શોધખોળ કરો

ભારતમાં અન્ય દેશોની તુલાનામાં કોરોનાથી સૌથી ઓછો મૃત્યુદર, પ્રતિ દસ લાખ વસ્તીએ 48 મોત

ભારતમાં અન્ય દેશોની તુલનામાં સૌથી ઓછો કોવિડ કેસ ફેટલિટી રેટ્સ(સીએફઆર) છે, જ્યારે વૈશ્વિક સીએફઆર દર અનુસાર 3.3 ટકા છે, જ્યારે ભારતમાં 1.76 ટકા છે.

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 37 લાખને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધી 37,69,523 લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે, જ્યારે અત્યાર સુધી 66,333 દર્દીઓના મૃત્યુ થઈ ચૂકી છે. દેશમાં હાલ એક્ટિવ કેસ 8,01,282 છે. જેમની સારવાર ચાલી રહી છે. રાહતની વાત એ છે કે, સંક્રમણથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 29,01,908 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. તેની સાથે રિકવરી રેટ 76.98 ટકા થઈ ગયો છે. મૃત્યુ દરમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ભારતમાં સંક્રમણથી મૃત્યુદર 1.75 ટકા છે. કોરોનાથી મૃત્યુ દર સૌથી ઓછો ભારતમાં અન્ય દેશોની તુલનામાં સૌથી ઓછો કોવિડ કેસ ફેટલિટી રેટ્સ(સીએફઆર) છે, જ્યારે વૈશ્વિક સીએફઆર દર અનુસાર 3.3 ટકા છે, જ્યારે ભારતમાં 1.76 ટકા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતમાં પ્રતિ મિલિયન વસ્તી પર સંક્રણથી થનારા મોત મામલે સૌથી ઓછો છે. કોરોના સંક્રમણથી મોત મામલે વૈશ્વિક સરેરાશ પ્રતિ દસ લાખ વસ્તીએ 110 મોત છે, જ્યારે ભારતમાં પ્રતિ દસ લાખ વસ્તીએ 48 ટકા છે. અન્ય દેશ જેવા કે , યૂકેમાં 611, બ્રાઝીલ 576, યૂએસમાં 570, મેક્સિકોમાં 505, કોલંબિયામાં 393, ઈરાનમાં 257, સાઉથ આફ્રિકામાં 240 અને રશિયામાં 119ની મોત પ્રતિ દસ લાખ વસ્તીએ થઈ છે. આ દેશોના મુકાબલે ભારતમાં કોરોના સંક્રમણથી ઓછા મોત થયા છે, પ્રતિ દસ લાખની વસ્તીમાં. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 78357 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 1045 દર્દીઓની મોત થયા છે અને 62026 દર્દીઓ ઠીક થયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રશિયા પાસેથી તેલ ખરીદવા અમેરિકાની મંજૂરીની જરૂર નથી: ભારતનો જડબાતોડ જવાબ
રશિયા પાસેથી તેલ ખરીદવા અમેરિકાની મંજૂરીની જરૂર નથી: ભારતનો જડબાતોડ જવાબ
"તેમની બુદ્ધી ભ્રષ્ટ થઈ ગઈ છે,બિહાર ન છોડવું જોઈએ," રાબડી દેવીએ નીતિશ કુમાર પર કર્યા પ્રહાર
માર્ચમાં પ્રવાસનું પ્લાનિંગ છે તો વેઇટ, રેલવેએ આ રૂટની ટ્રેન કરી છે કેન્સલ
માર્ચમાં પ્રવાસનું પ્લાનિંગ છે તો વેઇટ, રેલવેએ આ રૂટની ટ્રેન કરી છે કેન્સલ
23 વર્ષ જૂના પત્રકાર હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને રાહત, હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા
23 વર્ષ જૂના પત્રકાર હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને રાહત, હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકના હાથમાં બૉટલ કેમ ? | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | રાંધણ અને ઔદ્યોગિક ગેસ કેમ મોંઘા થયા ?
Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
Embed widget