શોધખોળ કરો

વિદેશથી આવતા મુસાફરોએ હવે આટલા દિવસ સુધી રહેવું પડેશે હોમ ક્વોરન્ટાઈન, નવી ટ્રાવેલ ગાઈડલાઈન થઈ જાહેર, જાણો

વિદેશથી ભારત આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ હવે એક સપ્તાહ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. કોરોના અને ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે શુક્રવારે આ નવી ટ્રાવેલ ગાઈડલાઈન જારી કરી છે.

Covid Guidelines: વિદેશથી ભારત આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ હવે એક સપ્તાહ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. કોરોના અને ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે શુક્રવારે આ નવી ટ્રાવેલ ગાઈડલાઈન જારી કરી છે. સમગ્ર વિશ્વ હાલમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. "જોખમી" દેશોમાંથી આવતા મુસાફરોએ આગમન  પર કોવિડ પરીક્ષણ નમૂનાઓ સબમિટ કરવાના રહેશે. નવા નિયમો અનુસાર, પરીક્ષણ પરિણા  આવ્યા પછી જ તેમને એરપોર્ટ પરિસરમાંથી બહાર જવાની મંજૂરી આપવામાં આવશે.

આ પ્રવાસ માર્ગદર્શિકા 11 જાન્યુઆરીથી લાગુ થશે. જે મુસાફરો જોખમ ધરાવતા દેશોમાંથી આવશે તેમને એરલાઇન્સ દ્વારા કહેવામાં આવશે કે તેઓ પહોંચ્યા પછી પરીક્ષણ અને ક્વોરેન્ટાઇનમાંથી પસાર થવું પડશે.

ઓમિક્રોનનો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં 1.17 લાખ નવા કેસ નોંધાયા, 302ના મોત

દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાની ગતિ બેકાબૂ બની રહી છે. આ સાથે, કોરોનાના સૌથી ખતરનાક પ્રકાર ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના એક લાખ 17 હજાર 100 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 302 લોકો મૃત્યુ પામ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 3007 કેસ નોંધાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 3 લાખ 71 હજાર 63 થઈ ગઈ છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 83 હજાર 178 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે 30 હજાર 836 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 43 લાખ 71 હજાર 845 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ત્રણ કરોડ 52 લાખ 26 હજાર 386 કેસ નોંધાયા છે.

કોરોના સામેના જંગમાં ભારતને મોટી સફળતા મળી છે.   પીએમ મોદીએ આજે કોલકાતામાં ચિતરંજન નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટના બીજા કેમ્પસનુ ઉદઘાટન કર્યુ હતુ.આ પ્રસંગે પીએમ મોદીએ કોરોના પર પણ વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સીનના 150 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, કોરોના એ છેલ્લા 100 વર્ષમાં દુનિયાએ જોયેલી સૌથી મોટી મહામારી છે.

 

 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget