શોધખોળ કરો

ભારતમાં અન્ય દેશોની તુલાનામાં કોરોનાથી સૌથી ઓછો મૃત્યુદર, પ્રતિ દસ લાખ વસ્તીએ 48 મોત

ભારતમાં અન્ય દેશોની તુલનામાં સૌથી ઓછો કોવિડ કેસ ફેટલિટી રેટ્સ(સીએફઆર) છે, જ્યારે વૈશ્વિક સીએફઆર દર અનુસાર 3.3 ટકા છે, જ્યારે ભારતમાં 1.76 ટકા છે.

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 37 લાખને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધી 37,69,523 લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે, જ્યારે અત્યાર સુધી 66,333 દર્દીઓના મૃત્યુ થઈ ચૂકી છે. દેશમાં હાલ એક્ટિવ કેસ 8,01,282 છે. જેમની સારવાર ચાલી રહી છે. રાહતની વાત એ છે કે, સંક્રમણથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 29,01,908 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. તેની સાથે રિકવરી રેટ 76.98 ટકા થઈ ગયો છે. મૃત્યુ દરમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ભારતમાં સંક્રમણથી મૃત્યુદર 1.75 ટકા છે. કોરોનાથી મૃત્યુ દર સૌથી ઓછો ભારતમાં અન્ય દેશોની તુલનામાં સૌથી ઓછો કોવિડ કેસ ફેટલિટી રેટ્સ(સીએફઆર) છે, જ્યારે વૈશ્વિક સીએફઆર દર અનુસાર 3.3 ટકા છે, જ્યારે ભારતમાં 1.76 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતમાં પ્રતિ મિલિયન વસ્તી પર સંક્રણથી થનારા મોત મામલે સૌથી ઓછો છે. કોરોના સંક્રમણથી મોત મામલે વૈશ્વિક સરેરાશ પ્રતિ દસ લાખ વસ્તીએ 110 મોત છે, જ્યારે ભારતમાં પ્રતિ દસ લાખ વસ્તીએ 48 ટકા છે. અન્ય દેશ જેવા કે , યૂકેમાં 611, બ્રાઝીલ 576, યૂએસમાં 570, મેક્સિકોમાં 505, કોલંબિયામાં 393, ઈરાનમાં 257, સાઉથ આફ્રિકામાં 240 અને રશિયામાં 119ની મોત પ્રતિ દસ લાખ વસ્તીએ થઈ છે. આ દેશોના મુકાબલે ભારતમાં કોરોના સંક્રમણથી ઓછા મોત થયા છે, પ્રતિ દસ લાખની વસ્તીમાં. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 78357 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 1045 દર્દીઓની મોત થયા છે અને 62026 દર્દીઓ ઠીક થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ! સમ્રાટ ચૌધરી સામે CJP ના અભિજીત દીપકેનું એલાન
દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ! સમ્રાટ ચૌધરી સામે CJP ના અભિજીત દીપકેનું એલાન
Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે
Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો
Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
Embed widget