શોધખોળ કરો

Covaxin vs Covishield: બંને વેક્સિનમાંથી ન્યૂ સ્ટ્રેન સામે લડવામાં કઇ વધુ અસરકારક છે

Corona vaccination: કોરોનાની મહામારી વચ્ચે દેશમાં હાલ 18 વર્ષની મોટી ઉંમરનાનું વેક્સિનેશન શરૂ થઇ ગયું છે. હાલ દેશમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન લગાવવામાં આવી રહી છે. લોકો હજું પણ વેક્સિનની અસરકારકતા, તેના સાઇડ ઇફેક્ટને લઇને થોડી મુંઝવણમાં છે તો આજે તેની અસરકારકતા, સાઇડઇફ્રેક્ટ વિશે વાત કરીએ..

Corona vaccine: કોરોનાની મહામારી વચ્ચે દેશમાં હાલ 18 વર્ષની મોટી ઉંમરનાનું વેક્સિનેશન શરૂ થઇ ગયું છે. હાલ દેશમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન લગાવવામાં આવી રહી છે. લોકો હજું પણ વેક્સિનની  અસરકારકતા, તેના સાઇડ ઇફેક્ટને લઇને થોડી મુંઝવણમાં છે તો આજે તેની અસરકારકતા, સાઇડઇફ્રેક્ટ વિશે વાત કરીએ..

કેવી રીતે બની કોવેક્સિન?

કોવેક્સિનનું નિર્માણ ભારતની બાયોટેક ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ  વાયરોલોજી(NIV)મળીને ડેવલપ કરી છે. કોવેક્સિન ઇનએક્ટિવેટ વેકિસન છે. જે બીમારી પેદા કરતા વાયરલને નિષ્ક્રિય કરીને બનાવવામાં આવી છે.

કોવિશીલ્ડ કેવી રીતે શોધાઇ?

કોવિશીલ્ડનું નિર્માણ ચિમ્પાજી એડેનોવાયરસ  વેક્ટર પર આઘારિત છે. તેમને ચિમ્પાજીને સંક્રમિત કરનાર વાયરસના આનુવાંશિક રીતે સંશોધિત  કરવામાં આવી છે. જેથી તે ઇન્સાનમાં ન ફેલાઇ શકે.આ સંશોધિત વાયરસમાં એક હિસ્સો કોરોના વાયરસનો છે. જેને સ્પાઇક પ્રોટીન કહેવામાં આવે છે. તે શરીરમાં ઇમ્યૂન રિસ્પોન્સ બનાવે છે. જે સ્પાઇક પ્રોટીનને ઓછું કરે છે આ વેક્સિન એન્ટી બોડી અને મેમોરી સેલ્સ બનાવે છે. જેના કારણે વાયરસને ઓળખવામાં મદદ મળે છે.

કોવેક્સિનના ફાયદા

દુનિયાભરના એક્સપર્ટ કોવેક્સિનની કાર્યક્ષમતાની પ્રશંસા કરી રહ્યાં છે. વ્હાઇટ હાઉસના મેડિકલ એડવાઇઝલ એંથોની ફાઉચીએ ખુદ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘કોવેક્સિન B.1.617 વેરિયન્ટ એટલે કે ભારતના ડબલ મ્યૂટન્ટ વેરિઅન્ટને બેઅસર કરવામાં કારગર છે’ બંને વેક્સિનની ખૂબી એકબીજાથી અલગ છે. ક્લિનિકલ સ્ટડી મુજબ કોવેક્સિન ઘાતક ઇંન્ફેકશન અને મૃત્યુદરના જોખમને  100 ટકા ઓછું કરે છે.

કોવિશીલ્ડના ફાયદા

ઓક્સફોર્ડ એસ્ટ્રેજેનેકા દ્વારા ડેવલપ કોવીશીલ્ડનો ભારત સિવાય અન્ય દેશોમાં પણ ઉપયોગ થઇ રહ્યો છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ વેક્સિન કોરોના સામે એન્ટીબોડી જનરેટ કરવાનું કામ કરે છે. જો કે આ બંને વેક્સિનની ખૂબી એકબીજાથી અલગ છે. ક્લિનિકલ સ્ટડી મુજબ કોવેક્સિન ઘાતક ઇંન્ફેકશન અને મૃત્યુદરના જોખમને  100 ટકા ઓછું કરે છે. આ વેક્સિન સિમ્પટોમેટિક ઇન્ફેકશનમાં રાહત આપે છે. તેમજ ઝડપથી રિકવર પણ કરે છે. તેની એફેકેસી 70 ટકા છે. બંને ડોઝ લીધા બાદ તેને 90 ટકા સુધી વધારી શકાય છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget