શોધખોળ કરો

યુપીની યોગી સરકારે લોકડાઉન મુદ્દે લીધો શું મોટો નિર્ણય?

યોગી સરકારે (Yogi Government) રાજ્યાના તમામ 75 જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યૂ (Night Corona Curfew)માં 21 જૂનતી બે કલાકની વધુ છૂટ આપવાનો ફેંસલો કર્યો છે. આની સાથે જ હવે યુપીમાં અઠવાડિયામાં પાંચ દિવસ દુકાનો અને બજારોની સાથે મૉલ તથા રેસ્ટૉરન્ટ પણ ખુલી શકશે.

લખનઉઃ યુપીની યોગી સરકારે (Yogi Government) રાજ્યાના તમામ 75 જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યૂ (Night Corona Curfew)માં 21 જૂનતી બે કલાકની વધુ છૂટ આપવાનો ફેંસલો કર્યો છે. આની સાથે જ હવે યુપીમાં અઠવાડિયામાં પાંચ દિવસ દુકાનો અને બજારોની સાથે મૉલ તથા રેસ્ટૉરન્ટ પણ ખુલી શકશે. યુપીના મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમાર તિવારીએ શનિવારે કોરોના કર્ફ્યૂની નવી ગાઇડલાઇન જાહેર કરી છે.  

નવી ગાઇડલાઇન અનુસાર, ઉત્તરપ્રદેશના તમામ જિલ્લાઓમાં સોમવારથી શુક્રવાર સુધી સવારે સાત વાગ્યાથી રાત્રે નવા વાગ્યા સુધી નિષિદ્ધ વિસ્તારો છોડીને તમામ દુકાન અને બજાર ખોલવાની અનુમતી રહેશે. વળી, તેના પર મુખ્ય સચિવ (ગૃહ) અવનીશ કુમાર અવસ્થીના અનુસાર જે જિલ્લાઓમાં સ્વાસ્થ્ય વિભાગ દરરોજ કોરોના રિપોર્ટમાં કુલ ઉપચારાધિન કેસો 500 થી વધુ આવશે તે જિલ્લાઓમાં કોરોના કર્ફ્યૂમાં છૂટ સ્વતઃ સમાપ્ત થઇ જશે. હજુ સુધી શાસનમાં કોરોના કર્ફ્યૂમાં છુટ સમાપ્ત કરવા માટે ઉપચારાધિન કેસોની સંખ્યા 600થી વધુ નિર્ધારિત કરી હતી. પરંતુ નવા નિયમોમાં ઉપચારાધિન કેસોની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કૉવિડ-19 પ્રબંધનની મંગળવારે બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોના કર્ફ્યૂમાં બે કલાક વધુ છૂટ આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી તે શાસનની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. 

Corona Cases India: 81 દિવસ બાદ નોંધાયા 60 હજારથી ઓછા કેસ, 24 કલાકમાં 1576 સંક્રમિતોના મોત......

શમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. સતત 13માં દિવસે નવા કેસની સંખ્યા 1 લાખ કરતાં ઓછી આવી છે અને સતત છઠ્ઠા દિવસે 70 હજારથી ઓછા કેસ નોંધાયા છે. કોરોનાથી મોતનો આંકડો પણ ઘટ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 58419 નવા કોરોનાના કેસ આવ્યા અને 1576 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 87,619 લોકો કોરોનાથી ઠીક થયા છે. દેશમાં 81 દિવસ બાદ 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે.

દેશમાં કોરોનાની સ્થિતિ-
કુલ કોરોના કેસ - બે કરોડ 98 લાખ 81 હજાર 965
કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 87 લાખ 66 હજાર 009
કુલ એક્ટિવ કેસ - 7 લાખ 29 હજાર 243  
કુલ મોત - 3 લાખ 86 હજાર 713

દેશમાં સતત 38માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ લોકોની સંખ્યા વધારે છે. 19 જૂન સુધી દેશભરમાં 27 કરોડ 66 લાખથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.   જ્યારે અત્યાર સુધીમાં અંદાજે 38 કરોડ 92 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે અંદાજે 19 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવિટી રેટ 4 ટકાથી વધારે છે.

કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યામાં વિશ્વમાં બીજા ક્રમે-
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.29 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96.27 ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 3 ટકાથી ઓછા થઈ ગાય છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત ત્રીજા સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Jagannath Yatra Stampede:  પુરીના શ્રી ગુંડિચા મંદિર પાસે મચી નાસભાગ, 3 લોકોના મોત, 30 ઘાયલ
Jagannath Yatra Stampede: પુરીના શ્રી ગુંડિચા મંદિર પાસે મચી નાસભાગ, 3 લોકોના મોત, 30 ઘાયલ
રોકવામાં આવી ઉત્તરાખંડની ચારધામ યાત્રા, હવામાન વિભાગે આપ્યું ભારે વરસાદનું રેડ એલર્ટ
રોકવામાં આવી ઉત્તરાખંડની ચારધામ યાત્રા, હવામાન વિભાગે આપ્યું ભારે વરસાદનું રેડ એલર્ટ
'બંધારણ નહીં, મનુસ્મૃતિ ઈચ્છે છે RSS-BJPને', રાહુલ ગાંધીના બચાવમાં આવ્યા શશિ થરૂર! જાણો તેમણે શું કહ્યું
'બંધારણ નહીં, મનુસ્મૃતિ ઈચ્છે છે RSS-BJPને', રાહુલ ગાંધીના બચાવમાં આવ્યા શશિ થરૂર! જાણો તેમણે શું કહ્યું
Ahmedabad Plane Crash:દુર્ઘટનાના 17 દિવસ બાદ  DNA મેચ કરવાની પ્રક્રિયા સમાપ્ત, 260 મૃતકોની થઇ ઓળખ
Ahmedabad Plane Crash:દુર્ઘટનાના 17 દિવસ બાદ DNA મેચ કરવાની પ્રક્રિયા સમાપ્ત, 260 મૃતકોની થઇ ઓળખ
Advertisement

વિડિઓઝ

Chardhamyatra News: ભારે વરસાદ અને રેડ એલર્ટને પગલે ચારધામ યાત્રાને 24 કલાક માટે રોકવામાં આવી
Uttarkashi Cloud Brust: ઉત્તરકાશીમાં વાદળ ફાટતા તબાહી, 8થી વધુ મજૂરો લાપતા
Gujarat Rain News: રાજ્યમાં 24 કલાકમાં 232 તાલુકાઓમાં તૂટી પડ્યો વરસાદ | Abp Asmita
USA:Donald trump : ટ્રમ્પની ભારતને ફરી ધમકી, ‘વેપાર અવરોધો નહીં હટાવ્યા તો..’
Rain Forecast : હજું ગુજરાત માટે પાંચ દિવસ ભારે, આ વિસ્તારોને ઘમરોળશે
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jagannath Yatra Stampede:  પુરીના શ્રી ગુંડિચા મંદિર પાસે મચી નાસભાગ, 3 લોકોના મોત, 30 ઘાયલ
Jagannath Yatra Stampede: પુરીના શ્રી ગુંડિચા મંદિર પાસે મચી નાસભાગ, 3 લોકોના મોત, 30 ઘાયલ
રોકવામાં આવી ઉત્તરાખંડની ચારધામ યાત્રા, હવામાન વિભાગે આપ્યું ભારે વરસાદનું રેડ એલર્ટ
રોકવામાં આવી ઉત્તરાખંડની ચારધામ યાત્રા, હવામાન વિભાગે આપ્યું ભારે વરસાદનું રેડ એલર્ટ
'બંધારણ નહીં, મનુસ્મૃતિ ઈચ્છે છે RSS-BJPને', રાહુલ ગાંધીના બચાવમાં આવ્યા શશિ થરૂર! જાણો તેમણે શું કહ્યું
'બંધારણ નહીં, મનુસ્મૃતિ ઈચ્છે છે RSS-BJPને', રાહુલ ગાંધીના બચાવમાં આવ્યા શશિ થરૂર! જાણો તેમણે શું કહ્યું
Ahmedabad Plane Crash:દુર્ઘટનાના 17 દિવસ બાદ  DNA મેચ કરવાની પ્રક્રિયા સમાપ્ત, 260 મૃતકોની થઇ ઓળખ
Ahmedabad Plane Crash:દુર્ઘટનાના 17 દિવસ બાદ DNA મેચ કરવાની પ્રક્રિયા સમાપ્ત, 260 મૃતકોની થઇ ઓળખ
Shefali Jarivala: કોને મળશે શેફાલી જરીવાલાની કરોડોની સંપત્તિ,જાણો કાયદો શું કહે છે?
Shefali Jarivala: કોને મળશે શેફાલી જરીવાલાની કરોડોની સંપત્તિ,જાણો કાયદો શું કહે છે?
Gujarat Rain Update:રાજ્યમાં મેઘમહેર, છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસ્યો વરસાદ
Gujarat Rain Update:રાજ્યમાં મેઘમહેર, છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસ્યો વરસાદ
પારસ છાબડાએ પહેલાં જ કરી દીધી હતી શેફાલીના મોતની આગાહી! વાયરલ વીડિયો જોઈને તમારા હોંશ ઉડી જશે
પારસ છાબડાએ પહેલાં જ કરી દીધી હતી શેફાલીના મોતની આગાહી! વાયરલ વીડિયો જોઈને તમારા હોંશ ઉડી જશે
Gujarat Rain Forecast:આ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast:આ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Embed widget