 લાખ 92 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધની અસર હવે શાળાના મધ્યાહન ભોજન પર પણ, બંધ થશે શાળાઓમાં મિડ ડે મિલ
યુદ્ધની અસર હવે શાળાના મધ્યાહન ભોજન પર પણ, બંધ થશે શાળાઓમાં મિડ ડે મિલ
પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એરલાઇનના ઇંધણ ડેપો પર કર્યો હુમલો, તાલિબાન સરકારનો દાવો
પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એરલાઇનના ઇંધણ ડેપો પર કર્યો હુમલો, તાલિબાન સરકારનો દાવો
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
Weather Update: દેશના આ રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી તો અન્ય રાજ્યોમાં હિટવેવનું એલર્ટ
Weather Update: દેશના આ રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી તો અન્ય રાજ્યોમાં હિટવેવનું એલર્ટ

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન સામેની લડાઈ વચ્ચે અમેરિકાનુંં KC-135 પ્લેન ક્રેશ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમ લગ્ન સામે સમાજ
Gujarat Weather: ગુજરાતમાં આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : માના મંદિરમાં અધર્મ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા
કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા
ટ્રમ્પને મોટો ઝટકો, ઇરાકમાં યુએસનુંં KC-135 પ્લેન ક્રેશ, ઈરાન સામેના યુદ્ધમાં આ ચોથું પ્લેન ધ્વંશ
ટ્રમ્પને મોટો ઝટકો, ઇરાકમાં યુએસનુંં KC-135 પ્લેન ક્રેશ, ઈરાન સામેના યુદ્ધમાં આ ચોથું પ્લેન ધ્વંશ
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
Embed widget